________________
मो
શ્રી ઓધ થવñવ્યે સ્ય યુત્તિશય હોવું ત્વા વમુપન્યાસ:, યથોષ્ટ્રમુદ્ઘી ચેતિ । ‘વુચ્છ' કૃતિ વક્ષ્ય મિથાસ્ય કૃતિ નિર્યુક્તિ यदुक्तं भवति,
|| ૨૯॥
ચન્દ્ર. ઃ હવે આપણે નિર્યુક્તિ શબ્દનો અર્થ જોઈએ. નિર્ યોજનયુક્તિ એ નિર્યુક્તિ.
નિ. ૧-૨
આશય એ છે કે સૂત્રનો અર્થ સાથે અને અર્થનો સૂત્ર સાથે યોગ=સંબંધ અનાદિકાળથી વાચ્યવાચક તરીકે વ્યવસ્થિત મૈં જ છે. આ સૂત્ર અમૂક અર્થના વાચક છે અને આ અર્થો અમુક સૂત્રથી વાચ્ય છે...' આ રીતે બેયનો સંબંધ નિત્ય વ્યવસ્થિત મ છે એટલે કે આ બેનો અધિક સંબંધ (યોજના) એ નિર્યુક્તિ કહેવાય. એટલે કે સૂત્ર + અર્થની પરસ્પર નિયત એવી યોજના કે નિશ્ચિત એવી યોજના એ નિર્યુક્તિ કહેવાય. હવે એ નિત્યસંબંધરૂપ નિર્યુક્તિની યુક્તિ=જોડાણ કરવું. નિત્ય સંબંધને પ્રગટ તરીકે - સ્પષ્ટ તરીકે જોડવો. તે નિર્યુક્તિની યુક્તિ કહેવાય. (સૂત્ર અને અર્થનો સંબંધ તો છે જ. એટલે એ નિર્યુક્તિ છે. પણ કયા સૂત્રનો કયા અર્થ સાથે સંબંધ છે ? એ બધાને ખબર હોતી નથી. ગ્રન્થકાર એ સંબંધને દર્શાવે, સમજાવે તો એમણે નિર્યુક્તિની = સૂત્રાર્થનિત્યસંબંધની યુક્તિ કરેલી કહેવાય. એટલે નિર્યુક્તિયુક્તિ શબ્દ બને.) એટલે ‘નિર્યુક્તિયુક્તિ’ એ પ્રમાણે કહેવાનું હોય. તેમાં એક ‘યુક્તિ’ શબ્દનો લોપ કરીને ‘નિર્યુક્તિ' એમ ઉપન્યાસ કરાયો છે. જેમકે, ઋષ્ટ્રમુલમુવી ન્યા આવું ખરેખર બને. પણ એમાંથી મુત્યુ શબ્દનો લોપ કરીને ‘૩ષ્ટ્રમુદ્ધી ન્યા’એ પ્રમાણે પ્રયોગ કરાય છે. અત્રે પણ
स्म
=
નિ: એ અધિકપણું અર્થમાં છે. અધિકપણામાં
UI
A
म
ओ
|| ૨૯॥