Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
[૩] ફળો કે મીઠાઈ વિના જ હું તમને અદ્ભુત
રસાસ્વાદ કરાવી શકું છું. _ [૩] મારા વિના તમારું જીવન ન ચાલી શકે. પછી
ભલેને તમે બાળક હો કે બૂઢા ! સાધુ હો કે
સંસારી ! [૩] મારા વિના સંયમ જીવનની કોઇ જ સફળતા નથી. [૩] મને જો તમે મનમાંથી હટાવી શકો તો સમાધિ દૂર
નથી. . [૩] મારો આશ્રય લઇને આવેલી છોકરીઓને દીક્ષા
આપતાં ખૂબ જ વિચાર કરજો. [૫] તમે સંસ્કૃત ભણી ગયા હો તો મને જરૂર વાંચજો.
મારામાં ડહાપણનો ભંડાર પડેલો છે. [૨] ભોજનના અંતે મારું સેવન વૈદોએ અમૃત જેવું કહ્યું
છે.
(૧૪)
[૪] મારી પ્રશંસા ખુદ ભગવાન મહાવીરદેવે કરી છે. [૬] હું છું એક તીર્થ સ્થાન ! [૩] મને ન ઓળખ્યો? હું છું ભણેલો-ગણેલો વિદ્વાન
માણસ. (સંસ્કૃત નામ) [૪] હું ન રીઝુ તો દુનિયાને જીવવું ભારે પડી જાય.
(સંસ્કૃત નામ) – [૨] મારે ત્યાં આવીને યશોવિજયજીએ સરસ્વતીને
પ્રસન્ન કરેલી. [૪] મને સંહારનો દેવ માનવામાં આવે છે. (અજૈન
દૃષ્ટિએ) (સંસ્કૃત નામ) - [૫] પરણ્યા પછી શરૂઆતમાં મને જે પત્ની નહોતી
ગમતી, એણે જ અમારા કુળનું નામ ઉજાળ્યું. [૩] મારા વિના કેવળ વિચારો કે વચનોનું બહુ મૂલ્ય
નથી. – [૪] સફળ કાર્યો માટે મારો પણ પ્રયોગ થાય છે.
(સંસ્કૃત નામ)
(૧૬)
(૧૮)
કહે
*
*
*
*
*
*
* *
* *
* ૪૧૫