Page #1
--------------------------------------------------------------------------
________________
Bક વિજેતા
ZZAflZZIZAJIK
. \ Tો
લેખક:
મુનિશ્રી નય)
આમ આમ કરવા
(hiogliglaray
cl)
ખત્રી
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદવિજય-મ-વિજ્ઞાન-
કાર
જ પૂજ્યપાદ પં. ચકોલ્યવિજયજીવ સદસભ્ય નમ છે. શ્રીમદાચાર્ય મુનિરત્નસુરિરિચિત તાડપત્રીય
ભાવી જિનેશ્વર વ્ય. ૨૬૪ શ્રી અમમ સ્વામિ ચરિત્ર
ભાગ-૨ ( ગુજરાતી ભાષાંતર)
ભાષાંતર કર્તા
મુનિશ્રી ભાનુચવિજળી
કિંમત રૂા. ૫ડું
યશેન્દુ પ્રકાશન ૧૯૬૪ : ગ્રંથ ૧૫
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : જસવંતલાલ ગીરધરલાલ શાહ
૧૪૭, તંબોલીને ખાંચે, ડોશીવાડાની પિળ, અમદાવાદ.
પ્રાપ્તિસ્થાન કે (૧) શ્રી જેન પ્રકાશન મંદિર
છે. ૩૦૯૪ દેશીવાડાની પોળ, અમદાવાદછે (૨) મેઘરાજ જૈન પુસ્તક ભંડાર
ગોડીજીની ચાલ, પહેલે માળે, કીકા સ્ટ્રીટ, મુંબઈ . (૩) સેમચંદ ડી. શાહ
જીવન નિવાસ સામે, પાલીતાણા. | (૪) સરસ્વતી પુસ્તક ભંડાર છે રતનપળ, હાથીખાના, અમદાવાદ,
પ્રથમવૃત્તિ
વીર સંવત ૨૪૯૧ ઈ. સન ૧૯૬૪
નેમિ સંવત ૧૬
સંવત ૨૦૨૧ મૌન એકાદશી
સર્વ હક્ક પ્રકાશકના છે.
મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ ઘીકાંટા રેડ : અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
7 || livil Hos.1:I '' 1'
sTI :TWINNlil
ithil| * 'I' *_il Milla lil;"till I wil" '14''livi[ rh[ll llllllllllHHીfil][tivil/IiaWilliail:/twillultIlHIHil|(KIHill/UL] [lllilithiji,Hi][di[li[] Vid:14:Tl
; thrill, id: ''t thisf :Al/lF ISBN
angerang (TNRLDUAI UTILISTA DE MARIA
આપને શિશુ ભાનચંદ્ર
NATAMANHUU MIC, Bernardo documents third Aukti
T
સમર્પણ
મારા સંયમજીવનના શૈશવકાળમાં જ્ઞાનામૃતનું સિંચન કરનાર પ. પૂ. પરમપકારી સિદ્ધાંત મહોદધિ,
પ્રાકૃતવિદ્વિશારદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કસ્તુરસૂરીશ્વરજી
મહારાજ સાહેબને
મારા સંયમ પ્રવહણના અજોડ સુકાની ( પ. પૂ. સમર્થવ્યાખ્યાનકાર, કવિરત્ન આચાર્ય મહારાજ
શ્રીમવિજય યશભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને
સંસાર સમુદ્રમાંથી સંયમમાર્ગે વાળનાર નિર્યામક
પૂજ્ય ગુરૂદેવ પ. પૂ. બાલબ્રહ્મચારી વાત્સલ્યમૂર્તિ અજોડ વ્યાખ્યાનકાર પ. પૂ. પંન્યાસ પ્રવર ચંદ્રોદયવિજયજી ગણિવર્ય
મહારાજ સાહેબને
૨૦૨૧ મૌન એકાદશી બારામતી
cuma.catiunilor A
Ra'N; nivasar is sti"', '.
it inst trt!:ણ માં hiinuildilllllllli piNiraliyulika NiBHIMMultisit [iuuuHlLi
, familialMahiliitis,Imail Idiliguillfinitiai.layAINFINIKi WaITAnir Milwauildimi[ lilllllllllll/Iy"
Page #5
--------------------------------------------------------------------------
________________
@ યશન્દુ પ્રકાશન દ્વારા પ્રકાશિત
| ગુજરાતી (૧) મહાસતી નર્મદા સુંદરી ૧૯(૯) સંદેશ (હીદી) (૨) બારપર્વની કથા (પત્રકાર) (૧૦) સંદેશ (મરાઠી) (૩) સંસ્કાર જ્યોત
(૧૧) કથામૌક્તિક (૪) સાગરના મોતી
(હિંદી) ૧-૫૦ (૫) પુષ્પ મંગલ
(૧૨) કથામૌતિક (૬) અમમ સ્વામિ ભાગ ૧ ૪-૦૦
(મરાઠી) (૭) , ભાગ ૨ ૫-૦૦ (૮) શ્રીપાળ કથા પ્રતાકાર ૩-૦૦ ( ગુજરાતી ભાષાંતર)
સંસ્કૃત પ્રાકૃત (૧૩) વીતરાગ મહાદેવસ્તુત્ર (૧૪) સિરિ સિરિવાલ કહા. ભા. ૧ ૬-૦૦ (૧૫) સિરિ સિરિવાલ કહી. ભા. ૨ ૬-૦૦
આગામી પ્રકાશને બાર પર્વની કથા (પુસ્તકાકાર ગુજરાતી)
, (હિંદી) સત્યના પારખાં (ગુજરાતી) મુહૂર્ત દિવાકર (જ્યોતિષને મહાનગ્રંથ-ગુજરાતી)
આ નિશાનીવાળા પ્રકાશને સિલકમાં નથી. પ્રાપ્તિસ્થાન: જસવંતલાલ ગીરધરલાલઃ અમદાવાદ
-
--
-
--
-
---
Page #6
--------------------------------------------------------------------------
________________
f૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રકાશકીય નિવેદન
otooooooooooooooooooooooooooooooooooooooooo
જગતના સમસ્ત જીવોનું એકાંતે કલ્યાણ કરવાની ભાવનાવાળા અતીત અનાગત અને વર્તમાનકાલના લકત્તર પુરૂષ એવા સર્વે તીર્થકર ભગવંતને મારા નમસ્કાર થાઓ.
પિતાના જન્મના ત્રીજા ભવમાં વીશ સ્થાનક તપનું વિધિપૂર્વક આરાધન કરીને જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હદયમાં રાખીને તીર્થકર નામકર્મ જેઓએ ઉપાર્જન કર્યું છે, તેવા તથા તીર્થકર નામકર્મ બાંધ્યા પછી યથાયોગ્ય સમયે તે પદ ભેગવતા સમસ્ત પૃથ્વીતલ પર વિચરી, જગતના સર્વ જીવોને ઉપદેશ આપી, તેમાંના લગભગ ઘણું જેનું ઉત્કૃષ્ટ જીવન બનાવનાર તે તીર્થકર કહેવાય છે. જૈનશાસનમાં ભૂતકાળમાં ઘણા તીર્થંકર થઈ ગયા છે. ભાવિમાં પણ અનંતા તીર્થકર થશે. વર્તમાનમાં શ્રી સીમંધર સ્વામિ પ્રમુખ ૨૦ તીર્થકરો છે. તે તે તીર્થકર જગતના સમસ્ત જીવોના હૃદયના ભાવ સારી રીતે જાણે છે. અને પ્રકાશે છે.
સામાન્ય રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણીના છ છ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં છ વિભાગ-આરા ચઢતા કાળના અને છે વિભાગ-આરા પડતા કાળના કહ્યા છે.
આવા દરેક વિભાગ-આરામાં ૨૪-૨૪ તીર્થકરે જ જગતના જીવોના કલ્યાણ કરવાને તે તે સમયે જ્યારે જ્યારે તેઓ જે કાળમાં યાત હોય તે તે કાળમાં પિતાનું શાસન પ્રવર્તાવે છે. અને તેમાં પ્રથમ સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે. અને તે શ્રી સંઘ કેમ આગળ વધે, આગળ વધીને શાસનની શોભા કેમ વધારે, તે તે રીતે તેઓને પિતાના સદુપદેશદ્વારા આગળ લાવે છે.
જેમ રાજા પિતાની પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરે છે. અને તેથી જ તે નૃપ શબ્દ કહેવાને માટે લાયક બને છે. અને નૃન પતિ તિ ગ્રુપ: એ વ્યુત્પત્તિથી એટલે સમસ્ત પ્રાણુઓનું રક્ષણ કરે તે
Page #7
--------------------------------------------------------------------------
________________
રાજા. આ વ્યુત્પત્તિને સિદ્ધ કરે છે. દરેક આરામાં ૨૪ લેકોત્તર પુરૂષ થાય છે. જેઓને તીર્થંકર પરમાત્મા કહેવામાં આવે છે. કોઈ કાળમાં તેથી વધારે ઉત્તમ પુરૂષો પ્રાયઃ હોતા નથી.
આગામી કાળના ૨૪ તીર્થકર પિકી આ શ્રી બારમા અમને સ્વામિ નામના શ્રી તીર્થકર ભગવંતનું જીવન ચરિત્ર પૂજ્ય આચાર્ય શ્રી મુનિરત્નસૂરિજીએ કબદ્ધ બનાવેલ છે. તે ચરિત્ર કબદ્ધ હોવાના કારણે સામાન્યૂ જ્ઞાનવાળા છે તેને યથાયોગ્ય સ્વયં બોધ ન પામી શકે તે સાહજિક છે.
આવા અપજ્ઞાની જીવોના બોધને માટે સુંદર અને સરળ છતાં રોમાંચક શિલીથી તેનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. આ મહાન ગ્રંથને અનુવાદ પ. પૂ. પરોપકારી પૂજ્યપાદ શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજાધિરાજ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પ. પૂ. પરમોપકારી પૂજ્યપાદ શાંતમૂર્તિ સમય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયવિજ્ઞાનસુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. પરમોપકારી પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ પ્રાકૃતવિદિશારદ આચાર્ય મહારાજ શ્રીમદ્દવિજય કસ્તુરમુરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પ. પુ. પરમોપકારી પૂજ્યપાદ બાલબ્રહ્મચારી અજોડ પ્રવચનકાર પંન્યાસપ્રવર શ્રી ચંદ્રોદયવિજય ગણુવર્ય મહારાજશ્રીના પ્રથમ શિષ્ય પ. પુ. વિદ્વાનમુનિરાજ શ્રી ભાનચંદ્રવિજયજી મહારાજ સાહેબે ખૂબજ પરિશ્રમ દ્વારા તૈયાર કરેલ છે, તેઓનો આ પ્રયાસ ખરેખર પ્રશસ્ય છે.
આ અનુવાદમાં ભાવિ-જિનશ્રી અમમ સ્વામિના દરેકે દરેક ભવોનું તે તે ભોમાં તેઓએ કેવા કેવા કાર્યો તથા જનહિતાદિ આદિ જે જે કર્યું છે. તે સંપૂર્ણતઃ સારી રીતે સમજાવ્યું છે.
પૂ. મુનિશ્રી ભાનુચંદ્રવિજ્યજી મહારાજશ્રીએ આવો સુંદર અનુવાદ આ ગ્રંથને તૈયાર કરી લેકભોગ્ય બનાવ્યો છે. તે બદલ સમસ્ત વાચકગણ તેઓશ્રીનો પ્રયાસ આ અનુવાદ વાંચી સફળ બનાવશે, તેવી આશા રાખવામાં આવે છે.
– પ્રકાશક
Page #8
--------------------------------------------------------------------------
________________
(®NG@G નૈવેદ્ય
મારા સંયમ જીવનના રોશવકાળ દરમિયાન કથાઓ વાંચવામાં, સાંભળવામાં આવતી, સમયના પસાર થવાની સાથે એવી સાંભળેલી, વાંચેલી, ધાર્મિક, અને સામાજીક નૈતિક જીવન ઉત્થાનની કથાઓને નવા વાઘા પહેરાવીને મેં વાંચઢ્ઢા સમક્ષ મૂકી છે.
પણ આ પુતક તમારા હાથમાં આવે છે. તે તે મારા જીવનની અનેક વિટંબનાએ. માંહેનું એક છે. કારણ કે જ્યારે લખવા માટે પ. પુ. સમર્થાં વ્યાખ્યાનકાર, કવિરત્ન આચાય મહારાજ શ્રીમદ્ વિજયયશાભદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબે મને પ્રેરણા આપી. ત્યારે મને લાગ્યું અને મેં કહ્યું પણ ખરૂં કે આ મહાન ગ્રંથના દર્શ હજારથી અધિક શ્લોકાનુ ભાષાંતર ગુજરાતીમાં કરવું. તે તે મારો રાકિત બહારની વાત છે. વળી ચાતુર્માસમાં અનેક પ્રકારની પ્રવૃત્તિએમાં ભગીરથ કાય થયુ. મુશ્કેલ છે. પરંતુ તેની અનહદ લાગણી અને મમતાએ મારા ઉપર જીત મેળવી, મેં શ્રી અમમ સ્વામિ ( મહાકાવ્ય )નું ભાષાંતર કરવાને વિચાર અમલમાં મૂકયા. જેમજેમ ભાષાંતરનું કાર્ય આગળ વધતું ચાલ્યું. તેમ તેમ તે ગ્રંથમાં આવતા તમામ કથાનામાં અત્યંત મનેાહર આનંદ અનુભવવા લાગ્યા. જેનું વર્ણન હું કરી શકું તેમ નથી, પણ મારા આ પ્રયાસને સર્વાંગી નિચોડ વાંચકેજ આપશે.
હું સિદ્ધહસ્ત લેખક નથી, તેમ મેં આ મહાકાવ્યનું ભાષાંતર કરવામાં જરાપણ છૂટછાટ લીધી નથી, સત્ ૨૦૧૯ની સાલમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
વિલા-પારલા (મુંબઈ)માં ચાતુર્માસ દરમિયાન પ્રથમ ભાગ સર્ગ ૧ થી ૫ સુધી લખીને બે મહિનામાં બહાર પડ્યો. ત્યારબાદ અનેક પ્રકારે શાસનોન્નતિના કાર્ય અંગે કરી બીજા ભાગનું ભાષાંતર થઈ શકયું નહીં. ત્યારબાદ ચાતુર્માસમાં અનેક પ્રવૃત્તિઓ હોવા છતાં બીજા ભાગનું ભાષાંતર સગ ૬ થી ૨૦ સુધી છપાઈને ત્રણ મહિનાના અલ્પ સમયમાં બહાર પડે છે. તે તે ઘણે અલ્પ સમય કહેવાય. જેથી ખલના થવાનો સંભવ રહેલ છે. સુજ્ઞ વાંચકે આ પુસ્તકમાં રહેલી ક્ષતિઓ દર્શાવે તે બીજી આવૃત્તિમાં યોગ્ય સુધારા વધારા કરી શકાય, મારા આ અ૫ પ્રયત્નને વાંચકે વધાવી લેશે. એજ શુભ ભવતુ.
બારામતી ( જી. પુના) ૨૦૨૧ મૌન એકાદશી)
–ભાનુચંદ્રવિજય
Page #10
--------------------------------------------------------------------------
________________
ભાવી બારમા તિર્થંકર શ્રી અમરામનાથ
કારતકાકી
ઘી વર્તમાનગાવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ગવાનના પ્રશ્ચાવંત ઉપાસક ભરતક્ષેત્રના ત્રણ ખંડના અધિપતિ નવમા વાસુદેવ શ્રી કૃષ્ણવાસુદેવની પરિવાર સહિતની આ મૂર્તિ છે. આ શ્રી કૃષ્ણ વાસુદેવનો આત્મા આવતી ચોવીશીમાં બાર માં થી અમુમના નામના તીર્થકર થવાના છે
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રીમદાચાર્ય મુનિરત્નસૂરિ વિરચિંત પ્રાચીન તાડપત્રીય શ્રી અમમસ્વામિ ચરિત્ર ભાગ-૨
ગુજરાતી ભાષાંતર
| સર્ગ-૬ ભરત ક્ષેત્રમાં રાજરાજેશ્વર સમાન અર્ધ દક્ષિણ ભરતના અલંકારરૂપ, વિલાસી માનવીઓથી ભરપુર, અતિ વિશાલ પઢાલ નામે નગર છે. હવેલીએની ઉપર ઉડતી ધજા પતાકાઓથી ગભરાઈને અમરાવતી દેવલોકમાં ચાલી ગઈ હતી. તે હવેલીઓના ફટકમય ઝરૂખાઓને સૂર્ય સવાર અને સાંજ પિતાના કીરણથી કમળના ઉઘડતા કુલની જેમ દેદીપ્યમાન બનાવતા હતા, જ્યારે તેજ સૂર્ય મધ્યાન્હ સમયે પોતાના કારણે વડે તેજ ઝરૂખાઓને સૂવર્ણમય બનાવતું હતું, જ્યાંના માનવીએ દેવતાઈ ઋદ્ધિ ભોગવી રહ્યા હતા, તે નગરને ધનિક વર્ગ કુબેરની સાથે હરિફાઈ કરતા હતા, દશે દિશાઓમાં પિતાની કીર્તિને નિષ્કલંક ચંદ્રમાથી શિતળ, સૂર્યથી પણ અધિક તેજસ્વી, સમુદ્ર સમાન શૌર્યવંત, જેની તલવારની ધારરૂપ તરંગવડે લજિજત બનેલા વિરોધી રાજાઓ પોતાના રાજ્ય સેંપીને ભાગી ગયા હતા, તે હરિશ્ચંદ્ર રાજા રાજ્ય કરતું હતું, શરીરથી લક્ષ્મી, સરસ્વતીની તેજસ્વિતા,
Page #13
--------------------------------------------------------------------------
________________
હૃદય તે જાણે શૌર્યથી ભરપુર, એવી લક્ષ્મીવતી નામે રાણી હતી, અન્તઃપુરમાં અનેક રાણીઓ હોવા છતાં પણ લક્ષ્મીવતીએ પિતાના ગુણેથી રાજાના ચિત્તને હરી લીધું હતું, ચન્દ્રલેખામાં ચન્દ્રિકાસમાન, રેહણાચલમાં મણિની જેમ, દેવભૂમિમાં કલ્પવલ્લિ સ્વરૂપ, આંબાના વૃક્ષમાં મંજ. રીની જેમ નીતિવંતની સાક્ષાત્ લક્ષમી સમાન, નિર્મલ વિનીતની ખ્યાતિ જેવી, વિદુષિઓના કાવ્ય સમાન, તે લક્ષમીવતીની કુક્ષિને વિષે એક પુત્રીએ જન્મ લીધે, મંગલ દિપકની જેમ પિતાના કુળમાં અનિષ્ટના અંધકારને પિતાની કાંતિથી દૂર કર્યો, અને મંગળમય વાતાવરણ નિર્માણ કર્યું. | સર્વ લક્ષણોથી ભરપુર સાક્ષાત્ સરસ્વતી સન્માન તે પૂત્રીના જન્મથી જ પિતાના અંતરમાં હર્ષના તરંગોને વિરાટ ઉછળવા લાગ્યું, તેના પૂર્વભવના પતિ કુબેરે જન્મ સમયે આવીને અઢળક સૂવર્ણની વૃષ્ટિ કરી. પિતાએ પ્રસન્ન થઈને ગુણમણિની ખાણ સંદેશ તે પુત્રીનું નામ કનકવતી રાખ્યું. કમલિનીની જેમ ધાવ માતાના ખેાળામાં રમતી તે પૂત્રી ચાલવા લાગી તે વારે તેના પગની સૂવર્ણ. મય ઘુઘરીઓના રણકારથી, તેમજ તેણી મીઠી અને કાલી ભાષા બોલવા લાગી તેથી સર્વેને કનકવતી મને રંજક અને પ્રિય લાગવા લાગી.
