Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અરુણપતિ = સૂર્ય. સૂર્ય એટલે શુદ્ધ આત્મા. વકનાલ ષચક્ર ભેદ કે,
દશમ - દ્વાર શુભ જ્યોતિ જગીરી. ખુલત કપાટ ઘાટ નિજ પાયો,
જનમ જરા ભય ભીતિ ભગીરી. વગર અનુભવે આવું લખવાની ઈચ્છા જ ન થાય. અનુભવ વગરની વાણી જોતાં જ ખબર પડી જાય. તમે સહજ રીતે બોલો છો કે તૈયાર કરીને બોલો છો, તે તરત જ ખબર પડી જાય. ઘણા એવા વક્તા જોયા છે : ૧૫ મિનિટ થાય એટલે અટકી પડે. અંદરની ટેપ પૂરી થઈ ગઈ ને ?
પૂ. પંન્યાસજી મ. પૂછતા : વ્યાખ્યાન પછી તમને એમ થાય કે આમ નહિ, આમ બોલ્યા હોત તો સારું ?
“નહિ જી. કાંઈ એવું ન થાય.” કોઈ પૂર્વ તૈયારી કરો છો ?' ભગવાનને સમર્પિત બનીને બોલું છું.' પૂ. ધુરંધરવિજયજી મ. : અહીં ભગવાન જ આવતા
નથી કે રંગ
પૂજ્યશ્રી ઃ માઈક એમને એમ પડ્યું છે. બોલનાર કોઈ
નથી ન્યૂઝ
પૂ. ધુરંધરવિજયજી મ. = લાઈટ જતી રહી છે. જુઓ, આનંદઘનજી કહે છે : “તુજ-મુજ અંતર-અંતર ભાંજશે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસ-પૂર.”
પૂ. ધુરંધરવિજયજી મ. = અહીં જીવ-સરોવર કેમ લખ્યું?
પૂજ્યશ્રી : બધું બતાવું. પણ પહેલા ભગવાન સાથે જોડાવા તૈયાર હો તો.
પૂજ્ય ધુરંધરવિજયજી મ. : ભગવાન જોડશે ને ? પૂજ્યશ્રી : તમારે જોડાવું પડશેને ? પૂ. પંન્યાસજી મહારાજે ઓછા પ્રયત્ન કર્યા છે ? - “વાજશે મંગલ તૂર.' આ અનાહત નાદ છે.
ત્ર
*
*
*
*
*
* *
*
* = =
૧૧૯