________________
મૈા
૪૦
હીલચાલ અને તેમણે બતાવેલ સદ્ભાવથી ચાખ્ખુ જોઇ શકીએ છીએ; કેમકે તેએાએ જ્યાં જ્યાં આ પ્રજા ૨ાથે ભાઈચારા આંધીને વસવાટ કરવાનું યોગ્ય ધાયું છે, ત્યાં ત્યાં મોટા ભાગે તેમની જ સંસ્કૃતિ પોતાનામાં અપનાવી લઇને, ધારણ કરી લીધી છે. તેની સાબિતીએ તેમના જ રચેલા સિક્કા ઉપરથી મળી આવે છે. કોઈ એમ પણ કહેશે કે, એ તેા પરદેશી વિજેતાઓએ પ્રજાની સ ંખ્યાને બહુમાન આપવા૨૯ અને તેમને સતાષવા ખાતર જ તેમની સંસ્કૃતિ પોતે વધાવી લીધી છે, તેા આપણે તેમને એ વસ્તુ જણાવાવી પડશે કે (!) શું તેમણે વિજેતાઓની મનોદશાના અને તેમને ચડેલા મદને પૂરેપૂરો અભ્યાસ કર્યો છે ? અને (ર) જે વસ્તુની હરિફાઈ માં ચાલતી હોય, ત્યાં કાણુ શ્રેષ્ઠતાને વરવા પામે છે? સાળ કે તિથ્યળ૩૦ ?
આ પ્રમાણે વસ્તુસ્થિતિ થઈ પડવાથી જ્યારે જ્યારે વિદેશી હુમલા કરનારાઓએ ધસારા કર્યા છે, ત્યારે ત્યારે તેમણે જ્યાં જ્યાં જીત મેળવી, ત્યાં ત્યાં જો બીજો કાઈ પ્રત્યાય કે વિશ્ર્વ આડે નથી આવ્યાં, તે। વસવાટ જ કરવા માંડયા છે. અને જ્યારે વસવાટ કરે, ત્યારે જમીનનું રેકાણુ કરવુ પડે જ; જેથી તેટલા પ્રમાણમાં હિંદી રાજકોંગાના રાજ્યવતારની હદ પણ્ સ કાચાય જ. આ ન્યાયને આધીન રહીને,
કારો ” વાળા આખા ખંડના સર્વ પરિચ્છેદે તપાસી તુઓ, એટલે તેમનાં ચરિત્રધી અને જ્યાં જ્યાં સિક્કાએ પ્ર!સ થાય છે ત્યાં ત્યાં તે ઉપરથી, ખાત્રી થરો કે તેમણે પતાની સંસ્કૃતિ હિંદી પ્રશ્ન ઉપર્ ઠસાવવા કરતાં, તેમની જ સંસ્કૃતિ પોતે ધારણ કરી લીધી છે.
(૨૯) પ્રિયદર્શિનના ધમમહામાત્રાને રે વિજય મળ્યો હતા તેમાં સંખ્યાની બહુમતિએ કામ કર્યુ” કહેવાય કે સ ંસ્કૃતિની શ્વેતાએ ? (જીએ ઉપર.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સમ્રાટાના
[ સપ્તમ
હિંદમાં હવે તે એ પ્રજાનું રહેઠાણ થવાથીકેમકે હિં'દી પ્રજા તે। અસલથી હિંદમાં હતી જ: તેમાં વળી તેની સ ંસ્કૃતિની શ્રેષ્ટતાથી આકર્ષાઇને ( અને કાંઈક સમૃદ્ધિનું આકષણ પણ ખરૂં જ સર્વથા તેા નહીં જ; કેમકે તે સમૃદ્ધિ જ મુખ્ય કારણ હોત, તે। તો મનુષ્ય સ્વભાત્ર પ્રમાણે સંસ્કૃતિની સુગને લીધે નાક માડી, સમૃદ્ધિને પેાતાના દેશ તરફ ઘસડી લઈ જઈ, ત્યાં જ વસ વાટ ચાલુ રાખત; એટલે ખાત્રી થાય છે કે અહી હિંદમાં વસવાટ કરવાનું મુખ્ય કારણ સમૃદ્ધિ કરતાં, અહીંની સંસ્કૃતિની શ્રેષ્ઠતાનું જ હતુ. ) વિદેશી પ્રજાએએ પણ હવે તેા રહેવા માંડયું. એટલે સ્વાભાવિક છે કે એકને બદલે એ ભાગ પડવાથી, જમીનની વહેંચણી પડી ગઈ અને તે તે પ્રમાણમાં હિંદી રાજાના રાજ્યના વિસ્તાર કમી થવા માંડયા.
પરદેશી અને આ સંસ્કૃતિનાં સરણા વચ્ચેના ઐતિહાસિક સંબંધ આ પ્રમાણે દેરી બતાવાય તેમ છે. અને તેની પૂર્ણ જમાવટ, અલેકઝાંડર પછી સવાસા વર્ષ એટલે ઈ. સ. પૂ. ૩૨૭-૧૨૧=૨૦૦ ની લગભગ થવા પામી છે, જેને લીધે જ પરદેશીઓનાં ધાડેધાડાં વારંવાર હિંદ ઉપર ઉતરી આવતાંર નજરે પડે છે.
આટલા લાંબા ખુલાસાથી વાચક વર્ગને હવે નિઃસ દેહપણે સમાઈ ગયુ. હાવુ જોઇએ, કે
(૩૦) જીએ ઉપરની ટીકા નં ૨૯ તયા ૨૫. (૩૩) પાંચ પરદેશી પ્રશ્નના રાજ અમલનુ વન આ પુસ્તકમાં આપીશું. તે દરેકના દૃષ્ટાંતને અહીં બતાવેલ સૂત્રની કસોટીથી કસી જોરો અને ખાત્રી કરરો કે આ સૂત્ર કેટલે રો સત્યપૂર્ણ છે,
(૩૨) ક્રાઇપણ વસ્તુની ઉત્તમતા, શ્રેષ્ટતા કે સદ્ગુણતેને પાત!ને હિતકારક ગણત્રી કે અહિતકારક તે તે વખતના સ્થિતિ અને સંયોગ ઉપર આધાર રાખે છે,
www.umaragyanbhandar.com