તેણી રત્નકુંડલથી શેવા લાગી, નાની પુતળીઓ સાથે રાખી સમાનવાયની બાળાઓ સાથે રમવા લાગી,
સદશ તે પિતાએ
કમલિનીના
Page #14
--------------------------------------------------------------------------
________________
વિદ્યાભ્યાસ એગ્ય વય થવાથી રાજાએ તેણીને મહાપંડિત પાસે ભણવા મેકલી, સાક્ષાત્ સરસ્વતીની જેમજ ભણવા લાગી, સ્ત્રીઓને એગ્ય ચેસઠ કલાઓમાં નિપુણ બની, તેણી શંગાર દેવતાના ઘરરૂપ, કામદેવના કીડા ઘરસદશ, વિલાસ કલાના અભ્યાસભવનરૂપ, યૌવનાવસ્થા પ્રાપ્ત કરી ચૂકી, તેણીની આંખમાં નમ્રતા હતી, છતાં તે આંખે કાનની સાથે વિવાદ કરતી હતી, તેને ભાલપ્રદેશ અર્ધચંદ્રાકાર હતું, તેને કંઠ વિદ્યા અને ગુણેનું સૂચન કરનારી રેખાથી અંક્તિ હતું, તેના હેઠ કમલના પત્ર જેવા અદ્ભુત રંગવાળા જોઈ પરવાળાં સમુદ્રમાં સંતાઈ ગયા હતા. સરસ્વતીના નિવાસસ્થાનરૂપ તેણીનું મૂખ નિલ. છન હતું. તેણીની દંત પંક્તિએ દાડમની કલીને પણ શરમાવતી હતી, તેણીનું કપાળ ભાગ્યસૂચક રેખાઓથી ભરપુર હતું. સુંદર કેશકલાપથી શોભતું તેનું મસ્તક કુમાર કાર્તિકેયને લજજાળું બનાવતું હતું. તેના ઉન્નત સ્તને સુવર્ણકુંભને તિરસ્કારતા હતા, હાથ અને પગની લાલિમા કમળને જલ સમાધિ લેવડાવતી હતી, તેના રૂપ અને ગુણનું વર્ણન અદ્વિતીય અને અદ્ભૂત હેવાથી ન કરી શકાય તેવું હતું. દેવાંગનાઓ પણ તેણીના રૂપથી અંજાઈને અદશ્ય બની ગઈ હતી. યૌવનાવસ્થામાં આવેલી કનકાવતીને જોઈ તેના માતાપિતા એગ્ય ઘર અને વર શોધવાની ચિંતામાં દિવસે પસાર કરવા લાગ્યા.
એકદા અવસરે ચિત્ત અતિ મને હર સ્વયંવરની રચના
Page #15
--------------------------------------------------------------------------
________________
કરાવવાનો સેવકને હુકમ કર્યો, લેકેના અનુચિત અપવાદને દૂર કરવામાં સ્વયંવરની રચના કર્યા વિના રાજા અને રાણીને માટે બીજે કઈ માર્ગ નહે.
આનંદ વિભરમાં નાચતી “કનકાવતી” સ્વયંવર મંડપની રચના જેતી હતી. હર્ષાવેશમાં આનંદને અનુભવતી હતી. જેના સ્વયંવરને માટે એક મહીનો બાકી રહ્યા છે એવી “કનકાવતી” ગવાક્ષમાં બેઠી હતી, અને સૃષ્ટિની અદ્દભૂત કરામતને અવકતી હતી. તે વારે અત્યન્ત સુંદર, મનોહર, અને જોતાંની સાથે જ મોહિત થઈ જવાય તે એક હંસ આકાશમાંથી એકાએક “કનકવતી પાસે આવીને પડ્યો. મધુરવાણવાળા તે હંસને “કનકાવતી એ પિતાના હાથમાં લીધે, અને વિચારવા લાગી કે અલંકારોથી અલંકત “હંસ” જરૂર કઈ વિદ્યાધરનો હોવો જોઈએ. અરે ! મને આ વિચાર શા માટે? કોઈને પણ હોય ? મારે તે તેની સાથે રમવાથી જ કામ છે ને ! મારે ભાગ્યોદય છે કે મને આ સુંદર–સહામણે અને મખમલ સમાન સુંવાળા પીંછાવાળે હંસ પ્રાપ્ત થયેલ છે. તેની સાથે રમીશ, અને આનંદ પ્રાપ્ત કરીશ, આવી લક્ષણયુક્ત વસ્તુ પુણ્યદયે કરીને પ્રાપ્ત થાય છે.
કનકવતી તે હંસને સૂર્યકાન્ત મણિથી મઢેલા સુવર્ણના પિંજરામાં મૂકવાનો વિચાર કરે છે, ત્યાં તે માનવીની ભાષામાં કનકવતીને સંબોધન કરતે, અને આશ્ચર્યમાં
Page #16
--------------------------------------------------------------------------
________________
મગ્ન બનાવતે તે હંસ બે, હે સુંદરી ! જે વસ્તુ પુણ્યથી મલી છે, અને રોગથી જ છૂટવાવાળી છે. તેને તું શા માટે બાંધી રાખવાને વિચાર કરે છે. તારા મનમાં જરા વિચાર તે કર ! જે હંસ માનવીને દર્શનમાત્રથી આનંદદાયક અને કલ્યાણકારક થાય છે તેજ હંસ જ્યારે પિતાની મેળે તારા હાથમાં આવીને પડ છે, તે તને શું નહી કરી આપે ? રાજપૂત્રીએ કહ્યું કે હે હસ! તારી વાણીમાં મને વિશ્વાસ છે કે તું જે વાત કરીશ તેમાં મારું કલ્યાણ હશે, મારા મનમાં ચંચળતા પ્રાપ્ત થાય છે. તારે જે કાંઈ કહેવાનું હોય તે મને તું કહે. તે વારે હંસ છે. હું એક વખત વિદ્યાધરેન્દ્ર કેશલની કેશલાનગરી ઉપરથી ઉડતે ઉડતે જતા હતા, તે વારે આકા શમાંથી મેં અત્યન્ત તેજસ્વી પુરૂષને જો, અને હું કેશલાનગરીમાં ગયે, ત્યાં તે પિતાની પ્રભાથી આકાશમંડળને ઉઘાત કરનાર કાંતિવાળા એક પુરૂષને અને તેની સાથે કૌશલની પૂત્રી સુકેશલાને જોઈ, સુકોશલા અત્યંત સુંદર હોવા છતાં પણ તે પુરૂષની સાથે શ્યામ જણાતી હતી, ફિક્કી લાગતી હતી, ત્યારે હર્ષ અને વિષાદથી હું વિચાર કરવા લાગે કે આ પૃથ્વી પ્રશંસનીય છે. રત્નની ખાણ છે. આ પૃથ્વીના મુગટ સમાન આ પુરૂષ વિદ્યમાન છે. પરંતુ વિધાતાએ તેને સ્ત્રી રત્નથી વાંછિત રાખેલ છે. અથવા તેને યોગ્ય કઈ પણ સ્ત્રીની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. કલ્પદ્રુમની સાથે જેમ કલ્પવેલડીને એગ છે, તેવી રીતે વિધાતા તેની સાથે તારે એગ પ્રાપ્ત કરાવી આપે
Page #17
--------------------------------------------------------------------------
________________
તે જ તમારા બંનેના માટે વિધાતાએ કરેલે પરિશ્રમ સફળ થાય.
હંસની વાત સાંભળી કનકવતી આકુળવ્યાકુળ બની ગઈ હસતી હસતી બોલવા લાગી “કેવી સુંદર વાત છે . તેમનું વૃત્તાંત સાંભળી મારા કાન પવિત્ર થયા, પરંતુ કલ્પદ્રુમ સમાન તેમને જોઈ મારી આંખો ક્યારે સફળ થશે ? તેણે આ પ્રમાણે બાલી રહી હતી એટલામાં જ તે હંસ ઉડીને આકાશમાર્ગે ચાલ્યા ગયે, તેણી વિલાપ કરવા લાગી.
ત્યાં તે એકાએક સુંદર ચિત્રપટ, આકાશમાંથી પડ્યો, અને દિવ્ય વાણુ દ્વારા સૂચના કરવામાં આવી કે “સ્વયંવરમાં આ ચિત્રપટના આધારથી જ તું તારા ભાવી પતિને ઓળખજે” હું પણ તારા તરફ તેની પ્રીતિ વધે તે માટે કૌશલાનગરી જઈ રહ્યો છું. હંસની વાત સાંભળી ચિત્રપટને ઉઘાડી પોતાના મિત રૂપી ચંદનથી ચિત્રને વિલેપન કર્યું. વિકસિત નયનરૂપી પુ વડે તેની પૂજા કરીને હંસને કહેવા લાગી હે હંસ! તું સામાન્યતઃ નથી માટે તું તારું સ્વરૂપ મને બતાવ, ત્યારે હસે પિતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે “હું ચન્દ્રતપ, નામે વિદ્યાધર છું. તારા - ભાવિ પતિને સેવક છું. આ ચિત્રમાં જેનું પ્રતિબિંબ છે તે સ્વયંવરના દિવસે બીજાને દૂત બનીને આવશે. તે વાત તું ધ્યાનમાં રાખજે.
કનકવતીએ આશિર્વાદ આપી હંસના રૂપમાં રહેલા
Page #18
--------------------------------------------------------------------------
________________
વિદ્યાધરને વિદાય કર્યો, ચિત્રસ્થ પિતાના પ્રિયતમને સાક્ષાત્ પતિ માનતી કનકવતી તેને આલિંગન કરવા લાગી, હૃદય સ્થાને, ગળે, મસ્તકને વિષે ચિત્રપટને લગાડવા લાગી.
ચન્દ્રાતવિધાધર વિદ્યાના બળથી પવનની ઝડપે કૌશલા નગરી પહોંચે, રાજમહેલના શયનખંડમાં રત્ન પલંગ ઉપર સૂતેલા વસુદેવને પગ દબાવી જગાડ્યા, વસુદેવે વિદ્યાધરને ઓળખે અને કહ્યું કે જરા ધીમેથી બોલજે, કારણ કે મારી પત્નિને નિદ્રાને ભંગ ન થાય, વિદ્યારે કનકવતીના સ્વરૂપને બતાવ્યું અને કહ્યું કે વિદ્યાના બળથી મેં આપનું ચિત્ર તેણીને આપ્યું છે. જેનાથી શાન્તન પ્રાપ્ત થયું છે. તેણીએ અનેક પ્રકારે આપના પ્રત્યે પ્રાર્થના કરી છે. વિદ્યાધરે કહ્યું કે હે દેવ! આજે કૃષ્ણ પક્ષની દશમી છે. અને શુકલપંચમીને પ્રથમ ભાગમાં જગતને આશ્ચર્યકારી! કનકવતીને સ્વયંવર થશે.
સ્વામિન! આપ ત્યાં જવાને અવશ્ય વિચાર કરજે, કેમકે તેણી ફક્ત આપની આશા ઉપર જીવે છે. વસુદેવે કહ્યું કે સંધ્યા સમયે સ્વજનની આજ્ઞા લઈને હું તમારી સાથે આવીશ, તમે મહેલના ઉદ્યાનમાં મારી પ્રતીક્ષા કરશે, વસુદેવની વાત સાંભળી વિદ્યાધર આનંદિત બની પિતાના સ્થાને ચાલી ગયો. વસુદેવ પિતાની અંગના જાગી ન જાય તેવી રીતે રત્ન પલંગમાં સૂઈ ગયા.
પ્રાતઃકાળે ઉઠીને પિતાની અંગના સાથે વાતચીત
Page #19
--------------------------------------------------------------------------
________________
કરી વિદાયગિરી લઈને ચન્દ્રાત વિદ્યાધરની સાથે પેઢાલપુર નગરમાં વસુદેવ ગયા.
• વસુદેવનું આગમન સાંભળી રાજા હરિશ પિતે લક્ષ્મીરમણેઘાનમાં વસુદેવનું સ્વાગત કર્યું, છએ ઋતુના નિવાસસ્થાન સમાન તે ઉદ્યાનમાં વસુદેવ સપ્તમઋતુની જેમ ભવા લાગ્યા, ત્યાં તેઓએ પ્રાચીન એક વાત સાંભળી કે એક વાર જ્યારે નમિનાથ સ્વામિ સમેસર્યા હતા, ત્યારે શ્રી લક્ષમીદેવીએ પિતાની સખીઓ સહિત ક્રીડા કરી હતી, ત્યારથી આ જગ્યા લક્ષ્મીરમાઘાન કહેવાય છે. એવું સાંભળીને જિનમંદિરમાં જઈને જિનબિંબેની પૂજા કરી. એટલામાં પિતાની તેજ પ્રભાથી સૂર્ય મંડલને પરાભવ કરનાર અતિમહાન રત્નભાસુર નામનું વિમાન ત્યાં આવ્યું. તે વિમાનને જઈ વસુદેવે કુતુહલથી આગળ બેઠેલી વ્યક્તિને પૂછ્યું કે આ વિમાનમાં કોણ મહદ્ધિ કદેવ આવ્યા છે ?
ત્યારે તેણે જવાબ આપે કે ઘણું દેથી સેવાતા ઉત્તર દિશાના અધિષ્ઠાયક કુબેર કેઈ મોટા કારણથી આકાશ માર્ગે ભૂમંડળ ઉપર આવી ગયા છે. આ જિનમંદિરમાં જિનપ્રતિમાની પૂજા કરીને મોટી ઉત્કંઠાથી શ્રી કનકવતીને સ્વયંવર જેવા અમે જઈશું. તે વારે વસુદેવે વિચાર કર્યો કે ધન્ય છે આ કન્યાને કે જેને સ્વયંવર જેવા માટે કુબેર પોતે સ્વર્ગલેકમાંથી ઉતરીને તિછલેકમાં આવ્યા છે. વિમાનથી ઉતરીને જિનપ્રતિમાની પૂજા કરી, હર્ષથી સંગીતપૂર્વક પ્રભુની સ્તવના કરી. કુબેરે જિનેશ્વર
Page #20
--------------------------------------------------------------------------
________________
દેવને ભાવપૂર્વક અંજલિબદ્ધ નમસ્કાર કર્યો, વસુદેવે વિચાર કર્યો કે સ્થાન ત્યાગ પણ અત્યંત ઉપકારી થયું. કે જેનાથી કુબેર જેવા અદ્ભૂત દેવનું તથા અદ્ભૂત વસ્તુઓનું મને દર્શન થયું.
નિધીશ્વર શ્રી કુબેર જિનપૂજા, સ્તવના, ભક્તિ વિગેરે કરી પોતાના સ્થાને આવ્યા, ત્યારે વસુદેવને જોયા, અરે ! આ તે સુરેન્દ્ર, નરેન્દ્ર અને અસુરેન્દ્રથી પણ અત્યંત અધિક સુંદર છે. એ પ્રમાણે વિચારીને પ્રસન્ન ચિત્તે કુબેરે શ્રી વસુદેવને બોલાવ્યા, વસુદેવ કુબેરની પાસે ગયા, સુરેન્દ્રને પણ લજજાળુ બનાવે તેવું વસુદેવનું રૂપ અને લાવણ્ય નિરખી હર્ષિત અને અભિમાન રહિત બનેલા કુબેરે મધુર અવાજે, મિત્રની જેમ વસુદેવને સત્કાર કર્યો, વસુદેવે વિનયથી હાથ જોડી કુબેરને કહ્યું કે હે દેવેન્દ્ર !
આપ મને આદેશ આપે કે જેથી હું આપનું કઈ પ્રિય કાર્ય કર્યું. કુબેરે કહ્યું કે તમારાથી જ એક કાર્ય થઈ શકે તેમ છે. માટે તમે કરે, તે વારે વસુદેવે કહ્યું કે આપ કાર્યને જણાવો ! કુબેરે કહ્યું કે અન્તપુરમાં શ્રી કનકવતીને મારી વાણવડે જઈને કહે કે ઉત્તર દિશાના અધિપતિ શ્રી કુબેરદેવ તને સૂર્ય અને કમલની જેમ ચાહે છે. તારા સ્વયંવરમાં તું તેને માળા પહેરાવી તારે પ્રિય તમ બનાવી તેના જીવનને કૃતાર્થ બનાવ.
