________________
કરાવન
દિવસ તે સમાધિ
- ૧૬૨ બચ્ચાના વિયેગે તે મોરલી રેતી હતી, લક્ષમીવતીએ તે મરના બચ્ચાને શિક્ષણ આપી હોંશિયાર બનાવ્યું.
મયુરીન કલ્પાંત અને તેને દુઃખી જોઈને લોકોએ આવી લક્ષ્મીવતીને કહ્યું કે તે ભયંકર દુઃખી થાય છે. માટે તું મેરના બચ્ચાને મૂકી દે, લક્ષ્મીવતીના અંતરમાં દયા આવી અને મેરના બચ્ચાને તેની માતા પાસે જઈને મૂકી આવી. સેલ મહીના સુધી મોરલીને પુત્રને વિયેગ સહન કરે પડશે, તે પાપથી બ્રાહ્મણીએ સેલ વર્ષ સુધી પુત્ર વિયોગ કરાવનાર નિકાચિત કર્મ બાંધ્યું,
એક દિવસ તે લક્ષ્મીવતી દર્પણમાં પિતાનું સ્વરૂપ જેતી હતી. એટલામાં સમાધિગુપ્ત નામના એક મુનિ તેના ઘેર આવ્યા, તેણીને પતિ તેણુને આહાર આપવાનું કહી કામ માટે બહાર ગયે, તેણીએ સાધુને તિરસ્કાર કરી બહાર કાઢી મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો, સાધુ નિન્દાના પાપથી કેઢ રેગ નીકળે, સાતમા દિવસે ભયંકર દુઃખને ભોગવતી તેનું અગ્નિમાં પડીને બળી ગઈ, અનુક્રમે ભુંડણ, ગધેડી અને કુત્રી થઈઅગ્નિમાં પડીને મરી ગયેલી કુત્રી ભરૂચમાં દુર્ગા અને દુર્ભાગ્યના ઉદયથી કાણા નામની માછીમારની દીકરી તરીકે ઉત્પન્ન થઈ માતા પિતાએ તેણીને ત્યાગ કર્યો, યૌવનાવસ્થામાં તેણી નર્મદા નદીમાં નાવ ચલાવીને પિતાની આજીવિકા પ્રાપ્ત કરતી હતી, ભવિતવ્યતાના યોગથી એક દિવસ સધ્યા સમયે નર્મદાના કિનારા ઉપર કાયોત્સર્ગમાં લીન તેજ સમાધિગુપ્ત મુનિને જોયા.
આહાર