________________
૧૦૪ પાટલિપુત્ર
[ તૃતીય પેઠે “મિત્ર' અંત્યાક્ષરી નથી. એટલે તે નામે તેની રાજકીય કારકીર્દીને-પ્રવૃત્તિને સર્વ ખ્યાલ પણ તેઓ પોતે મુકુટાભિષિક્ત થયા પૂર્વેનાં પુષમિત્ર-અગ્નિમિત્રના વૃત્તાંતમાં અપાઈ ગયો મુખ્યતઃ સમજી શકાય છે. ૧૩
છે એટલે અહીં પૃથફપણે લખવા જરૂર રહેતી નથી. (૧૩) ઘણુ વિદ્વાને શુંગવંશને મિત્રવંશ શબ્દ આવેલ છે. એટલે પછી જે. રાજનાં તરીકે ઓળખાવે છે કેમકે આ વંરાના ઇડે જે નામને છેડે “ મિત્ર ” શબ્દ ન હોય તે નામ થોડાઘણું રાજાનાં નામ જણાયાં છે તેમાંના તે તે પોતે ગાદીપતિ બને તે પૂર્વનું હોય એમ સ અથવા તે ઘણાખરાને અંત મિત્ર” અનુમાન કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com