વસુદેવે વિચાર કર્યો કે સમ્યગદષ્ટિ આ દેવ મિત્રને વ્યવહાર કરે છે. વળી ઈન્દ્રને પણ માન્ય છે. માટે મારે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
એનું અપમાન નહિ કરવું જોઈએ, એમ વિચારી કુબેરે કરેલી વાતને સ્વિકાર કર્યો, કારણ કે પરાપકાર કરવામાં હમેશાં જેઓ સતત તૈયાર હાય છે. તેવા પુરુષોના હૃદયમાં સ્વાની વિચારણા થતી જ નથી. શ્રી વસુદેવ ઉઠીને પેાતાના આવાસ સ્થાને ગયા, પેાતાના ન્ય વેષને ઉતારી નાખી દૂતને માટે ઉચિત એવા નવીન વેષને પરિધાન કરી નિધીશ્વર કુબેરની પાસે આવ્યા, ત્યારે કુબેરે વેશ પરિવર્તનનું કારણ વસુદેવને પૂછ્યુ. ત્યારે વસુદેવે જવાબ આપ્યા કે દૂતને માટે વસ્ત્રાભૂષણ વિગેરે આડખરની જરૂરીઆત. હાતી નથી.
ફક્ત વાણી અત્યંત સુંદર હોવી જોઈએ, વસુદેવના ચાતુર્યથી અને ઉચિતતાથી ખુશી થઈ કુબેરે કહ્યુ કે આપ જલ્દીથી જઈ ને મારા કાર્યની સિદ્ધિ કરો, પ્રબળ ખળવાન હાવાં છતાં પણ ગર્ભમાં રહેલા જીવની જેમ કાર્યનુ પણ લક્ષ ન જાય તેવી રીતે વસુદેવે રાજભવનમાં પ્રવેશ કર્યાં.
આકાશમાં રહેલા તારા અને નક્ષત્રે જેવી રીતે શેાભે છે. તેવી રીતે નિલરત્નાથી રચિત અને મેતીએથી મઢેલી એવી પ્રથમ ભૂમિ ઉપર વસુદેવે પ્રવેશ કર્યાં, ગગનમાં રહેલા તારાઓના ઝુમખાની જેમ પહેલા મજલે દિવ્ય શરોરવાળી અનેક સ્ત્રીએના વૃંદને જોચે, ત્યારબાદ રત્નમય છતવાળા અને સુવણુના સ્થ'ભાવાળા ખીજા માળે વસુદેવે પ્રવેશ કર્યો, ત્યારખાદ અનેક પ્રકારની સ્ત્રીએાના મૂખથી મ'ડિત અને મનેાહર ઈન્દ્રલેાક સમાન તૃતીય મજલે પ્રવેશ
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧
કર્યા, ત્યારબાદ ચન્દ્રકાન્ત મણિમય વેકિાએથી સમૃદ્ધ, એવા ચાથા મજલે પ્રવેશ કર્યાં.
અપ્સરાઓ તથા રત્નાથી અચિત એવા પાંચમા મલે પ્રવેશ કર્યાં, નાના રત્નાથી બનેલી કમલાકારની કુટીર જેવા છઠ્ઠા મજલે પ્રવેશ કર્યાં, ત્યારબાદ ખારમા દેવલાક સદેશ, સ્ત્રીરત્નાથી રચિત, નાના કલ્પવૃક્ષેાથી શોભિત, અનેક ભાષાઓને જાણવાવાળી, ચૌસઠ કલાપ્રવિણ, વિદુષિએની જેમ વેત્ર ધારિણી સ્ત્રીઓથી રક્ષિત એવા સપ્તમ મજલે વસુદેવે પ્રવેશ કર્યો, વસુદેવ વિચારવા લાગ્યા કે એકાન્તમાં મને રાજપુત્રીના મેળાપ કેવી રીતે થઈ શકશે. એટલામાં મુખ્યદ્વારથી દિવ્ય અલકારને ધારણ કરનારી દેવાંગનાસમાન એક દાસી આવી. દાસીને વસુદેવે કનકવતી માટે પૂછ્યું. તે વારે દાસીએ કહ્યું કે રાજપુત્રી કનકવતી હમણાં જ ઉદ્યાનમાં આપ્તજનાની સાથે બેઠેલા છે. દાસીની વાત સાંભળી વસુદેવ તરત જ મુખ્યદ્વારના માગેથી પાછા વળી સપ્તભ્રમ પ્રાસાદમાં સાતમા માળે ગયા, જ્યાં આવીને જુએ છે તેા ચન્દ્રકાન્ત મણિમય એ કુડલાના અપ્રતિમ તેજથી બે ગાલની લાવણ્યતાવત તારા મ`ડળની યાતને પણ ઝાંખી પાડનાર, છએ ઋતુઓને ફીક્કી પાડતાર કનકવીને ભદ્રાસન ઉપર બેઠેલી વસુદેવે જોઈ.
તે વખતે કનકવતી ચિત્રપટમાં જોયેલા પેાતાના હૃદયવલ્લભ પતિના ધ્યાનમાં વિદ્યાધરની જમ વસુદેવે પહેલા ચન્દ્રાતપ વિદ્યાધરના મૂખથી સાંભળેલી તેના કરતાં પણુ
Page #23
--------------------------------------------------------------------------
________________
અધિક રૂપ, ગુણ અને લાવણ્યવંત દેખાતી હતી, સુલોચના કનકવતીએ જેવું ચિત્ર જોયું હતું તેવી જ વ્યક્તિને જોઈ. પ્રિયતમ આગમનને નિશ્ચય કરી અત્યન્ત આનંદિત બની મુક્તાફની સમાન નેત્ર સુક્તિથી હર્ષાશ્રના બિન્દુએથી અભિષેક કરતી કંકણના અવાજથી સ્વાગત કરતી, ખુશખબર પૂછતી, બે હાથ જોડી દશ આંગળીઓ ભેગી કરી, અંજલિબદ્ધ ઊભી થઈને બોલી કે આજ મારા પૂર્વના અગણિત પુણ્યદયથી આપનું દર્શન થયું છે. મારા પુણ્યદયે આપને અહીં સુધી આવવું પડયું છે.
અત્યંત આનંદના ભારથી દબાયેલી ન હો! એવી કનકવતી હર્ષથી વસુદેવને પ્રણામ કરવા લાગી. પ્રણામને
હોવા છતાં પણ વસુદેવે તેણીને રોકી કહ્યું કે હે વરવર્ણિની! તું મારા જેવા દૂતને કેમ પ્રણામ કરે છે? તે વારે કનકવતીએ કહ્યું કે આપના વિના બીજું કેણું મારા સ્વામિ બની શકે તેમ છે. આપ મારી મશ્કરી કરી, મારા મનને શા માટે દુઃખી કરી છે. આપ મારા સ્વામિ છે, દેવતાએ આપને જ મારા સ્વામિ કહ્યા છે. ત્યારથી આપના આ ચિત્રપટના ધ્યાનમાં મારું મન મગ્ન છે. માટે હવે તે હું આપની દાસી છું.
ત્યારે વસુદેવે કહ્યું કે આપ તે ચતુર છે, છતાં પણ આવું શા માટે બેલે છે, તારા સ્વામિ તે ઉત્તરાધીશ અને સૌધર્માધિપતિના લેકપાલ શ્રી કુબેર થવાના છે. હું તેમનો દૂત બની તારી પાસે આવ્યો છું. હું તેમની મૂખ્ય
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૩
દેવીના રૂપમાં મનુષ્ય હાવા છતાં પણ દેવી ખન ! વિદ્યાપારગત કનકવીએ ક્રોધિત મનીને કહ્યું કે હું દાક્ષિણ્યસાગર સ્વામિ ! આપ આપની સરલતાથી આમ કેમ બેલે છે ? ભૂમડલ ઉપર કાઈ વખત પણુ કાઈપણ સ્ત્રીના દેવની સાથે લગ્ન થયા નથી અને થવાના પણ નથી. કુબેરને નમસ્કાર કરી, આશ્ચયને અનુભવતી ફરીથી વસુદેવને કહેવા લાગી, કે આપ કૃતના કાર્યોંમાં કદાપિ સફલ થઈ શકે તેમ નથી, કેમકે કયાં હું સાધારણ મનુષ્ય સ્ત્રી અને કયાં તે ઇન્દ્રની સમાન સુંદર ( કુબેર ) દેવ, આવી રીતે સ`બ'ધ આંધનાર જગતમાં હાસ્યને પાત્ર બને છે. આપને કૂત બનાવી મારી પાસે માકલ્યા તે પણ ઉચિત નથી.
૧.
દેવતાની વાણીથી, ચિત્રપટની એકતાથી,‘બીજાના દૂત અનીને આવશે ’ એવી ચન્દ્રાતપની વાણીથી મે નિશ્ચય કર્યો છે કે આપ મારા હૃદયવલ્લભ સ્વામિ છે. મને લાગે છે કે શ્રી કુબેરે સારૂ કર્યુ છે કે આપને મારી પાસે ક્રૂત બનાવીને મેાકલાવેલા છે. જો આપ અહીં ન આવ્યા હાત તે સ્વચવરમાં ઓળખી પણ શકત નહિ, વસુદેવે કહ્યુ કે તમે કુબેરની આજ્ઞાનું ઉલ્લ’ધન કરશેા નહી, નહિતર તમને દમયતીની જેમ કઠિન સ‘કટાના સામના કરવા પડશે. કનકવતીએ ફરીથી વસુદેવને કહ્યું' કે શ્રી કુબેરનું નામ સાંભળતા મારા ચિત્તને આન'દ થાય છે. પૂર્વ ભવના ભત્ત્તર હતા, પરંતુ સુધા દેવ ઔદારિક શરીરની ગ'ધને કાઈપણ વખત સહન નથી
કારણુ કે તે મારા
હું ભાજન કરનારા
Page #25
--------------------------------------------------------------------------
________________
- ૧૪
કરી શકતા, એવી તીર્થકર ભગવાનની વાણી યુગાન્તમાં પણ મિથ્યા નથી થઈ શકતી, માટે આપ જ મારા પતિ છે. શ્રી કુબેર તો પ્રતિમા સ્થિત દેવ રહેશે, અને આપ મારા તરફથી પણ ઉત્તર દિશાપતિ શ્રીકુબેરને એટલું કહેજે કે દૂત તે એજ પ્રશંસનીય હોય છે કે જે બંનેના ચિત્તને પરસ્પર જોડી આપે, ત્યારબાદ વસુદેવે કનકાવતી પાસેથી નીકળીને કુબેરની પાસે આવી બનેલે વૃતાંત કહેવા માંડ્યો, ત્યાં કુબેરે કહ્યું કે કહેવાની કાંઈ જરૂર નથી. મેં અવધિજ્ઞાનથી સમસ્ત વૃત્તાંત જાણી લીધું છે. તારી સ્તુતિ હું શું કરું !
ત્રણે લોકમાં તારા સમાન નિર્વિકાર કઈ જ નથી. સામાનિક દેવેની સભામાં વસુદેવના ગુણોનું વર્ણન કરતાં કુબેરે ભેટના રૂપમાં સુરપતિ પ્રિય નામના બે દેવળ્યવસ્ત્ર, દિવ્ય વિલેપન, દિવ્ય સુગન્ધિત પુષ્પમાલા, સૂર્યની સમાન તેજસ્વી શિરે રત્ન, ચન્દ્રકાન્ત મણિમય બે કુંડલ, ચદ્રપ્રભહાર, પ્રભાપૂર્ણ છે કેયુર, વિમલ નક્ષત્રમાલા, દિવ્ય અર્ધશારદા, સુંદર બે કટક, અને બે મેખલાઓ આપી. તે આભૂષણોને પહેરવાથી વસુદેવ, શ્રીકુબેરની સમાન દેખાવા લાગ્યા, સ્વામિ તે એવા હોવા જોઈએ કે જે પિતાના નોકરને પણ પિતાની સમાન બનાવી શકે, શ્રી કુબેરે કરેલા સત્કારથી વિદ્યાધરે હર્ષોલ્લાસ અનુભવવા લાગ્યા, તે વારે શ્રી હરિશ્ચદ્ર ત્યાં આવી શ્રી કુબેરને પ્રણામ કરી વિનંતિ કરી કે આજે હું ભારત વર્ષને ઉત્કૃષ્ટ માનું
Page #26
--------------------------------------------------------------------------
________________
છું કે જ્યાં સ્વયંવર દર્શન માટે આપ સ્વયં પધાર્યા છે.
ત્યારબાદ રાજાએ ઘણા દ્રવ્યનો વ્યય કરીને મેટા સમારંભ સહિત અદ્ભુત સ્વયંવરની રચના કરી. શ્રી હરિશ્ચંદ્ર રાજાના હર્ષપૂર્વકના આમંત્રણથી પધારેલા રાજાએ તથા વિદ્યારે પિતા પોતાના નિર્દિષ્ટાસન ઉપર બિરાજમાન થયા. ત્યારબાદ દેવતાઓ જેઓને ચામર વિંઝી રહ્યા છે, સફેદ વસ્ત્રોથી વિભૂષિત, હંસવાહનારૂઢ, અપ્સરાઓના ગીતેને સાંભળવામાં સાવધાન, સેવકોથી સ્તુતિ કરાતા, શ્રીકુબેરદેવ સ્વયંવર મંડપને જોવા માટે દ્વાર ઉપર શુભતા વિશાળ તેરણ પાસે આવીને ઉભા.
તે વખતે રાજા હરિશ્ચંદ્ર દ્વાર પાસે જઈને સ્વાગત કરી, પિતાની કન્યાને ધન્ય માનવા લાગ્યા, અને શ્રી કુબેરને ઉચ્ચાસન પર બેસાડ્યા, દિવ્યાલંકાથી વિભૂષિત શ્રી વસુદેવ પણ યુવરાજની જેમ શ્રી કુબેરની પાસે આવીને બેઠા. શ્રી કુબેરે પોતાની નામાંકિત સુવર્ણમય અંગુઠી વસુદેવના હાથમાં આપી. અંગુઠીને પહેરતાંની સાથે જ અંગુઠીના પ્રભાવથી વસુદેવ પણ શ્રી કુબેર સમાન બની ગયા, શ્રી કુબેરે કનકવતીને ભ્રમમાં નાખવા માટે વસુદેવની સાથે કપટ વિદ્યા ખેલી, હાય? સંસારમાં લેકે પિતાને સ્વાર્થ પ્રાપ્ત કરવા માટે કપટ વિદ્યા ખેલીને બીજાને ભ્રમમાં નાખતા જરા પણ અચકાતા નથી, ખરેખર ! રાજાઓ પણ દેવતાની ગતિને અને બુદ્ધિને સમજી શકતા નથી, કુબેરના રૂપમાં વસુદેવને જોઈ સર્વ રાજાએ તથા વિદ્યારે
Page #27
--------------------------------------------------------------------------
________________
આશ્ચર્ય ચકિત બનીને એક સાથે બોલી ઉઠયા, “અહે! કનકવતી જ ભાગ્યવતી અને અતિ શ્રેષ્ઠ કનકવતી છે. જેના સ્વયંવરમાં બે શરીરવાળા શ્રી કુબેર પણ આવ્યા છે
તે જ વખતે પિતાના અંગોમાં સમાયેલા અદ્વિતીય સૌંદર્યવંત, વરમાલાને હાથમાં ગ્રહણ કરીને કનકાવતી સભામાં આવી. અમૃતસમાન કાદમ્બિનીની જેમ તેણીને દેખતાની સાથે મયૂરની સમાન ઉત્સુક રાજાએ, અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા, જેવી રીતે ચન્દ્રલેખા પુપિની જેમ પિતાની દષ્ટિ ચંદ્રની તરફ રાખે છે. તેવી રીતે કનકવતી પણ પિતાની દષ્ટિથી રાજાઓને નીરખવા લાગી, પરંતુ સભામાં વસુદેવને નહીં જોવાથી કનકાવતી સંધ્યા સમયની કમલિનીની જેમ પ્લાન બની ગઈ. ખિન્ના ચિત્તવાળી કનકવતી સખીઓના હાથનું અવલંબન લઈને કોઈ પણ રીતે પાંચાલીની જેમ જ આકુળ વ્યાકુળ બની રહી હતી. રાજાએ પણ પિતાના ભાગ્યને દેષ આપવા લાગ્યા, સખીઓએ કહ્યું કે હે કનકવતી ! તું શું ચિન્તા કરે છે ?
સમય પસાર થઈ દહ્યો છે. તારી જે ઈચ્છા હોય તેમને તું વરમાળા આરોપણ કર ! કનકવતીએ સખીઓને કહ્યું કે હે સખિ! મારું ભાગ્ય બગડેલું છે કે જેનાથી મારી પસંદગીના પતિ નથી દેખાતા, ત્યારે હું કોને વરમાળા આરે પણ કરૂં! જેવા તેવા પતિની પસંદગી કરવી તેના કરતાં તે અગ્નિસ્નાન કરવું વધારે સારું છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭
આજે મારા હૃદયને ધિક્કાર છે કે તે વહાલાની વિમાસણમાં ફાટી પડતું નથી. તે વારે સખિઓએ કહ્યું કે હે રાજપુત્રી ! તું સંતાપ કરીશ નહિ, બરાબર તપાસ કરવાથી તને મલી આવશે. આ મંડપમાં તારા પ્રિયતમનો પ્રવેશ થયેલ છે તે નિશ્ચિતવાત છે. કારણ કે મેં તેમને જોયા હતા. તેઓ કદાચ ઔષધી અથવા વિદ્યાના બલથી છુપાયા. હશે. અથવા શ્રી કુબેરદેવે પિતાના પ્રભાવથી છુપાવ્યા હશે. કારણ કે દેવતાઓ હંમેશાં કૌતુક પ્રિય હોય છે. કનકવતીએ ધૈર્યશીલ બનીને ફરીથી સ્વયંવરમંડપમાં પોતાના પ્રિયપાત્રને શોધવા લાગી. બે કુબેરને જોઈ મનમાં વિચાર કરવા લાગી કે લેકે માં અને કેત્તર પુરૂષના મુખથી સાંભળવામાં આવેલું છે કે જગતમાં એકજ કુબેર હોય છે.
જ્યારે અહીંયાં બે કુબેર કેમ દેખાય છે. મને લાગે છે. કે કુબેરે પિતાની વિદ્યાના પ્રભાવથી મારા પ્રિયતમને, રૂપમાં પિતાની સમાન બનાવી લીધા છે. માટે હું કુબેરની પ્રાર્થના કરૂં.
