________________
૪૪
જોઇએ. શાકય શબ્દથી, અભિપ્રાય બૌદ્ધોથી જ જણાય છે. અશાસ્ત્રમાં દૈવ-પિતૃકાર્યાંમાં શાકય આજીવિકાને ભાજન આપનાર વ્યક્તિને ૧૭ પંડતુ ( પશુ નામના સિક્કો છે.) દંડ કરવા જોઈએ—શાય શબ્દની માફ્ક શ્રમ શબ્દમાં પણ તેવા પ્રકારના નિંદનીય ભાવે વ્યક્ત કરવામાં આવ્યા છે. (૩) આવાગમનના સાધનામાં– મેગેસ્થેનીઝે ધૂરી–પ્રદર્શક પત્થરો ( Milestones) નુ` વર્ણન ખૂબ કરેલુ છે: જ્યારે અર્થશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન માગેર્ગની ચેડાઇ તથા રચના આદિનું વર્ણન છે, પણ Milestones નું કયાંય વર્ણન કરાયલું જોવામાં આવતું નથી. (૪) મેગેસ્થેનીઝ કહે છે કે, હાથી અને ધાડા રાખવાના અધિકાર કેવળ રાજાને જ હતા પણ તેવા પ્રતિબંધ માટે ચાણકયે કાંઇ લખ્યું નથી, જો કે તેના કરતાં તેમણે ધેડાઓના સબંધમાં બહુ જ વિસ્તારપૂર્વક લખ્યું છે. (૫) મેગેસ્થેનીઝના કહેવા પ્રમાણે પ્રજાજનાથી રાજા બહુ મળતા રહેતા હતા, જ્યારે ચાણકયજીએ, રાજાના શરીર રક્ષડ્ડાની નિયુક્તિનું તથા રાજાને ગુપ્ત રાખવાનું. તેમજ એના પર બહુ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સમ
દખાણુ કરતાં રાજાને પ્રજાજનાથી સાવચેત રહેવાનું લખ્યું છે. (૬) બન્નેએ કરેલ ભારત વષ્ણુનના શિકાર અને વનરક્ષકાનાં વણુ તેમાં ભારે અડતર છે. (૭) મૈગે-કેાઇ દાસ-ગુલામ નહાતો. ચાણકયજી અનેક સ્થાને દાસવગ સંબંધી વર્ણન છે. (૮) ચાણકયજીનું ગુપ્તચર વિભાગનું વન વાંચવાથી, મેગેસ્થેનીઝ કથિત આવા પ્રકારની ધારણા કે ચોરી, પાપ સાહસ આદિ કામા કરવામાં બિલકુલ અસમર્થ હતી-નષ્ટ થઇ જાય છે ( તા તા ચાણકય પછી મેગેસ્થેનીઝ થયા હતા એમ સાબિત થઇ જાય છે ) (૯) બન્નેનાં ગ્રંથામાં સરકારની રચના, શાસન પ્રબંધ, આર્થિક પ્રબંધ, નગરસમિતિ, નગરનિરીક્ષક, સ્થાનીય સંસ્થા ( Local bodies ) આદિના વધુ. તામાં પ્રષ્કળ ભેદ છે: જો કે ખીજી ધણી સમાનતાઓ પણ છે જ.
આ મુદ્દાની સરખામણી કરવાથી સહજ ખાત્રી થશે કે તે બન્ને પુસ્તકાના કર્તા સહસમયી નથી પણ આગળ પાછળ થયેલા સમજાય છે.
www.umaragyanbhandar.com