________________
સોય વણભિવ્યંગ્ય છે 16. નન્વયં ત ધૂમાટીનામર્થકતાંતિદેતુવાત રદ્ધર્વ પ્રાનોતિ / નૈવ वादी: “अथ गौरित्यत्र श्रोत्रजप्रतिभासे बहवोऽर्थाः प्रतिभासन्ते, तत्र कस्तेषां । शब्दः” इत्युपक्रम्य “यतोऽर्थप्रतिपत्तिः स शब्दः” इत्युपसंहृते कुतो धूमादीनां शब्दत्वशङ्कावकाशः ?।
16. અંકાકાર–એમ હોય તે ધૂમ વગેરે પણ અર્થજ્ઞાનનાં કારણ હોઈ શબ્દપણું પામે.
ફેટવાદી-એમ ન કહે. “હવે “ગાય” એ શ્રેત્રજન્ય જ્ઞાનમાં ઘણું અર્થો પ્રતિભાસ પામે છે [ અર્થાત્ “ગાય” એ શ્રોત્રજન્ય જ્ઞાનમાં વર્ગો, વર્ણભિવ્યંગ્ય ફેટ, ફેટવાઓ જાતિ વગેરે અને જાતિ સાથે એક અર્થમાં સમવાયસંબંધથી રહેતા ગુણ ક્રિયા વગેરે પ્રતિભાસિત થાય છે ], ત્યાં તેમનામાં શબ્દ કયે છે ” એ પ્રમાણે ઉપક્રમ ( =શરૂઆત) કરી જેમાંથી અર્થશાન થાય તે શબ્દ” એમ ઉપસંહાર કરાય છે, એટલે ધૂમ વગેરેમાં શવની શંકાને અવકાશ ક્યાંથી હોય ?
17. ननु चेयमर्थप्रतीतिवेर्णेषु भवत्सु भवन्ती, तेष्वभवत्सु चाभवन्ती तानुत्सृज्य कथं स्फोटकार्यतामुपयायात् ? उच्यते । अनन्यथासिद्धं तद्भावभावित्वं तत्कार्यतामवगमयति, नान्यथासिद्धम् । इदं त्वन्यथासिद्धम् । का पुनरन्यथासिद्धिः ? स्फोटव्यञ्जकत्वाद्वर्णानां तदानन्तर्यमर्थप्रतीतेरुपप्लवते । वर्णाभिव्यक्तः स्फोटोऽर्थप्रतीतिमादधाति । भ्राम्यति जनो वर्णैरियमर्थप्रतीतिरुत्पादितेति ।
11. શંકાકાર-વણે હતાં થતી, વર્ગો ન હોતાં ન થતી અર્થપ્રતીતિ વણેને છેડી ટનું કાય કેમ બને ?
ફેટવાદી–તેના હેતાં હોવાપણું જે અન્યથાસિદ્ધ ન હોય તો તેની કાર્યતાનું જ્ઞાન કરાવે, જે અન્યથાસિદ્ધ હોય તે તેની કાર્યતાનું જ્ઞાન ન કરાવે. તેના હેતાં હોવાપણું અહીં અન્યથાસિદ્ધ છે. આ અન્યથાસિદ્ધિ કઈ છે ? વર્ષે ફેટના વ્યંજક હોવાથી અર્થપ્રતીતિનું વર્ષો પછી અનાર હોવાપણું મિશ્યા છે, ખોટું છે. વર્ણથી અભિવ્યક્ત થયેલ સ્ટેટ અર્થજ્ઞાન ઉત્પન્ન કરે છે. આ અર્થજ્ઞાન વિષ્ણુએ ઉપન કયું છે એમ કે બ્રાન્તિ પામે છે.
18. ननु स्फोटब्यक्तावपीदानी वर्णानां क्व गतास्ते व्यस्तसमस्तविकल्पाः ? બTછુ ૨ મટ્ટ –
यस्यानवयवः स्फोटो व्यज्यते वर्णबुद्धिभिः । सोऽपि पर्यनुयोगेन नैवानेन विमुच्यते ॥ इति [लो० वा० स्फोट० ९१]
भाष्यकृताऽपि “ननु संस्कारकल्पनायामदृष्टकल्पना" इत्याशङ्कय प्रतिविहितं “શારપનામાં સા રાજપના રા'' | રૂતિ [શાવમાં ૨.૨.૧]
नैष दोषः, न स्फोटब्यक्तौ विकल्पाः प्रभवन्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org