આ પ્રમાણે વિચારીને કનકવતી કુબેરની પાસે જઈને રેતી રેતી કહેવા લાગી હે દેવ! હું આપની પૂર્વભવની પત્ની છું પણ અત્યારે જે આપ વિચારી રહ્યા છે તે બરાબર નથી. કેમકે આપના જેવા દેવ, તિછ લેકની સ્ત્રી સાથે રાગવાળા બની તેની સાથે લગ્ન કરી શકતા નથી માટે આપ આપની વિચિત્ર વિચારણાને છેડી મારા પ્રિયતમને પ્રત્યક્ષ બતાવે, જમવાના સમયે હાશ, શબ્દ
Page #29
--------------------------------------------------------------------------
________________
કઈને પ્રિય હોતું નથી. તેમ આપે મને નિરાશ કરવી જોઈએ નહીં. તેવારે શ્રી કુબેરે હસીને વસુદેવને “કુબેર કાન્તા નામની વિંટીને હાથમાંથી કાઢી નાખવાનું કહ્યું. હાથમાંથી વીંટી કાઢતાની સાથે સમુદ્ર વિજયના પૂત્ર વસુદેવ પિતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા, સ્વયંવર મંડપમાં ભેગા થયેલા સર્વજનો આનંદિત બન્યા.
વસુદેવને પોતાના સ્વરૂપમાં જોઈને ચદ્રમાને જોઈ હિણી આનંદિત બને તેમ કનકવતી પણ અત્યંત ખુશ થઈ, કનકવતી રે માંચને અનુભવતી પ્રસન્ન ચિત્ત ભમરાના મધુર ગુંજને દ્વારા જેના ગુણાની સ્તુતિ થાય છે તેવી માળાને વસુદેવના કંઠમાં આરોપણ કરી. કુબેરે પિતાની આજ્ઞાથી દિવ્યવાજીના વનિથી સ્વયંવર મંડપને ગજાવી મૂક્ય. અપ્સરાઓએ ગીત અને નૃત્યથી દેવકને પણ શરમાવી દીધે, રત્નાદિકને વરસાદ થયે. આ પ્રમાણે વસુદેવની સાથે કનકવતીના લગ્ન થયા, ત્યાર બાદ વસુ. દેવે શ્રી કુબેરને નમસ્કાર કરીને સ્વયંવર મંડપમાં આવે વાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રી કુબેરે કહ્યું કે
તે જ બુદ્વીપના ભરત ખંડમાં અષ્ટાપદ પર્વતની પાસે સંગરપુર નામે નગર છે. ત્યાં મમણ નામે એક રાજા છે. તેને વિરમતી નામે રાણી હતી. તે પાપસમૃદ્ધિને વધારે માનતે હતે. રાજાએ એક દિવસ સભામાં કહ્યું કે વિદ્વાન અને નિતિકારોએ “શિકાર ન કરવાને જે વિચાર,
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ, અથવા મંતવ્ય, બતાવેલ છે તે સર્વથા ખાટે છે. કારણ કે શિકાર કરે છે તે રાજાને માટે આનંદને વિષય છે. એટલું જ નહીં પણ શરીરમાં સ્કુતિને આપવા વાળી એક પ્રકારની રમત છે. તેનાથી શરીરમાં રહેલે મેદ જતો રહે છે. પેટ નાનું અને શરીર સુડોળ બને છે, એક સમયે પિતાની પ્રાણ પ્રિયાની સાથે પિતાના નગરમાંથી શિકાર માટે નિકળતાં એક સાથેની સાથે આવતાં મુનિને જોયાં, મુનિનાં શુકન દરેક શાસ્ત્રોમાં સર્વ શ્રેષ્ઠ માનવામાં આવેલા છે. છતાં પણ રાજાએ મુનિના શુકનને અપશુકન માન્યા, પિતે મુનિને હાથ પકડી, સાર્થથી વિખૂટા પાડી, રાજમહાલયમાં લઈ આવ્યાં, મુનિને ખૂબ જ ત્રાસ આપી હેરાન કર્યા, ચાર પ્રહર સુધી મુનિને ઘણા પ્રકારની પીડાએ અને ઉપસર્ગો કર્યા.
ત્યાર બાદ રાજાએ મુનિને પૂછ્યું. તમે ક્યાંથી આવે છે? અને કયાં જાઓ છે ! ક્ષમાનિધિ મહામુનિશ્વરે કહ્યું કે હિતકપુરથી સાર્થની સાથે આવું છું અને શ્રી અષ્ટાપદજી તીર્થ ઉપર રહેલા શ્રી જિનબિંબોની યાત્રાએ જાઉ છું. આપે મને ધર્મસાર્થથી છૂટો પાડશે જેનાથી મારી ભાગ્ય હીનતાએ મને અહંત્તીર્થયાત્રા વિધનની પ્રાપ્તિ થઈ. મુનિના મદમાદિ ગુણે રૂપ અમૃતથી રાજારાણીને ક્રોધાગ્નિ શાંત થયા અને કરૂણા રૂપવેલી તેઓના હૃદયમાં ઉત્પન્ન થઈ સભાવના રૂપ પાંદડાવાળી સમ્યગુ દષ્ટિરૂપ મંજરીવાળી તે કરૂણારસરૂપ વેલીને દયામય ધર્મોપદેશથી
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
મુનિશ્વરે ફળવતી બનાવી. ભાવથી દાન, શીલ, તપનું આચરણ કરવાથી ચારેગતિમાં સર્વ શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ થાય છે. સાધુની પાસેથી ધર્મનું રહસ્ય જાણવાની ઈચ્છાવાળા રાજારાણીએ મહામુનિને સત્કાર કર્યો, જેનાથી રાજાવાણુના હૈયામાં રહેલે પાપરૂપી દુશ્મન છૂટ.
રાજારાણીએ મુનિની ક્ષમા માગી, રાજારાણીએ મુનિશ્વર પાસેથી દુર્લભરત્નની સમાન સમ્યકત્વની પ્રાપ્તિ કરી, શ્રાવક ધર્મમાં લીન બન્યા, તે બંનેએ અતિચાર રૂપ ચેરથી પિતાના આત્માને બચાવ્ય, નિર્લોભ દશાને પ્રાપ્ત કરી ચુકેલા મુનિશ્વરે શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રાએ જવા માટે પ્રયાણ કર્યું. શાસનદેવીએ તીર્થદર્શનથી ધર્મ રસમાં સ્થિરતા પ્રાપ્ત થાય તે માટે વિરમતીને અષ્ટાપદ તીર્થ ઉપર લાવીને મૂકી; ત્યાં દેવેથી પૂજાયેલા ચાવીસ તીર્થકરોના દર્શન કર્યા.
ઈન્દ્રિઓને કાબુમાં લાવી, આત્મિક સુખની પ્રાપ્તિ માટે મનને સ્થિર બનાવી મુકિત સુખને પ્રાપ્ત કરવાની
ગ્યતા વીરમતીએ ગિનીની સ્થિતિ પ્રાપ્ત કરી, પરમાત્માના દર્શન કરી નમસ્કાર, કરી, દિવ્ય સ્વરૂપવાળી વીરમતી પિતાના નગરમાં આવી. વીસ જિનેશ્વરની આરાધના આયંબિલના તપ પૂર્વક શરૂ કરી, અન્ધકારને દૂર કરવાવાળા સૂર્યની જેમ દેદીપ્યમાન રત્નમય ચાવીસ સુવર્ણ તિલકે કરાવ્યાં. રાણી વિરમતી સપરિવાર અષ્ટાપદતીર્થની યાત્રાએ આવી સ્નાત્ર મહોત્સવ કર્યો.
Page #32
--------------------------------------------------------------------------
________________
ચાવીસ જિનબિંબેના ભાલપ્રદેશમાં તિલકે લગાવી ચારણ શ્રમણાદિ મુનિવર્યોને વિધિ સહિત દાન આપી પોતે કરેલા તપનું ઉદ્યાપન કરી આનંદને અનુભવવા લાગી, આયુષ્ય પૂર્ણ થયે તેજ રાજારાણું સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં દંપતિ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને રાજાને જીવ બહલી દેશના પતનપુર નામના નગરમાં ધમિલાસ નામના આભિરની રેણુકા નામની ધર્મપત્નિની કુક્ષીને વિષે પૂત્રપણે ઉત્પન્ન થયે, તેનું નામ “ધન્ય, પાડયું. દેવલોકમાંથી વસુમતીને જીવ ઍવીને તેની પ્રિય પત્નિ તરીકે ધસરી નામે ઉત્પન્ન થયે, ધન્ય પૈસાની પ્રાપ્તિ માટે સેંસેને ચરાવતું હતું. કારણ કે પશુપાલન કરવું તે ભરવાડની આજીવિકાનું મૂખ્ય સાધન છે.
એક વખતે તડિદંડ રૂપ, સ્વર્ગના દંડથી પણ મને હર, સૂર્યના પ્રચંડ તાપને દૂર કરનાર, મેઘાડંબરને મસ્તકે ધારણ કરનાર, ગજેનાએથી બીજાઓને ગભરાવનાર, રાજહ સેને પ્રવાસિત કરનાર, લેકનાં અંતરમાં આનંદને સાગર ઉછાળનાર, પવના શિખરે ઉપર પિતાના પગને ધારણ કરનાર વર્ષા ઋતુને આરંભ થયે, તે વખતે રાત્રીના સમયે ભેસેને ચરાવવા માટે જગલમાં “ધન્ય, ભરવાડ માથા ઉપર છત્ર એાઢીને ગયે, ત્યાં તેણે વરસાદના દુઃખને સહન કરનાર અને વૃક્ષની જેમ સ્થિર એક મહામુનિશ્વરને જોયા, મુનિને વરસાદમાં હેરાન થતા જોઈને દયાળુ હૃદયવાળા “ધન્ય, મુનિના મસ્તક ઉપર છત્ર ધર્યું. છત્રના
Page #33
--------------------------------------------------------------------------
________________
આધારથી વરસાદના દુઃખથી મુનિશ્વર મુકત થયા, “ધન્યનું હૃદય ભાવ છત્રથી ઢંકાઈને પાપવૃષ્ટિ રૂપ દુઃખથી મુકત બન્યું. | મેઘવૃષ્ટિથી અને મહામુનિ ધ્યાન દ્રષ્ટિથી મુકત થયા નહેતા, વળી છત્ર સૃષ્ટિથી “ધન્ય, પણ સેવા કરતા અટકે નહીં. સાત સાત દિવસ સુધી અનરાધાર વરસીને વરસાદ થાક. પૂર્વ દિશામાં આછા આછા કીરણથી. સૂર્ય પિતાની સ્વારી લઈને આવી રહ્યો હતે, વરસાદના થાકવાથી અને સૂર્યના આગમનથી ભૂમંડળના માનવીઓ હર્ષોન્મત્ત બન્યા હતા. મહામુનિ પણ વરસાદના અટકવાથી ધ્યાન મુકત બન્યા.
ધ્યાનમુક્ત થયેલા મહામુનિના ચરણમાં “ધન્ય, ભરવાડે નમસ્કાર કર્યો. અને પૂછ્યું કે હે મહામુનિ ! આપ ક્યાંથી આવે છે? અને ક્યાં જવાની ભાવના રાખે છે ? ત્યારે મુનિએ કહ્યું કે હું ગુરૂમહારાજની પાસે લંકા જવા નીકળે છું, પરંતુ વર્ષાને કારણે હવે જઈ શકાય તેમ નથી. માટે હું અહિંયા સ્થિર થયે છું. વરસાદના કારણથી સાધુઓ ગમનાગમન કરી શક્તા નથી કારણ કે તેમાં શાસ્ત્રને નિષેધ છે. માટે જ્યાં સુધી વરસાદ અટકે નહી. ત્યાં સુધી અહીયાં જ સ્થિર ધ્યાનસ્થ રહેવાને મેં નિશ્ચય કર્યો હતે.
આજે તારે અને મારો અભિગ્રહ પૂર્ણ થયે છે. માટે હે વત્સ! હું પણ કેઈક ગામમાં જાઉં છું ત્યારે
Page #34
--------------------------------------------------------------------------
________________
૬ ૨૩
''
‘ ધન્ય, ભરવાડે કહ્યું કે રસ્તા કાદવથી ભરપૂર છે. માટે આપ આ ભેસ ઉપર બેસીને મારી સાથે ચાલા, મુનિશ્વરે કહ્યુ કે હે મહાભાશાળી ! સાધુ કરૂણાળુ હાય છે. એટલે હિંસાની વ્હેનપણી સમાન કોઈપણ જીવને પીડા ઉત્પન્ન ન થાય તેવી પ્રવૃત્તિ સાધુઓને કરવાની હોય છે. સાધુએ તા કાયમ માટે પગથી જ વિહાર કરવાવાળા હોય છે. મુનિના કહેવાથી · ધન્ય, પેાતાની ભેંસા સહિત પાદવિહાર કરતા મુનિશ્વરની સાથે પેાતાના ગામમાં આત્મ્યા.
ભરવાડે મહર્ષિને પ્રણામ કરીને કહ્યું કે હે પૂજ્ય હું ભેંસને દોહીને જલ્દી આવું છું. આપ અત્રે જરા સ્થિરતા કા, મહર્ષિ શુદ્ધ ભૂમિ ઉપર બેઠા, ઘેાડીવારમાં ધન્ય, આભિર દુધને ઘડા ભરીને ઘેરથી આવ્યા, અને મહામુનિને પારણું કરાવ્યુ. મુનિશ્વર વર્ષાકાળ સુધી તેજ ગામમાં રહ્યા.
ત્યારબાદ ગુરૂદનની ઉત્કૃષ્ટ ભાવનાથી તેઓ વિહાર કરીને લંકા નગરીમાં ગયા, ધન્ય અને ધૂસરી બન્ને આહીર પતિ-પત્નીએ મુનિશ્વર પાસેથી શુદ્ધ સમ્યકત્વ અને શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં, ઘણા સમયખાદ સુગુરૂના સચેગ મળ્યા, ખાર વ્રતને ગ્રહણ કર્યા, સાત વર્ષ સુધી વ્રતનુ` પાલન કરી, સમાધિપૂર્વક મૃત્યુ પામી, પિયુષમ'ગલ નામના સુપાત્ર દાનના પ્રભાવે કરીને હિમવ'તગિરિ ઉપર યુગલિઆ તરીકે અન્ને ઉત્પન્ન થયા, ત્યાંથી શુભ પરિ
Page #35
--------------------------------------------------------------------------
________________
ણામે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં ફિર ડિડીર નામે સુરત્તમ બન્યા.
નળદમયંતી ચરિત્ર આ ભરતક્ષેત્રમાં સર્વ દેશમાં શ્રેષ્ઠ મનહર કેશલ નામે એક દેશ છે. તેને આભૂષણરૂપ સૂવર્ણરત્ન મહેલેથી અત્યંત મહર લમીથી પરિપૂર્ણ કેશલા નામે એક નગરી છે ત્યાં ઈશ્વાકુવંશીય પિતાના પરાક્રમથી પરરાજ્યના રાજાઓને જીતનાર, વિરિઓનો નિષેધ કરનાર નિષધ નામે રાજા હતો.
જગતમાં અપૂર્વ પ્રકારના દાનને આપવાવાળે હેવાથી નવીન ” રાજકુંજર તરીકે પ્રસિદ્ધ થયે, તેને અપૂર્વ શીલા રૂપ ઘોડાની લગામ સમાન” સુન્દરા, નામે ધર્મ પત્ની હતી. ફિરડિડીર દેવ લેકથી આવીને તે બંનેના પ્રિયપૂત્ર “નલ, નામથી ઉત્પન્ન થયે,” સુન્દરા, ને એક બીજા પૂત્ર રત્નની પણ પ્રાપ્તિ થઈ તેનું નામ “કુબેર રાખવામાં આવ્યું. આ બાજુ વિદર્ભ દેશમાં સરસ્વતિ નિવાસસ્થાનરૂપ “વરધા નદીના કિનારાના આભૂષણ રૂપ કુંડનપુર નામનું નગર છે. તે નગરમાં અપ્રતિરથ ન નિવારી શકાય તેવાં શ્રી ભીમરથ, નામે રાજા હતા, તેને પુપદન્તી નામે પત્ની હતી. જેની ગતિ લીલાથી વિજિત બનીને દંતિન્દ્રએ ઈન્દ્રનું શરણ ગ્રહણ કર્યું હતું.
રાજા અનેક પ્રકારના ભોગે પગ ભેગવતો હતો, એક દિવસ શુભ સમયે સિર ડિંડીરા દેવીને જીવ દેવ
Page #36
--------------------------------------------------------------------------
________________
લેકમાંથી ચ્યવને છીપમાં મોતીની જેશ પુષ્પદનીની પવિત્ર કુક્ષિમાં ઉત્પન્ન થયે. રાતના છેલલા પ્રહરમાં રાણી સ્વપ્ન દેખીને જાગી ઉઠી, સ્વપ્નને વૃતાંત રાજાને કહેવા લાગી. હે દેવ ! શરીરધારી અિરાવત હાથીની સમાન એક સફેદ હાથી અગ્નિથી ભયભીત થયેલા આપણું મહેલમાં પ્રવેશ કરતો મેં સ્વપ્નમાં જે ત્યારે રાજાએ કહ્યું કે હે દેવી કઈ દેવ સ્વર્ગથી ચ્યવને પુણ્ય સંપત્તિના રોગે તારી કુક્ષિને વિષે આવેલા છે, રાજા રાણે આ પ્રમાણે વાતચિત કરી રહ્યા છે.
એટલામાં દેવદન્તિની સમાન સ્વપ્નમાં જોયેલા સફેદ હાથીના જેમજ હાથીએ નગરજનેની સાથે રાજ મહાલયમાં પ્રવેશ કર્યો, હર્ષોલ્લાસ પામેલા રાજારાણી રાજમહાલયના પ્રાંગણમાં આવ્યા, હાથીએ સૂઢ વડે રાજારાણુને પિતાની પીઠ પર બેસાડયા. હાથી ઉપર બેઠેલા રાજારાણ સહિત હાથી નગરમાં પરિભ્રમણ કરી રાજમહાલયમાં આવ્યા. હાથી ઉપર બેઠેલા રાજારાણી ઈન્દ્ર ઈન્દ્રાણીથી અધિક શોભવા લાગ્યા, કૈલાસપતિ શંકર અને પાર્વતિ પણ શ્યામ જણાતા હતા, નગરજનોએ પુષ્પમાલાથી હસ્તીની પૂજા કરી, ત્યારબાદ રાજારાણ સહિત હાથી નગરમાં પરિભ્રમણ કરી રાજ મહાલયમાં આવ્યું, રાજારાણીને પિતાની પીઠ ઉપરથી સુખ પૂર્વક ઉતાર્યા, દેવતાએ હર્ષોલ્લાસથી પુષ્પવૃષ્ટિ કરી. રાજાએ પોતે સુગંધિત પદાર્થોથી અને પુપેથી તેની પૂજા કરી.
