________________
૧૪૦.
ત્યારપછી
[ પ્રથમ પહલવ,૪ર પારદા ઔર યવન આદિ પ્રસંગોપાત વર્ણન કરતાં કરતાં જણાવીશું કે, ઉપવિભાગોવાળી પ્રજા વસી રહી હતી; એટલે વર્તમાન વિદ્વાનોએ આ પરદેશી પ્રજાને, પછી આપણે જે પ્રદેશને શિરતાન કરાવ્યો છે તે તે પાર્થિઅન હેય, ન હોય, પલવ હોય, કુશાન ઉપરાંત, સિકી નામના પ્રાંતમાં કેટલીક વિશે હોય કે ક્ષહરાટ હોય, પણ સર્વેને લગભગ એક ભૂમિ આવી હતી અને વિશેષ ભૂમિની પ્રજામાં લાકડીએ જ હાંયે રાખી સિથિયન એટલે શક કાંબેજ, પહલવ, પારદ ઔર યવનેને ગણવામાં તરીકે જ ઓળખાવ્યા કરી છે. છતાં ઈ. એ. ૫ ૩૭ આવતા હતા. એટલે સમજાય છે કે આ સર્વે ઈ. સ. ૧૯૦૮ ના અંકમાં પૃ ૪૨ માં તેના લેખકે એકબીજાના અડીઅડીને પાડોશી થતા હેવાથી આ બધે ટોપલો કેવળ હિંદી લેખકોને માથે જ તેમના સર્વેનાં સ્થાને એકત્રિતપણે પ્રાચીન સમયે ઓઢાડી દીધો છે. તે ભાઈસાહેબ લખે છે કે“સી” નામના પ્રદેશનું નામ આપ્યું લાગે છે. Indians cared very little whether
આટલા બધા સ્પષ્ટ વિવરણુથી વાચક- the invader was a Parthian, Saka or વર્ગને ખુલ્લું સમજાયું હશે કે, પ્રાચીન સમયને a Kushan. The conqueror came
શાકઠીપ તે તદ્દન જુદી જ from Saka-dwipa ( outside Jambuસવનો સાર ભૂમિ છે. તેને શક પ્રજા dwipa ) and so he was a Sakar
સાથે કોઈ જાતને સંબંધ જ આક્રમણકાર કોણ હત-પાર્થિઅન, શક કે નથી. તેમ શકાય અને શકસ્થાન તે બે પણ કુશાણુ—તે જાણવાની હિંદીઓ બહુ જુજ પરવા ભિન્ન ભિન્ન સ્થાને છેશીપ તે પાછળથી શક- રાખતા. શકઠીપમાંથી ( જંબદ્વીપની બહાપ્રજાએ વસાવેલ માત્ર એક વસાહત છે જ્યારે રવી) તે વિજેતા આ માટે તેને શક તરીકે શકસ્થાન તે તેમનું મૂળ સ્થાન છે કે જે પ્રદેશમાં જ ઓળખતા. આ તેમની ટીકા કેટલા પ્રમાણમાં મનુભગવાન વિગેરે ઉપનિષદ અને શ્રતિકારનું સાચી છે તે માટે અમારે કહેવા કરતાં વાચકઉત્પન્ન થવું થયું છે.
વર્ગ પિતે જ સ્વયં વિચારી લેશે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવા છતાં આપણે મૃ. ૧૨૮ અને ૧૩૩ના પ્રારંભમાં જણાવ્યા
પુ. ૧ ૫. છી.)
(૪૨) પલવ માટે આગળ જુઓ: તેમનું વતન ઇરાન કહેવું પડશે (જુઓ આગળ ઉપર).
(૪૩) પારદ પ્રજાના દેશને પાઆિ તરીકે ઓળખીને તે પ્રનને પાર્થિઅન તરીકે ઓળખવામાં આવી છે. તેનું સ્થાન આપણે ઈરાનના ઉત્તરપૂર્વ ભાગમાં ઠરાવ્યું છે તે જુઓ આગળ ઉપર )
(૪૪) યવન અને યેન શબ્દનું મિશ્રણ કરી નંખાયું છે (જુઓ પુ. ૧, ૫. ૧૦૩. અહીં ન શબ્દ ખરી રીતે જોઈએ : આપણે તેમને બેકટીઅન્સ તરીકે ઓળખાવીને બેકડ્રીઆના વતની કહ્યા છે,
(૪૫) આમાં લેખક શકહીપ કોને કહેવા માંગે છે તે જ પ્રથમ તે સમજાતું નથી. એક બાજૂ પિતે શકીપને જંબુદ્વીપની બહાર હોવાનું માને છે જ્યારે બીજી બાજૂ આ આક્રમણકારોને (પાર્થિયન, શક અને કુશાણને ત્રણેને ) હિંદી પન એટલે જંબદ્વીપમાંની મન તરીકે જેઓ ઓળખે છે તેમની જંગ ભાષામાં ટકોર કરે છે, પણ આપણે હવે જોઈ શક્યા છીએ કે, દરેક આક્રમણકાર જંબુદ્વીપની જ અન છે. ત્યારે વાંચક વિચારી જોશે કે હિંદો પ્રજની માન્યતા સાચી છે કે તે પતે સાચા છે. આમાં તે ટીકા કરવા જતાં પોતે ઉઘાડા પડી જતા દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com