________________
પારછે. ]
થયું હતું. તે પછી બન્નેને સમઘાલીનપણું થયાનું ધ્રુવી રીતે સ્વીકારી શકાય ?
આ બધા વર્ણ નથી વાચકને ખાત્રી થઇ હશે કે, વિદ્વાનાના જે અત્યારસુધીની માન્યતા ચાલી આવી છે કે, રાજા પુષ્યમિત્રના સમકાલીન તરીકે ખારવેલ ચક્રવર્તી, આંધ્રપતિ શ્રીમુખ, મગધúત બૃહસ્પતિમિત્ર અને યવન સરદાર ચિરૈન્ડરાદિરે હતા. તે માન્યતા હવે તદ્દન ખાટી ઠરે છે. ઈં. હિકા.પુ. ૧, પૃ. ૩૯૪ માં પણ આ પ્રમાણેના જ ઉદ્ગાર આપણે વાંચીએ છીએ. ૩ શુંગવશના લગભગ સ લેખા ( માત્ર એક જ અપવાદરૂપ છે. જુઓ એચ. રાય ચૌધરીનુ પેાલી. હિસ્ટરી પૃ. ૧૯૯–૨૦૧ ) એવા જ મતના છે કે ખારવેલ અને પુષ્યમિત્ર સહસમયી હતા. મેસર્સ રેપ્સન, જયસ્વાલ અને સ્ટેન કાના જેવા વિદ્વાનો, જેમણે ખારવેલ અને પુષ્યમિત્રને રામકાલીન તરીકે લેખ વ્યા છે, તેમની દલીલો બહુ બારીકાઇથી તપાસતા યોગ્ય છે. ( અટલે મિ, ચૌધરાં જુદા પડે છે ખરા, ષ્ણુ પાતાને હજી સાવસા ખાત્રી થઈ નથી. ) Most of the writers (A notable -xceptiou is H. Roy. Chaudhari Pol. His. p. 199–201 ) on the Sunga period are of opinion that Kharvela ras a contemporary to Fushyanitru; the arguments of scholars like messrs
(૨૨) અ. હિં. ઇં. (ત્રીજી આવૃત્તિ) પૃ. ૨૧૪ પુષ્યન મિત્રના અશ્વમેધનું વર્ણાન કરતાં પતજીએ જે શબ્દો વાપર્યાં છે, તેની સાથે સાથે ( તેણે જ લખેલાં ) બીજા સત્ય હકીકત દર્શાવતાં વાગે જો વાંચીએ તે નિસ ંદેહુ માલૂમ પડે છે કે, જેને યવન આક્રમણકાર અને રાજ મિનેન્ડર માની લીધો છે, તે અને આ તૈયાણી (એટલે પાજી મા બન્ને રાંકાને ચેહતા, (એટ કે પત'જડી અને મિનેન્ડર બને સમકાલીન હતા, ) E. I. I. 3rd Edi. P. 214 (the
વ્યક્તિઆ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
Rapson, Jayaswal, and Stenkonow, who recognize Kharvela as a contem porary to Pushyamitra demand “ careful scrutiny, ’” ખીજું’ કાઇ એમ પણ દલીલ ઉઠાવે કે તમે ઉપરની સર્વ વ્યક્તિઓની જે તારીખા બતાવા છે તે સાચી જ છે તેની ખાત્રી શી ? તો તેમને જણાવવાનું કે, (૧) એક તા ગણિતશાસ્ત્ર પ્રમાણે જે આંકડા આવે તે હ ંમેશા શિલાલેખો અને સિક્કાના પુરાવાની માક, ખરા જ હોય છે. કાઇ એમ ન જ કહી રશકે કે એક વ્યક્તિ જે ૧૦૦ ની સાલમાં વિદ્ય માન હોય, તે બી જે વ્યક્તિ ૧૦૦ ની સાલમાં વિદ્યમાન હાય તેના સમકાલીનપણે હેઇ ન જ શકે. માત્ર એટલું જ તારાવાનું રહે, કે બંને વ્યક્તિની સાલ ૧૦૦ જે કહેવામાં આવે છે તે સત્ય છે કે નહીં? ( ૨ ) અને ખીજું જ્યારે આ સર્વે વ્યક્તિબેની તારીખ આપણે કટકે કટકે ને છૂટી છવાઈ ગીતે ન ભાવતાં સમયના અનુક્રમમાં જ અને શૃંખલાબદ્ધ તેમજ આગલાપાછલા ઐતિહાસિક પુરાવા અને પ્રમાણા આપીને પૂરવાર કરી બતાવીએ છીએ, ત્યારે તે તવારીખા ન સ્વીકારવાનુ કાંઇ પ્રયેાજન રહે છે ખરૂં? અથવા અસ્વીકાય હાય તેા તેની વિરૂદ્ધ મત દર્શાવનારા તમારા મુદ્દા રજૂ કરે. આખી વાતના સારાંશ એ છે કે, આપણે જે તારીખા
words of Patanajali in which he abides to the horse-sacrifice of Pushymitra when read with other relevant passages, Permit of no doubt, that the gramnarial was the contemporary of that king, as well as of the Greek invader presumed to be Menauder.
(૧૩) આ નિબંધના લેખક શ્રી.રામપ્રસાદ ચદાજ છે,
www.umaragyanbhandar.com