ગર્ભાવાસને સમય પૂર્ણ થયે રાણીએ પુત્રી રત્નને
Page #37
--------------------------------------------------------------------------
________________
. જન્મ આપે, માતાએ દવ મસ્ત હાથીને સ્વપ્નમાં જોયેલે હેવાથી પુત્રીનું નામ “દવદની” રાખ્યું. ધાવમાતાએથી લાલન પાલન કરાતી અને અન્તઃપુરની સ્ત્રીઓથી આલિંગન કરાતી દવદની મેટી થવા લાગી, સાક્ષાત્ લક્ષમી જેમજ ગૃહાંગણમાં કીડા કરતી દવદન્તીના પુણ્ય બળથી નવનિધિ રાજાની સેવક બનીને રહી હતી, અનુક્રમે કલાચાર્યની પાસે દવદન્તીને મૂકવામાં આવી.
થોડા જ વખતમાં તે અઢાર લીપીઓ તથા ચૌદ વિદ્યાઓ અને ચેસઠ કલાઓમાં નિષ્ણાત બની. સ્યાદ્વાદ દશને તેને કંઠમાં નિવાસ કર્યો, નવતત્વે તેની જીભ ઉપર પોતાનું આસન જમાવ્યું. અનુક્રમે કામરાજાના નિવાસને મ ટે નગર રૂ૫ લાવશ્યલક્ષમીની અધિષ્ઠાત્રી દેવીથી અધિક યૌવનને પ્રાપ્ત કર્યું.
તેના મૂખાવિંદનું લાવણ્ય કમલથી અધિક હતું, બ્રહ્મા તથા શંકરને છોડી દેવદતી પાસે પે તાના રંગના અભિમાનથી આવેલું કમલ પણ લજિજત બની કાદવમાં ચાલી ગયું. કારણકે શાસ્ત્રોમાં તપનું મહત્વ અદ્વિતીય બતાવેલું છે, દવદંતિનું સૌંદર્ય એટલું બધું અદ્ભુત હતું કે જેના ગાન ગાવા માટે કવિઓ પાસે કલ્પનાની કડીઓ નહોતી, માતાપિતા તેની લગ્નચિત અવસ્થા જોઈને તેના માટે યોગ્ય વરની તપાસ કરવા લાગ્યા, પરંતુ એગ્ય વર નહિ મલવાથી મંત્રીની સાથે વિચારણા કરી રાજાએ સ્વયંવરને વિચાર કર્યો.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૭
હા દ્વારા દરેક રાજાએને સ્વયંવરમાં પધારવા માટે આમ ત્રણ મેાકલાવ્યા, અદ્ભૂત, ધણી લક્ષ્મીને ખર્ચ કરી સર્વાંગી સુંદર સ્વયં`વર મડપખનાન્યે, સ્વયંવરમાં સાક્ષાત્ ઈન્દ્રોના વિમાને આવ્યા હોય એવી રીતે 'ચા ઉંચા માઁચ બનાવવામાં આવ્યા, મચમાં બેસાડેલી પુતળીએ સાક્ષાત્ દેવાંગના જેવી દેખાતી હતી, જેમ જેમ સ્વય‘વરના દિવસ નજીક આવતા ગયા તેમ તેમ રાજકુમારેાની નિદ્રાએ રીસામણાં લીધા. સ્વય’વરના દિવસે સવારના દિવ્ય વસ્ત્રો તથા અલ'કારોથી વિભૂષિત અની ખધા રાજાએ પેાતપોતાના મંચ ઉપર કલ્પદ્રુમાની માફ્ક બિરાજમાન થયા, કામદેવથી પેાતાના ધનુષની ' પછ, અપાયેલી હાય તેવી હાથમા વરમાળા લઈને ધ્રુવદન્તી સ્વય‘વર
(
મડપમાં આવી.
રાજાની આજ્ઞાથી દાસીએ રાજાએના ગુણુની સ્તુતિ કરવા લાગી. ધ્રુવદન્તીને જોઈ રાજાએ અનેક પ્રકારની કામચેષ્ટા કરવા લાગ્યા, કાઇ રાજા તેા ખીજા રાજાઓની હાર થાય તેા પેાતાની હારને બહુ મુલ્ય માની વક્ષ સ્થળ ઉપર હાથ રાખીને ખીજાને બતાવવા લાગ્યા, કેાઈ તાશિથિલ ચુડામણીને પેાતાના સ્થાનપર રાખવાના માટે પેાતાના મસ્તક ઉપર લીલા કમલને મધવા લાગ્યા, આવા પ્રકારની રાજાઓની ચેષ્ટા જોઈ નગર જના હસવા લાગ્યા, ઘણા એક રાજાએ કમલ હાથમાં રાખી દવદન્તીના લાવણ્યની તુલના કરવા લાગ્યા, ત્યારખાદ રાજાની આજ્ઞાથી અસ્ખલિત
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮ ગદ્યપદ્ય રચનામાં પ્રવિણ તેણીની પ્રતિહારિણીઓએ નામ લઈને રાજાઓનું વર્ણન કરવા માંડ્યું. હે રાજકુમારી! -અજિત શત્રુ રાજાના સુપ્રતિષ્ઠિત પુત્ર શિશુમાર પુરધીશ દધિપણે નામના રાજા છે.
તેને તું તારા પ્રાણવલ્લભ બનાવ, જેઓએ પિતાની કીર્તિપ્રભાને દિગન્ત પર્યન્ત સૂખપૂર્વક કરવાને માટે સેના વડે સમુદ્રને પણ સ્થળ બનાવી દીધું છે. - “આ ઇફવાકુવંશના ચન્દ્રરાજાના પુત્ર “શ્રી ચન્દ્રરાજા છે તેમને તું તારા પ્રિયતમ બનાવી આનંદને પ્રાપ્ત કર !
દેવી ! આ હિતેશ્વર બત્રીસ લાખ ગામના અધિકારી રાજા ચંદ્રશેખર તારા પ્રિયપાત્ર બને. હે દેવી ! તને જે ગંગાજલમાં નૌકાવિહાર કે જલક્રીડા કરવાની ઈચ્છા હોય તે ભેગવંશીય ચંપાપુરીને સુબાહુ રાજાની સાથે લગ્ન કર, હે અધિપતિવરે ! તું શંકાને છેડી તારા ગુણોને અનુરૂપ ગુણવાળા “શશલક્ષ્મણ, રાજાને તું તારા હૃદયેશ બનાવ, હે અરેચકિન્તિ સૂર્યવંશ ભૂષણ, કચ્છશ્વર, જહતુ પૂત્ર આ યજ્ઞદેવ તને કેમ રૂચતા નથી? આ ભરત કુત્પન માનવવર્ધન, કીર્તિવર્ધન, રાજા તારા ચિત્તને કેમ ખેંચતા નથી ?
જેએની કીર્તિરૂપી સ્ત્રી, દર્પણની જેમ શત્રુ સ્ત્રીના કપાળમાં પિતાની કીર્તિ પ્રભાને જુએ છે, તે આ પુપાયુધ પૂત્ર મૂકટેશ્વર તારી આંખમાં કેમ સમાતા નથી? જેઓની પ્રચંડ સેનાના બળથી રાજાઓ સર્ષની જેમ ભાગી ગયા
Page #40
--------------------------------------------------------------------------
________________
છે. તેવા શ્રીમાન કૌશલ દેશના રાજા “નિષધ, છે, તેમના પુત્ર પવનથી પણ સ્પર્ધા ન કરી શકાય તેવા “નલદેવ છે જેમને દેખી કામદેવને ઉત્પન્ન થવાની દહેશતથી શંકર કૈલાસ જતા રહ્યા છે. જેઓના બન્ને હાથ બીજાઓને ઈચ્છીત વસ્તુઓ આપી કૃતાર્થ થયેલા છે. અને કલ્પ. વૃક્ષોને નામશેષ બનાવ્યાં છે.
શત્રુઓના માટે દાવાનલ રૂપ જેઓની ભૂજાબલનું ગીત અહર્નિશ અપ્સરાઓથી ગવાય છે. એવા ગુણવાળા નલરાજા, તને પિતાને પ્રેમ સમર્પણ કરે છે. અન્યરાજાઓને છેડી દઈ પુણ્યના પાણીથી ભરપૂર સમુદ્ર સમાન. નલરાજાના ગળામાં તેણુએ વરમાળા આરોપણ કરી. જાણે સમુદ્રમાં સરિતા સમાઈ ગઈ. તે વારે તે “સુંદર કાર્ય કર્યું છે. તારે જય થાઓ. તારે ભર્તાર નલદેવ થાઓ. એ પ્રમાણે દેવતાઓ અને વિદ્યાધરેએ આકાશમાંથી ધ્વનિ કર્યો, તે વારે કૃષ્ણ રાજકુમાર “જાંગુલિક, ભયંકર સર્ષની જેમ ભયંકર તલવારને ખેંચતે. મોટી બુમો પાડતે, નળ. દેવની નિંદા કરવા લાગે.
નલરાજા ભીમરાજાની પુત્રી સાથે લગ્ન નજ કરી શકે. હું આવી અનુચિત વાત સહન કરી શકું તેમ નથી. કન્યાને કદાચ વિશ્વમ થાય તે બુદ્ધિમાન માણસોએ તેની. ઉપેક્ષા શા કરવી ? તમે બધા મને જાણતા નથી કે હું કૃષ્ણરાજ છું? નલરાજાએ હસીને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે તું નામ અને કર્મથી ખરેખર કૃષ્ણરાજ છે. હું તને
Page #41
--------------------------------------------------------------------------
________________
સારી રીતે ઓળખું છું, ભમરાજની પુત્રીએ તને વરમાળા આરોપી નહી એટલે તું પાગલની માફક બુમબરાડા પાડવા લાગે છે?
જ્યારે કૃષ્ણરાજ અને નલરાજાએ યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે દવદન્તિએ શાસન દેવતાને પ્રાર્થના કરી કે આ યુદ્ધમાં નલરાજાને જય થાઓ, અને મને પક્ષેની સેનાએાને સંહાર થતે બચી જાય. આ પ્રમાણે બેલીને દવદતીએ ત્રણવાર કૃષ્ણરાજની ઉપર શાંતિ જલને છાંટયું. જેના પ્રભાવથી શાસનદેવીએ કૃષ્ણરાજના કે પાગ્નિને શાંત કર્યો. કૃષ્ણરાજાના હાથમાંથી તલવાર પડી ગઈ
પિતાનું માથું નલદેવના ચરણમાં મૂકી પગ પકડીને બોલાવવા લાગ્યું કે હે નરેન્દ્ર શિરોમણિ! આપની સામે મેં જે કાંઈ અનુચિત કર્યું હોય અથવા કહ્યું હોય તે માટે આપ શ્રીમાન મારા ઉપર કૃપા કરીને મને ક્ષમા કરે. નલરાજાએ મધુર શબ્દથી કૃષ્ણ રાજનું સન્માન કર્યું.
દુશ્મનને પણ સત્કાર કરે એજ મહાન પુરૂષોનું લક્ષણ છે” પુત્રી અને જમાઈને મહામ્યથી પ્રસન્ન થયેલા ભીમરાજા પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યા, બીજા રાજાએનું સન્માન કરીને પોતપોતાના રાજ્યમાં જવાની વિદાય ગિરી આપી, ભીમરાજાએ પુત્રી દવદન્તિના લગ્ન નલરાજા સાથે કરી હાથી, ઘોડા, રત્ન વિગેરે ઘણી સામગ્રી કન્યા દાનમાં આપી.
ભીમરાજ તથા નૈષધરાજા બને જણાએ આવાસ
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૫
.
સ્થળમાં તથા અન્ય સ્થળમાં મેટા આડંબર સહિત મહેત્સવ પૂર્વક તે બને નવ પરિણીત યુગલના કંકણ દેરા છેડ્યા, પુત્ર તથા પુત્ર વધુને સાથે લઈ નિષધ રાજાએ કેશલાનગરી તરફ પ્રયાણ કર્યું ત્યારે ભીમરાજાએ પિતાની પુત્રીને કહ્યું કે હે વત્સ ! દેવેને પણ દુર્લભ એવા તારા પતિને પડછાયો બનીને હમેશાં રહે છે. આમાં અને વહાવતી પુષ્પ દક્તિએ પિતાની પુત્રીને કહ્યું કે તારા પતિની સહચારિણી બની સેવા કરજે તથા શિયલવતને ખાંડાની ધાર સમજીને પાલન કરજે.
' આ પ્રમાણે માતા પિતાની શિખામણને ધારણ કરતી દવદન્તિ પતિગૃહે જવા માટે પતિની સાથે આગળ વધવા લાગી, માતા પિતા અભિની આંખે પાછા ફર્યા, તે વારે નળરાજાએ સાસુસસરાને પ્રણામ કર્યા, પિતાની પ્રિયા સહિત નલરાજાએ રથમાં બેસીને પિતાસહિત પોતાના નગર તરફ પ્રયાણ કર્યું.
ચતુરંગ સેના સહિત પિતાની નગરી તરફ આગળ વધતા નિષધ રાજને જેઈ સૂર્ય પણ દુઃખી બનીને અસ્તાચલે પહોંચે. સૈિન્યના પ્રયાણથી ધૂળની આંધી મેટા પ્રમાણમાં ખુબજ ચઢી તેથી માર્ગમાં કાંઈજ દેખાતું નહોતું ખઘાર્ત (આગીઆ) ના પ્રકાશની જેમ દીવાઓના પ્રકાશથી પણ બરાબર દેખાતું નહોતું.
સિન્ય સહિત આગળ વધવાની મુશ્કેલી પડવા લાગી. તે વારે રથમાં સુતેલી દવદન્તીને નલ રાજાએ કહ્યું કે એક
Page #43
--------------------------------------------------------------------------
________________
३२
ક્ષણને માટે પ્રબુદ્ધ અની ખાર સૂર્યના પ્રકાશ સમાન તારા તિલકના પ્રભાવ દ્વારા અંધકારને દૂર કર, નલરાજાના કહેવાથી ધ્રુવદન્તિએ પેાતાના તિલક દ્વારા અંધકારના નાશ કર્યાં. લેકે સુખપૂર્વક ચાલવા લાગ્યા, અને તિલકને પેાતાનું જીવન માનવા લાગ્યા, તિલકના પ્રકાશથી આગળના માર્ગને જોતી દવદન્તી એકાએક ભયભીત અનીને જોવા લાગી તે ભમરાએના માટે સમૂડ કોલાહલ કરતા જોયા.
નલરાજાએ સારથિને કારણ પૂછ્યું ત્યારે સારથિએ ઘેાડાઓને ઝડપથી દોડાવ્યા, તે વારે ભ્રમરથી વીટળાચેલા એક મહા મુનિશ્વરને જોયા, ભ્રમરેાપસગ કારણે તાસતા જણાયુ· કે ઉન્મત્ત થયેલા હાથીના કપાળના મઢ મહામુનિના શરીરને ચાંટવાથી ભ્રમરો ત્યાં મહામુનિને ઉપદ્રવ કરી રહ્યા હતા. નિષધરાજ પણ પતે ત્યાં આવ્યા, અને જોતાની સાથે જ નિશ્ચિત મનથી વિચારતાં જણાયુ કે કાઈ હાથીએ પેાતાના કપાળની ખજવાળ દૂર કરવા માટે મહામુનિના શરીર સાથે કપાળ ઘસ્યું છે. અને તેમાંથી અરેલો મદ મહામુનિના શરીરને ચાંચે છે કે જેથી કરીને ભમરાઓના સમૂહ એકત્રિત થઈને મહામુનિને ઉપદ્રવ કરી રહ્યો છે. છતાં મુનિશ્વર સ્થિર છે તેથી આશ્ચયને અનુભવતા નિષધરાજા પેતાના પુત્રને કહેવા લાગ્યા કે આજે આનદના દિવસ છે કે અનાયાસે માર્ગમાં પાપના નાશ કરનારા જગમતી સમાન મહામુનિશ્વરના દર્શનને લાભ પ્રાપ્ત થયા.
Page #44
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સ્તુતિ કરીને સર્વ પરિવાર સહિત નિષેધ રાજાએ આગળ પ્રયાણ કર્યું. અનુક્રમે પિતાની નગરીની સમીપ આવી પહોંચ્યા, પિતાજીની આજ્ઞા લઈને પિતાની પત્ની દવદન્તીને લઈ નલરાજાએ અલંકારો વડે શરીરને શણગારી કામદેવને લજિજત કરનારા અદૂભુત રૂપને ધારણ કરી, હાથી ઉપર બેસીને નગરમાં પ્રવેશ કર્યો.
નગરજનેએ પુપિવડે, પુષ્પમાલાઓ દ્વારા, રત્નદ્વારા, વસ્ત્રો દ્વારા નવદંપતિની પૂજા કરી, તે વખતે કામદેવની રતિ, ઈન્દ્રની ઈન્દ્રાણી, શંકરની પાર્વતી અને ચંદ્રની
હિણીને પણ શરમાવે તેવું અદૂત લાવશ્ય દવદન્તીનું દેખાતું હતું. અનેક પ્રકારના શુકનેથી સુસજિજત મહેલમાં નલરાજાએ દવદન્તી સહિત પ્રવેશ કર્યો, ભક્તિથી કુલ દેવતાની પૂજા કરી, નિષધરાજાએ સામન્તાદિક પરિવારને એગ્ય ઉપહાર આપી વિદાયગિરિ આપી. નલરાજાએ રહેવા માટે અત્યંત સુંદર આવાસ (મહેલ) આવે.
