Book Title: Amam Charitra Part 02
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 313
________________ ૩૦૨ -જાણવું. તેમાં વિરલા આત્માઓ સુગુરૂને આત્મદ્ધારક માનવાવાળા અને ધર્મના ધેરી રૂપ સિંહ કલેવર જેવા છે. અન્ય દર્શનીઓ કુધર્મને આચારનારા, તે વનચર અને સમુહ જાણ, તેઓ એમ માને છે કે જિનપ્રવચન અમારી પૂજા સત્કારનો નિષેધ કરે છે. માટે તે અન્ય દર્શનીઓ શ્રી જિનપ્રવચનને વિષે યદ્રા તા બેલનારા છે. મહા અનર્થને ફેલાવનાર છે. તેવા માનવે ધાપદ જેવા છે. તે શ્વાદ રૂ૫ અન્ય દર્શનીઓથી યદ્યપિ તે પ્રવચનરૂપ સિંહ કલેવર ઉપદ્રવ પામ્યું નથી, તો પણ તે કલેવર અતિશયના અભાવથી પ્રભાવ રહિત થશે, જેમ સિંહ કલેવરમાં કીડા પડ્યા, તેમ પ્રવચનમાં રહીને જ પિતે પિતાના ધર્મને નિદશે, જિનશાસનની અવહેલના કરશે. તેથી અન્ય દર્શનીઓ કહેશે કે જેની અંદર અંદર લઢે છે. એક પરંપરા ચાલતી નથી, જિનપ્રવચનમાં કોઈ પણ પ્રકારને અતિશય નથી. તેથી કુમએ નિર્ભયપણે જિન-પ્રવચનને ઉપદ્રવ કરશે, પંચમકાળના વિષે શ્રી જિનશાસન તે સિંહ કલેવરની પેઠે તમે લબ્ધિ તથા જ્ઞાનાતિશય ઈત્યાદિ પ્રભાવથી રહિત થશે, પણ જેમ સિંહના મૃતકને જોઈ જનાવર દૂર નાસી જાય, તેમ જૈન ધર્મના શુદ્ધપાલક સાધુ મુનિ એના પ્રભાવની આગળ અન્ય દર્શનીઓ રૂપી શિયાળી ઉભા રહી શકશે નહી. તથા નાના પ્રકારના સ્વચ્છેદાચારી

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372