નલ રાજાએ પોતાના આવાસમાં દવદન્તીની સાથે વિને દવૃત્તિથી ઘુત, વાઘ, ગીત, નૃત્ય, જલક્રીડા, ઉદ્યાનમાં પુષ્પથી બનાવેલા ગ્રિમવાસમાં, ચિત્રાદિ કૌતુકને નિર્મલ કરનારી ઘણા પ્રકારની વસ્તુઓથી, કાવ્ય, સમસ્યાપૂતિ તથા શાસ્ત્રાર્થ ચિન્તન વિગેરેમાં ઘણે કાળ વ્યતિત કર્યો. - એક દિવસ સભામાં નિષેધરાજાએ “નલ અને રાજ્ય કારભાર સંભાળવા માટે જણાવ્યું, તેવારે સર્વ સામત્તે અને સભાજનોએ નિષેધરાજાની ઈચ્છા અનુસાર પિતાની
Page #45
--------------------------------------------------------------------------
________________
સંમતિ દર્શાવી, નિષધરાજાએ શુભમુહૂર્ત “નલને રાજ્યાભિષેક કર્યો તથા કુબેરને યુવરાજના પદે સ્થાપિત કર્યા, બાદ અને પુત્રની રજા લઈને નિષધ રાજવીએ પ્રવજ્યા ગ્રહણ કરી, ત્યારથી ભૂમંડલ ઉપર નિષધ રાજર્ષિ તરીકે પ્રસિધ્ધ થયા, ઘાતિ તથા અઘાતિ કર્મનો ક્ષય કરી નૈષધ રાજર્ષિ મુક્તિએ ગયા.
અનેક રાજવીઓથી સેવાતા નલરાજા અધ ભરતક્ષેત્ર પર પોતાનું રાજ્ય ચલાવતા હતા, નલરાજાએ એક દિવસ મહામંત્રીને પૂછયું કે, હે મહામંત્રીશ્વર ! પિતાજીએ આપેલા રાજ્ય ઉપર હું રાજ્ય કરું છું કે, તેથી વધારે વિસ્તારવાળા રાજ્ય ઉપર મારો અધિકાર ચાલે છે?
મહા મંત્રીશ્વરે કહ્યું કે આપના પિતાજી અર્ધ ભરત ક્ષેત્રના બે તૃતિયાંશ ભાગ ઉપર રાજ્ય કરતા હતા. ત્યારે આપતો બસે જન ઓછા અર્ધ ભરત ક્ષેત્ર ઉપર રાજ્ય કરી છે. પરંતુ બસે જન ભૂમિને માલિક તક્ષશિલાને રાજવી “કદમ્બ, આપની આજ્ઞાને માનતા નથી, પૂર્વે આપણે તેની ઉપેક્ષા કરી હતી, પણ આ વખતે આપણે તેને આપણે આજ્ઞાંકિત બનાવવાના છીએ, તેની સાથે યુદ્ધ કરતાં પહેલાં આપણા “સામશિતલ” નામના દૂતને પ્રથમ ત્યાં એકલીએ, બળવાન રાજાઓની પણ આ પ્રકાનીજ રાજ્યનિતિ હોય છે. રાજાએ મન્ત્રીના વિચાર અનુસાર અનુચર સહિત દૂતને મેક.
“કદમ્બ, રાજવીની સભામાં જઈને “તે, પરિમિત
Page #46
--------------------------------------------------------------------------
________________
ભાષામાં કહ્યું અને આપ જે આજ્ઞાને સ્વીકાર નહિ કરે તે આપની ઉપર આક્રમણ કરવામાં આવશે, તે આક્રમણને રોકવું આપના માટે અતિ મુશ્કેલ છે. કારણકે મેટા પ્રમાણમાં આપની ઉપર આક્રમણ કરવામાં આવશે. દૂતના વચન સાંભળીને, “કદમ્બ રાજવી પિતાની વીરતાના ઘમંડમાં ત્રણે લેકમાં પિતાને વીર પુરૂષ તરીકે માનતે, બીજાઓને કાયર માની તુચ્છકાર હતું, દૂતની વાતને અસ્વીકાર કરવા પૂર્વક યુદ્ધનું આહ્વાન કરવા લાગ્યા.
દૂત ત્યાંથી પાછા આવી કદમ્બ રાજવીની વીરતાનું વર્ણન કરવા લાગે. યુદ્ધના આહવાનની પણ વાત કરી, દૂતની વાત સાંભળીને તરત જ નલરાજાએ, યુદ્ધની તૈયારી માટે મંત્રીને આદેશ આપે. રાજાની આજ્ઞા મલતાંની સાથે જ ચતુરંગ સેનાએ શસ્ત્રાસથી તૈયાર થઈને પ્રયાણ કર્યું. શિઘ્રતાથી પ્રયાણ કરતી સેનાએ તક્ષશિલાની સીમા ઉપર પડાવ નાખે, “કદમ્બ' રાજવીએ પણ તને ગયા બાદ સેના તૈયારીને હુકમ આપ્યો હતો, અને સેનાએ વચ્ચે તુમુલ યુદ્ધના મંડાણ થયા હતા.
“કદમ્બ રાજવીએ કંદ યુદ્ધને સંક્ત કર્યો, જેને નલરાજાએ સ્વીકાર કર્યો. બન્નેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું, અને ભરત ચક્રવર્તી જેવી રીતે બાહુબલિથી પરાજિત થયા તેવી રીતે નલરાજાથી કદમ્બ રાજવી પરાજિત થયે, કદમ્બ રાજવીએ યુદ્ધ ભૂમિ ઉપર સંસારથી વિરક્ત બનીને પ્રવજ્યા ગ્રહણ કરી. નલરાજાએ મધુર વચનેથી મુનીશ્વરની સ્તુતિ
Page #47
--------------------------------------------------------------------------
________________
કરી તક્ષશિલાના રાજ્ય ઉપર કદમ્બના પુત્ર જયશકિતને પિતાની વિજય શકિતના હર્ષ પૂર્વક બેસાડ. ' આ પ્રમાણે સમસ્ત અર્ધ ભરત ઉપર પિતાનો અધિકાર નલરાજાએ સ્થાપિત કર્યો, કુશલતા પૂર્વક પિતાની કોશલા નગરીમાં પ્રવેશ કર્યો. તમામ ખંડિઆ રાજાએ ભેગા થઈને નલરાજાનો અર્ધ ભારતના અધિપતિ તરીકે પટ્ટાભિષેક કર્યો, નલરાજા નિર્વિદનપણે રાજ્ય કરવા લાગ્યા, યુવરાજ કુબેર બહારથી શાંત, ગંભીર, આજ્ઞાંકિતને દેખાવ કરતો હતું, પણ અંદરથી કુટિલતા ભરેલી હતી, તેની ઈચ્છા પણ કપટટ્યુક્તિથી પણ નલરાજા પાસેથી રાજ્ય પડાવી લેવાની હતી. જ્યારે તેની પાસે રાજ્ય પ્રાપ્તિ માટે ઉપાય ન રહ્યું ત્યારે જુગારમાં નલરાજાને જીતવાનો વિચાર કર્યો.
એક દિવસે કુબેરે નલરાજાને જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું. નલરાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો, તે વખતે ચતુર મહામંત્રિએ નલરાજાને સમજાવ્યા અને કહ્યું કે ધર્મ, કલા, કુલ, શિલ, સત્ય, કૃતજ્ઞતા, દયા, કિયા, રાજ્ય વિભૂતિ, સદ્ગતિ, બુદ્ધિ, શરીર, નેહ,
કપ્રિયતા, આ બધા સદ્ગુણે જુગારથી નાશ થાય છે. માટે આપશ્રી જુગારનો ત્યાગ કરો. પરંતુ નલરાજાએ મસ્ત્રીના એક પણ શબ્દને સ્વીકાર કર્યો નહીં. - નલ તથા કુબેર બને જણ જુગારમાં આસકત બન્યા. ઘણા વખત સુધી બન્ને પક્ષ બરાબર (સમતલ) રહ્યા, કુબેરે કૂટનીતિથી નલરાજાના અન્તઃપૂર સહિત સમસ્ત રાજ્યને જીતી લીધું, કુબેરે નિર્દયતાથી નલરાજાને રાજ્યમાંથી ચાલી જવા માટે કહ્યું. મંત્રીઓએ કુબેરને ખૂબ જ
Page #48
--------------------------------------------------------------------------
________________
અયોગ્ય પગલું ભરતા અટકાવે, અને કહ્યું કે પતિની સાથે પ્રયાણ કરતી દવદન્તીને જેઈ આપે આપના હૃદયમાં વિચાર કરવો જોઈએ.
આપે રાજ્યને થોડેક ભાગ આપી રાજેશ્વરશ્રી “નલનું બહુમાન અને સત્કાર કરે જોઈએ, પરંતુ માયાવી કુબેરને મંત્રીઓની વિનંતીના શબ્દો અસર કરી શક્યા નહી ત્યારે મન્ત્રીઓએ કહ્યું કે વિશેષ નહી તો પણ આપે આપના મોટાભાઈને વિવેકની ખાતર પણ રથ આપવું જોઈએ, તે વારે કુબેરે એક રથ લઈ જવા માટે “નલરાજાને કહ્યું. પણ નલરાજાએ આવશ્યકતા નથી તેમ કહીને રથને અસ્વીકાર કર્યો, અને પ્રયાણ કર્યું. મંત્રીઓ પણ સાથે ચાલવા લાગ્યા, રડતા અવાજે મંત્રીઓએ નલરાજાને કહ્યું કે આપના પ્રત્યે અમારી નિશ્ચલ ભક્તિ છે.
વળી કુબેરને આપના પ્રત્યેની ભક્તિ બતાવવાને અમારા માટે અવસર છે. પરંતુ જુગારમાં રાજ્ય હારી ગયા તેમાં અમે પણ કુબેરને સ્વાધિન થયા છીએ, માટે અમે અહીંથી પાછા ફરીએ છીએ, પરંતુ આપની સાથે આપે કરેલા સુકૃત્ય તથા દવદન્તી આવે છે, દવદન્તી અત્યંત સુકોમળ છે, પ્રવાસ નહી કરી શકે માટે આપશ્રી એક રથને સ્વીકાર કરે, મંત્રીઓની વિનંતીથી નલરાજાએ રથને સ્વીકાર કર્યો, દવદન્તીને રથમાં બેસાડી, નાગરિકે તથા મંત્રીઓની વિદાયગિરિ લઈને રથને ઝડપી વેગે ચલાવી મૂક્યું.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
ખ
નલરાજાની વિદ્યાયગિરિથી નગરજનો ખુબ જ અને શાકાતુર બન્યા, દવદન્તીને એક જ વસ્ત્રમાં જોઈ ને નગરની સ્ત્રીએ રૂદન કરવા લાગી, ઘણી સ્ત્રીઓ એહેશ અનીને જમીન ઉપર ઢળી પડી, નલરાજાએ નગરના મધ્ય ભાગમાં પાંચસે હાથ ઉચા એક સ્થભ જોયા, કૌતુકને કરવાવાળા નલરાજાએ તે સ્થંભને ઉખાડીને ફેંકી દીધા, નારિકાએ તેમના અપૂર્વ મળને નિહાળી મનેામન નિશ્ચય કર્યા કે ‘ નલરાજાને 'દુ:ખ આપનાર કુબેર નથી પણ અશુભ કર્મોના વિપાકાય છે.
ઘણા વખત પહેલાં કુબેરની સાથે રમતી વખતે કેાઈ જ્ઞાનીએ કહ્યું હતુ કે ‘નલ ’અધ ભરતેશ ખનશે અને વળી નગરની મધ્યમાં રહેલા ઉંચા સ્થભને જે ચલાયમાન
કરશે તેજ અધ ભરતેશ ખનશે, માટે વાત નિશ્ચિત છે કૈ નલરાજા જ્યાંસુધી આ ભૂતલ ઉપર રહેલા છે ત્યાંસુધી બીજો કેાઈ અધ ભરતેશ નહીં ખની શકે માટે નલરાજા માટે કોઈપણ પ્રકારની ચિંતા કરવી તે નકામી છે. કાઈપણ સોગામાં કુબેરને જીતી નલરાજા પેાતાનું રાજ્ય પ્રાપ્ત કરશે.
આ પ્રમાણે નગરજના વાતા કરતા કરતા નલરાજાની સાથે નગરની બહાર આવ્યા, તે વારે નલરાજાએ નાગરિકાને સાંત્વન આપી પાછા વાળ્યા, દવદન્તીને કુબેરે કહ્યુ કે હૈ માતાજી ! આપ મારી ઉપર કૃપા કરીને નગરમાં પાછા પધારે.
Page #50
--------------------------------------------------------------------------
________________
તે વારે દવદન્તીએ કહ્યું કે હે કુબેર ! જ્યાં મારા આર્યપૂત્ર પિતાને પગ મૂકશે ત્યાં મારું ઘર હશે, ત્યાંનાં વૃક્ષે મારા માટે કલ્પવૃક્ષ હશે, આગળ ચાલતાં નલરાજાએ દવદન્તીને પૂછયું કે હે પ્રિયે ! આપણે કઈ તરફ પ્રયાણ કરીશું. ત્યારે તેણીએ કુંડિનપુર જવા માટે સંકેત કર્યો, અને બંને જણાએ તે તરફ પ્રયાણ કર્યું. આગળ ચાલતાં જગલના ભયંકર માગમાં ભિલે એ બન્ને જણ ઉપર આક્રમણ કર્યું. પણ દવદન્તીના સતીત્વના પ્રભાવથી તે ભિલે ભૂતની માફક ભાગી ગયા.
પરંતુ આગળ જતાં બીજા સ્વેચ્છાએ સારથિને મારી રથ પડાવી લીધે, બને જણ અત્યંત ચિંતાતુર બન્યા, પગે ચાલવા લાગ્યા, ડેક દૂર ગયા બાદ દવદન્તીને ખૂબ જ થાક લાગે, તે વખતે નલરાજાએ કહ્યું કે હે પ્રિયે? એક યોજન લાંબા જંગલમાં આપણે હજુ ફક્ત પાંચ
જન પ્રમાણ આવ્યા છીએ, માટે હિંમત રાખીને ચાલવામાં ઉઘમ રાખે, રાજા જ્યારે રાણને હિંમત આપે છે તે વખતે સૂર્ય પણ અસ્તાચલે પહોંચે.
કાળમીંઢ જેવી ભયંકર રાત્રીએ પિતાનું ભયાનક સ્વરૂપ જંગલમાં દેખાડવાની શરૂઆત કરી, જેમ જેમ કાજળ ઘેરી રજની પિતાની ભયંકરતા વધારતી ગઈ તેમ તેમ દવદન્તી વધારે ભયભીત બનવા લાગી. અને બોલી કે પશ્ચિમ ભાગમાંથી ગાયને અવાજ આવે છે. અવશ્ય ત્યાં કઈ હશે જ. માટે ત્યાં જઈએ અને રાત્રિ શાંતિથી પસાર
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
કરીએ, તે વારે નલરાજાએ કહ્યુ` કે હું પ્રિયે ! તે ગામ નથી પણ મિથ્યાર્દષ્ટિ તાપસેાના આશ્રમ છે. ત્યાં જવાથી તેમના સ’પથી આપણુ' સમ્યક્ત્વ નષ્ટ થશે. માટે તુ અહીંયાં જ સૂઈ રહે, હું જાગુ' છુ'. દવદન્તી સૂકા પાંદડાં ઉપર સૂઈ ગઈ. નલરાજા તેણીનુ પહેરગીર તરીકે રક્ષણ
કરવા લાગ્યા.
નવદન્તીના કાઈ અશુભ કમના વિપાકેાયથી નલ. રાજાના અંતરમાં તેણીના પ્રત્યેના સ્નેહ એછેા થવા લાગ્યા, નલરાજા મનમાં જ વિચારવા લાગ્યા કે દુ:ખના સમયમાં સ્વમાની માણસે મરવું વધારે સારૂ છે, પણુ સસરાના ઘરમાં આશ્રય લેવા તે લાંછનરૂપ છે. વળી દવદન્તીને મે' કુડિનપુર જવા માટે હા, કહી છે. તેણી જાગતાની સાથે જ કુડિનપુર જવા માટે આગ્રહ કરશે અને મારે તેની સાથે કુડનપુર જવું પડશે, માટે તેણીને સૂતેલી છેાડીને હું કોઈ જગ્યાએ ચાલ્યેા જાઉં, તેણી પેાતાના શિયલના પ્રભાવે કોઈપણ સારા સ્થાનમાં પહોંચી જશે.
આ પ્રમાણે વિચારીને નલરાજા હૃદયને કઠોર બનાવી નિર્દય ભાવથી તલવારને કાઢી ધ્રુવદન્તીના વસ્ત્રમાંથી અધુ વજ્ર ફાડી પોતે લીધું અને તેણીના અધ` વસ્ત્ર ઉપર પેાતાનાજ લેાહીથી પેાતાની મીના લખી.
હૈ પ્રિયે! તને મારી દુબુદ્ધિથી જ દુ:ખ સહન કરવું પડે છે. કારણકે હુ· રાજ્યભ્રષ્ટ હાવાથી ભીખારી કરતાં પણ ક"ગાળ હાલતમાં છું; મારી દુદ્ધિથી તને દુઃખ ન
Page #52
--------------------------------------------------------------------------
________________
પડે માટે સામે જે ઉંબરાનું ઝાડ દેખાય છે તેની દક્ષિણ દિશાએ કુંડિનપુરનો માર્ગ જાય છે અને જમણા હાથે કેશલા નગરીને રસ્તે જાય છે. તું ક્યાંય ન જતાં કુડિન પુર તરફ જ જજે, તું કેશલા નગરી જઈશ નહીં.
કારણ કે એકાકી સ્ત્રીએ માતાપિતા પાસે રહેવું તેજ શ્રેયકર્તા છે. હું હવે મારૂં મૂખ કેઈને પણ બતાવી શકું તેમ નથી. કેઈ વખતે પુણ્યદયે કરીને આપણું બને મેલાપ થશે, નલરાજાએ મનમાં ખૂબ જ પશ્ચાતાપ કર્યો, પિતાની જાતને ધિક્કાર ભાવનાથી લજિજત બનાવી, વનદેવતાઓને દવદનીની રક્ષા માટે પ્રાર્થના કરી, મનમાં વિચાર કર્યો કે અમારા બન્નેમાં કેટલે તફાવત છે, કે વિપત્તિની વખતે તેણીએ પિતાની ધીરતાની સાથે મને છેડે નહીં. અને હું અધીર બની ભરજંગલમાં તેને નિરાધાર દશામાં છોડી રહ્યો છું.
આ પ્રમાણે ચિન્તા કરતા નલરાજાએ રાત્રીના ત્રીજા પ્રહરના અંત ભાગમાં દવદન્તીને વનમાં એકલી મૂકી પ્રયાણ કર્યું. દવદન્તીએ રાત્રીના ચતુર્થ પ્રહરના અંત ભાગમાં પાંદડાં, ફળફૂલથી પરિપૂર્ણ આમ્રવૃક્ષ ઉપર બેસીને પિતાને ફળ ખાતી જઈ, ત્યાં કોઈ જંગલી હાથીએ વૃક્ષને મૂળમાંથી તેડી નાખ્યું. અને પિતે ઝાડ ઉપરથી પડી ગઈ આવા પ્રકારનું સ્વપ્ન જોઈ ભયભીત બનેલી દવદન્તી એકાએક નિદ્રા ભંગ કરીને જાગી ઉઠી. હે નાથ ! બોલતી
Page #53
--------------------------------------------------------------------------
________________
આમ તેમ જેવા લાગી, પણ નલરાજા નહી દેખાવાથી તેણે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડી.
પર્વતેમાંથી આવતા ઠંડા પવને સ્વજનની માફક શુદ્ધિમાં લાવી, અભાગણ એવી મને મારા પતિદેવ શા માટે છોડી જાય ! જરૂર તેમને રાત્રીના ભાગમાં કઈ જંગલી પ્રાણુ ઉઠાવી ગયું હશે? આ પ્રમાણે દવદન્તી વિચાર કરતી ગભરાયેલી અને વિખૂટી પડેલી હરણીની જેમ વૃક્ષને, પર્વતને, જગલના પ્રાણીઓને, વનદેવતાઓને તથા વનદેવીઓને એલંભા આપતી મારા પ્રાણેશને કેઈ બતાવે ! તે પ્રમાણે બેલતી તેણી જંગલમાં ભટકવા લાગી, પરંતુ કઈ જગ્યાએથી કેઈએ પણ જવાબ આપે નહિ.
હૈયાફાટ રૂદન કરતી દવદન્તીની નજર પિતાના અંગ ઉપર પડી. તેણીએ પ્રેમપૂર્વક તે અક્ષરે વાંચ્યા, વાંચીને મનમાં સંતેષ અનુભવ્ય, અને વિચારવા લાગી કે તેઓએ મને પિતાજીને ત્યાં જવાને અનુરોધ કર્યો છે. કારણકે મારું સુખ ત્યાં જ છે. તેમ માનીને દુખ ધીમે ધીમે ભૂલવા લાગી.
તેણી કુંડલપુર જવા માટે વિચાર કરતી હતી, એટલામાં એક સાથે ત્યાં આવી પહોંચે, મારા ભાગ્યના ઉદયે કરીને દુઃખના સમયે સાથે આવી પહોંચ્યો છે. તે તેની સાથે જ જગલ પસાર કરવાનું વિચારી સ્થિતિપ્રજ્ઞ બની સાર્થની સાથે જવા લાગી, તેટલામાં ઉદ્ભટ ચેરોએ આવી સાર્થને ઘેરી લીધ, સાર્થમાં રહેલા
Page #54
--------------------------------------------------------------------------
________________
૩
લેાકેા ભયભીત બનીને ‘બચાવે, ખચાવા'ની બૂમા પાડતા આમ તેમ ભાગવા લાગ્યા, તેવારે કુલદેવીની સમાન દવદન્તીએ ચારેને ચાલ્યા જવાનું કહ્યું, પણ ચારીએ તેના હુકમના અનાદર કર્યાં, તેણીએ માટેથી ત્રાડ નાખી. તે શબ્દો ચારાના કાને પડતાં જ તે ભાગવા લાગ્યા, સાથવાહ કુલદેવી માનીને તેણીની પૂજા, સ્તુતિ વિગેરે કરીને પેાતાના સ્થાનમાં તેણીને લઈ ગયા.
સાવાડે માતા કહીને નમસ્કાર કર્યાં, સમાચાર પૂછ્યા, ત્યારે તેણીએ પેાતાની તમામ હકીકત કહી સંભળાવી, સા વાહે પેાતાની ઉપકારી હતી તેથી તથા રાજરાણી છે એમ સમજીને ઘણા વિવેકપૂર્વક પેાતાની સાથે રાખી.
એકાએક ઘનઘાર વરસાદના આગમનથી, ત્યાંની જમીન કાદવમય બની ગઈ, શુદ્ધ ભૂમિમાં રહેવાની ઈચ્છાથી સાવાડુ તથા સાના માણસાને કહ્યા વિના તેણીએ આગળ પ્રયાણ કર્યું. તે વખતે તેણીએ તપને જ પેાતાનું આભૂષણ માનીને તપમાં લીન મની આગળ ચાલવા લાગી, ત્યાં યમરાજ સદેશ ભયંકર રાક્ષસને ોચા, તે રાક્ષસ તેણીની ઉપર કર દૃષ્ટિથી જોવા લાગ્યો, અને આક્રમણ કરવા તૈયાર થયા, કે તરત જ થૈ ને ધારણ કરી દવદન્તી ખેાલી કે તું પરનારી એવી મને સ્પર્શ કરીશ તા શ્રાપાગ્નિથી તને ખાળીને ખાખ કરી નાખીશ. તે વારે. રાક્ષસે કહ્યું કે હું ધૈયČશાલી વિભૂતિ ! હુ· તારા ધૈય'ની
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રશંસા કરું છું. તારા ઉપર પ્રસન્ન છું. તારું કોઈપણ કાર્ય કરવા માટે હું તૈયાર છું.
ત્યારે તેણુએ રાક્ષસને કહ્યું કે ખરેખર તું મારા ઉપર પ્રસન્ન છે તે તું કહે કે મને મારા પતિને મેળાપ ક્યારે થશે? રાક્ષસે કહ્યું કે તું ચિન્તા કરીશ નહીં. આર વર્ષ પછી તને તારા પતિને મેળાપ થશે. અને તે પણ તારા પિતાના ત્યાં જ થશે. જે તારી ઈચ્છા હોય તે તને તારા પિતાના ત્યાં એક ક્ષણમાં મૂકી જાઉં.
તને તારા પતિ પાસે લઈ જવી અથવા તારા પતિને તારી પાસે લાવો તે તાકાત હાલમાં મારી તે શું પણ સાક્ષાત્ ઈંદ્રની પણ નથી. કારણ કે કર્મથી બળવાન કઈ જ નથી; તારા ભાગ્યમાં જ પતિ વિયેગ લખાયેલ છે. તેને કઈ મિથ્યા કરી શકે તેમ નથી. તે વારે દવદન્તીએ કહ્યું કે તે પતિ મિલનની મને વાત કરીને મારા ઉપર મેટે ઉપકાર કર્યો છે. હવે તું તારા સ્થાનમાં જા, તારું કલ્યાણ થાવ, હું પરપુરૂષના સ્પર્શને પણ અનિષ્ટ માનું છું. ‘તું જૈન ધર્મમાં શ્રદ્ધા રાખજે, આ પ્રમાણે બોલી રાક્ષસ પોતાનું તિમય સ્વરૂપ બતાવી પોતાના સ્થાને ચાલ્યા ગયે.
દવદન્તીએ પણ મનથી અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી પ્રાણનાથ નલરાજાને મેલાપ થાય નહીં. ત્યાં સુધી તાંબુલ, પુષ્પ, આભૂષણ, રંગીનવસ્ત્ર, સુગંધી વિલેપન, તથા રસત્યાગ કરવો, સિંહણની માફક નિર્ભય બનીને
Page #56
--------------------------------------------------------------------------
________________
વર્ષાકાલ વિતાવવાને માટે એક ગુફામાં શાન્તિનાથ ભગવાનની વેળુની પ્રતિમા બનાવી, સ્થાપના કરી પોતાની મેળે વૃક્ષ ઉપરથી પડેલા ફૂલે વડે પ્રભુપૂજા કરવામાં વ્યસ્ત બનીને રહેવા લાગી. એથભાના અંતે તેણીએ પ્રાસુક અને પાકેલાં ફળવડે પારણું કર્યું. - આ તરફ સાર્થવાહે સાર્થમાં દવદન્તીની તપાસ કરી, પણ તેણીને નહિ જેવાથી અત્યંત ચિંતાતુર બનીને શોધવા લાગે. શેઘતો શેપતે તે સાર્થવાહ ગુફા પાસે આવ્યા, ત્યાં દવદન્તીને જોઈ સાર્થવાહ વિસ્મયવાળે થયે, અને હર્ષિત થ, પૂજા સમાપ્ત થયા બાદ દવદન્તીએ પણ સાર્થવાહને સત્કાર કર્યો. ગંભીર અને ધીરવાણીથી આહંતુ ધર્મ સાર્થવાહને બતાવ્યો, તે સમયે થોડાક તાપસે પણ ત્યાં આવ્યા, સાર્થવાહે દવદન્તીને ગુરૂ માની આહંત દર્શનને પ્રાપ્ત કર્યું.
એટલામાં આકાશમાંથી પત્થરને વરસાદ વરસવા લાગે. તેનાથી બધા ભયભીત બન્યા, દવદન્તીએ પિતાના શિયલના પ્રભાવે વાદળને પત્થરના બદલે પાણી પડવા માટે કહ્યું અને પત્થરનો વરસાદ બંધ થયો, વસન્તદેવ સાર્થેશે કહ્યું કે હે દેવી! તમે કયા દેવની આરાધના કરો છે? તેણુએ કહ્યું કે હું ભાવી સલમા તીર્થંકર શ્રી. શાંતિનાથજીની આરાધના કરું છું. તેઓશ્રીના પ્રભાવથી આ બધું બની રહ્યું છે. સાર્થવાહે ત્યાં એક સુંદર નગર: બંધાવ્યું. દવદન્તીએ ત્યાં પાંચસે તાપસને પ્રતિબંધ કર્યો તેથી તે નગરનું નામ “તાપસનગર' રાખવામાં આવ્યું..
Page #57
--------------------------------------------------------------------------
________________
તે નગરમાં સૂવર્ણમય જિનપ્રાસાદ તૈયાર કરાવવામાં આવ્યો, અને મણિમય શ્રી શાંતિનાથજીના પ્રતિમાજી તે સાર્થવાહે પધરાવ્યા, મધ્યરાત્રિએ પહાડના શિખર ઉપર સિંહ કેસરી નામે મુનિરાજને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, કેવલત્સવ કરવાને માટે ઘણા દે ત્યાં આવ્યા, દવદન્તી પણ ત્યાં ગઈસિંહકેસરી કેવલીના ગુરૂ યશભદ્રમુનિ પણ ત્યાં આવ્યા, તેઓએ કેવળીને વંદન કર્યું. કેવળીએ ધર્મોપદેશ આપ્યો, અને દવદન્તીના વચનમાં શંકા રાખતા કુલપતિને કહ્યું કે દવદન્તી જે ઉપદેશ આપે છે તે ધર્મોપ્રદેશ અક્ષરશઃ સત્ય છે. સૂર્યોદય થતાંની સાથેજ કેવળી ભગવંતે લેકની સાથે પર્વત ઉપરથી ઉતરીને નીચે તાપસપુર નગરમાં આવી જિનેશ્વર ભગવંતને વંદન કર્યું. ત્યાંના નાગરિકેને ધર્મોપદેશ આપ્યું. સમ્યક્ત્વમાં સ્થિર બનાવી વિહાર કરી ગયા, કારણ કે મહર્ષિ એક સ્થાનમાં અધિક સમય રહેતા નથી.
દવદન્તી સાત વર્ષ સુધી ત્યાં રહી, એક દિવસ એક મુસાફરે આવીને કહ્યું કે અમુક સ્થાનમાં મેં તારા પતિને જેયેલ છે. તારે મેળાપ કરે છે તે મારી પાછળ ચાલ. તરત જ પતિનું નામ સાંભળતાની સાથે દવદન્તી મુસાફરની પાછળ ચાલવા લાગી, ઘણા દૂર ગયા પછી તે મુસાફીર એકાએક અદશ્ય થઈ ગયે, દવદનતી અત્યંત ખિન્ન થઈ ગઈ કેમકે અત્યારે તે ક્યાંયની રહી નહિ, તેણી ચિંતામાં હતી, તેટલામાં એક રાક્ષસી આવી, દવદન્તીએ
Page #58
--------------------------------------------------------------------------
________________
સત્યના પ્રભાવથી તેણીને ભગાડી મૂકી, રાક્ષસીના જવાથી તેણે નિશ્ચિંત બનીને એક વડના ઝાડ નીચે બેઠી હતી. તે વારે એક મુસાફર આવ્યો, અને પૂછયું કે હે દેવી ! તમે કોણ છે? દવદતીએ પિતાને તમામ વૃત્તાંત કહી બતાવ્ય, તેવારે મુસાફરે કહ્યું કે પાછળ એક સાથે આવે છે. તે સાર્થની સાથે પ્રવાસ કરીને તમે કેઈ નગરમાં પહોંચી જાવ ! એટલામાં સાથે પણ આવી ગયે.
સાર્થપતિ ધનદેવે દવદન્તીને વૃત્તાંત પૂછવાથી તેણીએ પિતાની સઘળી હકીકત કહી સંભળાવી, સાર્થપતિએ કહ્યું કે હે પૂત્રી ! હું અચલપુર જાઉં છું. તું નિર્ભયતાથી મારી સાથે ચાલ, સાર્થપતિએ પૂત્રીના જેમ જ પિતાની બેલગાડીમાં બેસાડી પ્રયાણ કર્યું. બીજે દિવસે સાર્થના તમામ માણસે સહિત સાથે પતિ દવદન્તીને લઈને અચલપુર પહોંચ્ય, દવદન્તીને તૃષા ખુબ જ લાગવાથી વાવમાં પાણી પીવા ગઈ
એટલામાં એક જલચર જીવે તેના ડાબા પગને પકડી લીધે, નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરીને પગને આંચકે મારી પોતે નિર્ભયતાથી બહાર આવી ગઈ, પિતાના દેહ તરફ નજર નાખી તે પોતે જલદેવી સમાન દેખાવા લાગી, તુપર્ણ રાજાની રાણું ચન્દ્રયશાની પનિહારી પાણી ભરવા માટે તે વાવમાં આવી હતી, તે દવદન્તીનું સ્વરૂપ જોઈને આશ્ચર્ય ચક્તિ બની ગઈ
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮
પનિહારીએ રાજમહેલમાં જઈને રાણી ચન્દ્રયશાને વાત કરી, રાણીએ પનિહારીની સાથે તેણીને રાજમહેલમાં મેલાવી, રાણી ચન્દ્રયશાએ તેણીને જોતાં જ પ્રેમથી આલિં ગન કર્યું. ધ્રુવદન્તીએ પણ રાણીને પ્રણામ કર્યાં, તેવારે ચન્દ્રયશાએ દવદન્તીને કહ્યું કે મારી પૂત્રી ચન્દ્રાવતીની જેમ જ તું પણ મારી પૂત્રી જ છે. તું કેાઈ વાતની ચિંતા કરીશ નહી. તેણી શાંતિપૂર્વક આનદી રહેવા લાગી, એક દિવસ દવદન્તીએ ચન્દ્રયશાની ગામ બહાર આવેલી દાનશાળામાં આવતા ઘણા યાચકાને જોયા, તે જોઈ ને વિચારવા લાગી કે કદાચ મારા પતિદેવ પણ યાચક તરીકે અહી આવશે તેમ માની રાણી ચન્દ્રયશા પાસે દાન આપવાનુ કાર્ય ું કરીશ તેમ દવદન્તીના કહેવાથી રાણીએ તે કાય તેણીને સુપ્રત કર્યું. તેણી દરરાજ દાન આપવા લાગી, અને યાચકને દરરાજ પૂછવા લાગી કે “તમે લેાકેાએ કોઈ સુંદર રૂપવંત યાચક જોયા છે?”
એક દિવસ દાનશાલામાં બેઠેલી દવદન્તીએ એક ચારને વધસ્થાને લઈ જતા જોયા, તેણીએ રક્ષકને પૂછ્યુ કે શા માટે આને ખધનમાં બાંધીને લઈ જામે છે, તેવારે રક્ષકાએ કહ્યું કે તેણે ચન્દ્રાવતીની રત્નની પેટી ચારી છે, માટે તેને હમે વધસ્થાને લઈ જઈએ છીએ, તે વારે રાણી ચન્દ્રયશાની પ્રીતિપાત્ર ધ્રુવદન્તીને જોઈ તે ચાર મેલ્યા. હે દેવી ! મારી રક્ષા કરીશ ! વદન્તીએ રક્ષકાને કહ્યું કે ઘેાડી વાર થેલેા, અને ચારને કહ્યુ કે
Page #60
--------------------------------------------------------------------------
________________
તું ડરીશ નહી. તે વારે દવદનીએ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું અને પિતાના શિયલવ્રતના પ્રતાપે તે ચારના બંધને તુટી ગયા, ચેર તેના પગમાં પડ્યો, બનેલી હકીકત સાંભળી રાજા પણ ત્યાં આવ્યું.
દવદન્તીએ રાજાને કહ્યું કે હે રાજન ! આ ચેરને મૂક્ત કરે, તેણીની વાતને માન્ય કરી રાજાએ તે ચોરને મૂક્ત કર્યો. ચારે પિતાની તમામ હકીકત કહી સંભળાવી, ત્યારે દવદન્તીએ કહ્યું કે વીતરાગના માર્ગે જવા માટે, અને કરેલા પાપને નષ્ટ કરવા માટે ચારિત્ર રત્નને ગ્રહણ કર, દવદન્તીની વાતને તેણે સ્વીકાર કર્યો, તેટલામાં ત્યાં બે મુનિરાજે પધાર્યા, દવદન્તીએ ઉઠી નમસ્કાર કર્યો અને કહ્યું કે આ પુણ્યશાલીને સંયમ લેવાની ભાવના છે. તે આપશ્રી તેમને સંયમ આપે, તે વારે મુનિઓએ તેને દીક્ષા આપી. ,
કુબેરની સાથે જુગાર રમવામાં પરાજિત બની નલરાજા દવદન્તી સહિત નિરાશિત થયા છે. તેવા સમાચાર
જ્યારથી ભીમરાજાને મલ્યા ત્યારથી તેઓ ચિંતા કરવા લાગ્યા.
જ્યારથી સમાચાર મલ્યા ત્યારથી નલરાજાને શોધવા માટે હરિમિત્ર તથા બહમિત્ર નામના સેવકોને મોકલ્યા, તે બંને જણા નલ દવદતીને શોધતા શોધતા અચલપુર આવ્યા ત્યારે કાતુપર્ણ રાજાને ભીમરાજા તથા પુષ્પદન્તી રાણુના કુશળ સમાચાર અને નલ દવદન્તીના દુઃખદ સમાચાર
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦.
-
તે બન્ને જણાએ આપ્યા, તેઓએ જુગારથી માંડી બધી હકીકત ઋતુપર્ણ રાજવીને કહી બતાવી, ત્યારે ચન્દ્રયશા રડવા લાગી, સમસ્ત અંત:પુર શોકમગ્ન બની ગયું. હરિમિત્ર જ્યારે દાનશાળા તરફ ફરવા ગયે તે ત્યાં દાન આપતી દવદન્તીને જોઈ, તરત જ દેડતે રાણી ચન્દ્રયશા પાસે આવી વાતનું નિવેદન કરી, કહેવા લાગે.
હે દેવી! આપની દાનશાળામાં દાન આપનાર દવદતી પિતે જ છે. હરિમિત્રની વાત સાંભળી રાણી હર્ષો લાસમાં આવી, ચન્દ્રયશા આદિ સમસ્ત અંતઃપુર દાનશાળા તરફ ગયા, ત્યાંથી દવદન્તીને હર્ષોલ્લાસ પૂર્વક લાવી, સ્નાન કરાવી, નવીન વસ્ત્રાલંકારાદિ પરિધાન કરાવી, રાજસભામાં લાવ્યા; દવદતીએ રાજાને પ્રણામ કર્યા. રાજાએ માસીની પાસે ઉભેલી તેણીને વૃત્તાંત પૂછો, તેણીએ બનેલી તમામ હકીકત કહી સંભળાવી.
એટલામાં એક દેવે સભામાં આવી દવદતીને પ્રણામ કરીને કહ્યું કે જે પિંગલ નામના ચેરને આપે અભયદાન આપી ચારિત્ર માર્ગ બતાવ્યો હતો, તે જ હું પતે છું; ધર્મઆરાધનાથી મરીને ચારિત્રને વેગે સૌધર્મ દેવલેકમાં દેવ થયે છું. અવધિજ્ઞાન દ્વારા આપના ઉપકારનું સ્મરણ કરીને આપને નમસ્કાર કરવા માટે અહીં આવ્યો છું. આ પ્રમાણે કહીને તે દેવે સાત કરોડ સેનૈયાની વર્ષા કરી, આ દશ્ય નીરખીને બધા સ્તબ્ધ બની ગયા, દેવ સ્વરથાને ગ, ડાક દિવસ બાદ અવસર જોઈને હરિમિત્રે તુ
Page #62
--------------------------------------------------------------------------
________________
પણું રાજાને કહ્યું કે હે રાજન ! દવદન્તીના માતા પિતા ખુબજ ચિન્દ્રિત છે. આપ આજ્ઞા આપે, અમે તેણીને લઈ કુડિનપુર જઈએ.
રાજાએ સેના સહિત મોટા આડંબર પૂર્વક દવદન્તને કુંઠિનપુર મોકલી, દવદન્તીને આગમનના સમાચાર સાંભળી માતા પિતા તથા નગરજને તેણીનું સ્વાગત કરવા ઘણુ દૂર સુધી સામે આવ્યા, દવદન્તી પણ માતાપિતાને દૂરથી જોઈને વાહનમાંથી નીચે ઉતરી, માતાપિતાની સામે ગઈ અને પગમાં પડી, પિતાએ પૂત્રીને આશ્વાસન આપ્યું કે હે પૂત્રી ! તું ગભરાઈશ નહિ. થોડા દિવસમાં મારા જમાઈ મને મલી આવશે, નલરાજાના આવ્યા બાદ, તને અધું રાજ્ય આપીશ, રાજાએ ખુશી થઈને હરિમિત્ર તથા બહુમિત્રને પાંચસે ગામ ઈનામમાં આપ્યા, નગરમાં દવદન્તીના આગમનના શુભ પ્રસંગને અનુરૂપ સાત દિવસને જન્મત્સવની જેમ જ, આગત્સવની જેમજ, આગમેત્સવ કર્યો. જિનપૂજા આદિથી જિનભક્તિમોત્સવ કર્યો, દવદન્તી પણ પિતાના પ્રાણનાથ નલરાજાની પ્રતીક્ષા કરતી પિતાને ત્યાં રહેવા લાગી.
આ બાજુ દવદન્તીને છેડીને વનમાં ફરતાં ફરતાં નલરાજાએ જંગલમાં ધુમાડાના ગોટા જોયા, ત્યાં નજદીકમાં જઈને નળરાજાએ જોયું તે દાવાગ્નિ બળી રહ્યો હતો, તેમાંથી મનુષ્યને અવાજ આવતું હતું, હે મહાબલનલ? મને દાવાનલથી તું બચાવ. તું તે સૂર્યની જેમ પ્રભુપકારની ઈરછા
Page #63
--------------------------------------------------------------------------
________________
પર
રાખતા નથી, તે પણ હું તારે ઉપકાર નહી ભૂલું. તમે મારું રક્ષણ કરે, નલિરાજાએ આશ્ચર્યથી દાવાગ્નિમાં સર્ષ છે, તે વારે નલરાજાએ કહ્યું કે હે ફણીધર ! તમે મનુષ્યની વાણીમાં કેવી રીતે બોલે છે, તે વારે સર્વે કહ્યું કે હું પૂર્વજન્મમાં મનુષ્ય હતો, પૂર્વ જન્મના સંસ્કારથી હું મનુષ્યની બોલી જાણું છું; અવધિજ્ઞાનના બળથી આપના વંશને તથા નામને જાણું છું; મને તિર્યંચ ગતિ પ્રાપ્ત થયેલી હોવાથી દાવાનળમાંથી નીકળવાને અસમર્થ છું. આ નલરાજાએ તે સર્પોને બચાવવા માટે પિતાનું વસ્ત્ર તેની ઉપર નાખ્યું. સર્પે તે વસ્ત્ર પકડી લીધું. સર્ષના વજનથી વસ્ત્ર નીચે આવ્યું અને સર્પ ઉપર આવી ગયે, રાજાએ તેને ખેંચ્યું. સર્પ બચી ગયે, રાજા જ્યારે પિતાનું વસ્ત્ર લેવા લાગે ત્યારે તે નિર્દય સર્વે હાથને ડંસ દીધે, તે વારે રાજાએ કહ્યું કે હે ફણીધર તે તારી બેવડી જીભનો ઉપયોગ ઠીક જ કર્યો, મને વીતરાગને ધર્મ જે પ્રાપ્ત ન થયો હોત તે હું આજે તારા ચૂરેચૂરા કરી નાખત, તે વારે સર્પે કહ્યું કે મને આપની દયાળુતાની, કૃપાવર્ષાની વાતે તે દવદન્તીના ત્યાગ વખતે જ જણાઈ આવી હતી.
હે નલ! તને કૃપાની વાત કરતાં શરમ પણ નથી આવતી ! તેં તારી પ્રાણપ્રિયાને દુઃખના સમયમાં ત્યાગ કર્યો, એના ફલસવરૂપે મેં પણ તારી સાથે તે જ વહે
Page #64
--------------------------------------------------------------------------
________________
વાર કર્યો છે. તેમાં કાંઈ જ આશ્ચર્ય નથી, થોડીવાર પછી નલરાજાને ઝેર ચઢવા લાગ્યું. અને તેનું શરીર કુબડા જેવું શ્યામ પડી ગયું. વાંદરાની જેમ શ્યામ તથા પીળું પડી ગયું હતું. મૂખના જેવું મેટું, ઉંદરના જેવા કાન, શિયાળના જેવા દાંત, ઉટના જે કંઠ, અને બિલાડીના જેવી આંખ થઈ ગઈ.
નલરાજા પિતાની વિરૂપતા જોઈને ખૂબ જ દુખી થયા, તેણે મને મન વિચાર કર્યો કે જુગારથી રાજ્ય ગયું. અને પ્રિયા ત્યાગથી શરીર પણ નષ્ટ થઈ ગયું. હવે પણ ખબર નથી પડતી કે અશુભ કર્મોદય આગળ કે પ્રભાવ બતાવશે? આ પ્રમાણે ચિન્તા કરતે નલરાજા ઉભે છે. તે વારે તે જ સર્ષે પિતાનું દિવ્યરૂપ ધારણ કર્યું અને નલરાજાને આશ્વાસન આપતાં કહ્યું કે હે વત્સ! તું ચિંતા કરીશ નહી. હું તારે પિતા છું. મેં તને રાજય સુપ્રત કરીને પ્રવજ્યા અંગીકાર કરી હતી, ચારિત્રના પ્રભાવે હું બ્રહ્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયે છું. તે બધા રાજાએને જીતી લઈ તારા તે દુશ્મન ઊભા કર્યા છે. તારા આ રૂપથી તને કેઈ ઓળખશે નહી અને તેને કોઈ જ મુશ્કેલી પડશે નહી. તારા આ કદ્રુપા શરીરથી તને કેઈ રાજા કાંઈ પણ કરી શકશે નહી. હમણાં તારા માટે દીક્ષા ઉચિત નથી, કારણકે સંપૂર્ણ અર્ધભરતને ઉપભોગ તારા માટે બાકી છે.
દીક્ષા સમય જ્યારે આવશે ત્યારે હું તને સૂચના
Page #65
--------------------------------------------------------------------------
________________
- ' ૫૪ આપીશ, હંમેશાં દરેક કાર્યો ઉચિત સમયે જ શેભે છે, માટે હમણાં તું દેવદૂષ્યવાળું આ શ્રીફળ તથા દિવ્યાલંકારોથી યુક્ત આ રત્નપેટી તું ગ્રહણ કર, પ્રયત્નપૂર્વક તું તેને તારી પાસે રાખજે, આ વસ્ત્રાલંકારને તું ધારણ કરીશ ત્યારે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીશ, નલ રાજાએ દવદન્તીને તમામ વૃત્તાંત પૂછયો, ત્યારે દેવે દવદન્તીના તમામ પ્રકારના દુઃખની તથા શિયળના માહાસ્યની વાત કહી બતાવી, દેવે નલરાજાને કહ્યું કે તને પગે ચાલવામાં ઘણું કષ્ટ થશે, માટે તારે જે સ્થાનમાં જવું હોય તે સ્થાનમાં તને મૂકી જાઉ.
નલરાજાએ સુસુમારપુરનું નામ દીધું અને દેવે નલરાજાને ત્યાં પહોંચાડયો, અને પોતે સ્થાને ગયે, નલરાજાએ નગરની બહારના ઉદ્યાનમાં ચૈત્ય , ચૈત્યમાં પ્રભુ નેમિનાથ સ્વામિના અદ્ભૂત બિંબને જોઈ આનંદપૂર્વક સ્તુતિ કરી, ત્યાંથી નીકળી નગરમાં પ્રવેશ કરે છે ત્યાં જ નગરના દ્વાર ઉપર ભયંકર કોલાહલ સાંભળવામાં આવ્યું, રાજાને હાથી ગાંડો થયે હતું, તે અનેક પ્રકારના ઉપદ્રવ કરતે હતો, તે હાથીને વશ કર્યો, તે વારે તમામ મંત્રીઓ આદિ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા, તે લેકે કુજને દધિપણું રાજાની પાસે લઈ ગયા, રાજાએ પૂછ્યું કે હે કુજ ! આ સિવાય તું બીજું કાંઈ જાણે છે. ત્યારે તેણે કહ્યું કે હું સૂર્ય પાક રસોઈ બનાવી શકું છું.
રાજાએ તમામ પ્રકારની સામગ્રી આપી, અને “નલ
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૫
રાજાએ સૂર્યપક રઈ તૈયાર કરી, બધાએ આનંદથી ભજન કર્યું. રાજાએ કહ્યું કે તું ગુણમાં નલરાજા જે છે. જ્યારે રૂપમાં કુબડે છે. રાજાએ સંતુષ્ટ થઈને કુબડાને એક લાખ સોનામહોર તથા વસ્ત્રાલંકાર સહિત પાંચસો ગામ આપ્યાં, કુબડાએ પાંચસો ગામ છોડી દઈ બાકીની વસ્તુઓ લઈ લીધી, અને રાજાને કહ્યું કે જે આપશ્રી મારી ઉપર પ્રસન્ન થયા છે, તે આપ આપના રાજ્યમાંથી શિકાર અને દારૂ બંધ કરાવે, રાજાએ તેની વાત સ્વીકારી અને પિતાના રાજ્યમાં શિકાર અને દારૂ બંધ કરાવ્યા.
એક દિવસ રાજાએ કુજને એકાંતમાં પૂછ્યું કે તારા કલાગુરૂ કેણુ છે? તું ક્યાંથી આવ્યે? તું ક્યા ગામને છે? તારું નામ શું છે? હું કેશલા નગરીને રહેવાસી છું. નલરાજાને રસો હતો, “હુડિક, મારૂં નામ છે. નલરાજાએ મને આ કલા શિખડાવી છે. કુબેરની સાથે જુગાર રમી હારી ગયા, અને નલરાજા દવદન્તી સહિત નિરાશ્રિત બન્યા, અને તેઓ અને કર્મવશ મૃત્યુ પામ્યા છે. એટલે હું આપના આશ્રિત તરીકે અહીં આ છું; દધિ પણ રાજાએ કુબડાની વાત સાંભળી કે તરત જ મોટેથી રડવા લાગ્યા. શેકાતુર બની કુબડા(નલ)ની સામે જ તેની અત્યક્રિયા કરી.
એક વખત દધિપણુ રાજાએ કઈ કાર્ય પ્રસંગે પિતાના દૂતને ભીમરાજા પાસે મેક. વાતચિતના પ્રસં.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગમાં ભીમરાજાની સભામાં તે દૂતે તે કુબડાની વાત કહી સંભળાવી. તે સાંભળી વિદુષી દવદનતીએ પિતાને કહ્યું કે પિતાજી! કેઈ બુદ્ધિમાન આપ્તજનને મેકલી તે રસોયાની પરીક્ષા કરાવો, કારણકે આપના જમાઈ સિવાય બીજા કેઈને આ પૃથ્વી ઉપર સૂર્યપાક આવડતું નથી. તેઓએ દેવતાની સહાયતાથી અથવા મંત્રબળથી પિતાના રૂપને (કુબડાના રૂપમાં) પરિવર્તન કર્યું છે. ભીમરાજાએ કુશલ નામના બ્રાહ્મણને સુસુમારપુર મેકલા, શુભ શુકને જોઈ બ્રાહ્મણે પ્રયાણ કર્યું.
સુસુમારપુરમાં આવી દધિપણું રાજાને મલી તે બ્રાહ્મણ જ્યારે કુજને જુએ છે ત્યારે દુઃખી બનીને વિચાર કરે છે કે દવદન્તીને નલરાજાને ખોટો વિચાર આવે છે. જ્યાં સૂર્ય ? અને કયાં અગીયે? ક્યાં ચંદ્ર? ક્યાં તારો ? કયાં કલ્પવૃક્ષ અને કયાં લીમડાનું ઝાડ? ક્યાં સુમેરૂ? અને ક્યાં સરસવ? ક્યાં દેવેન્દ્રસમાન નલરાજા? અને કયાં ભૂત જે આ કુબડે ? કયાં કપૂર અને
ક્યાં ચૂનો? ફરીથી બ્રાહ્મણે વિચાર કર્યો કે જે કદાચ નલરાજા હશે તે ધૂત્કારવાથી કરીને જાતવાન હાથીની માફક કોલ કરીને અવાજ કરશે, તે પ્રમાણે વિચારીને (નવા બે શ્લેકમાં બ્રાહ્મણે કહ્યું કે, નિર્દીમાં, નિર્લજજોમાં, નિસમાં, દુરાતમાઓમાં નલરાજા આ પૃથ્વી ઉપર સર્વ મનુષ્યમાં શિરામણી છે.
જેણે પિતાની પ્રાણપ્રિયા સતીને ત્યાગ કર્યો. રે રે
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૭
દુષ્ટનલ ! દુઃખમાં સાથ આપવાવાળી, વિશ્વાસનીય, ભેળી અને વિનયવાળી, પિતાની પ્રાણપ્રિયા દવદન્તીને જંગલમાં એકલી રખડતી મૂકી. તું જગતમાં શા માટે આવે છે? વારંવાર લેકને વાંચવાથી દવદન્તીનું સ્મરણ કરી, તે કુ(નલ) રોવા લાગ્યા. તે વારે બ્રાહ્મણે પૂછયું કે તું શા માટે રડે છે. ત્યારે કુબડાએ કહ્યું કે હે બ્રાહ્મણ! આપને શાક પૂર્ણ કલેક વાંચીને મને રડવું આવ્યું છે. નલરાજાએ કલેકને અર્થ પૂછવાથી તે બ્રાહ્મણે જુગારથી માંડીને કહી બતાવ્યું.
બ્રાહ્મણે ફરીથી કહ્યું કે કુજ ! સૂર્યપાક રસોઈ નલરાજા સિવાય બીજા કોઈને આવડતી નથી, માટે તને હું ગુપ્ત રૂપમાં રહેલા “નલ” તરીકે માનું છું. દવદન્તીએ કહ્યું છે કે બરાબર પરીક્ષા કરે છે. આ પ્રમાણે તેણીની પ્રાર્થના સાંભળી ભીમરાજાએ મને અહીંઆ મેકલાવેલ છે. જે તમે નલરાજા નહિ હોય તે મારા જોયેલા શુભ શુકને તથા દવદનીના સર્વ મને વ્યર્થ જશે બ્રાહ્મણની વાત સાંભળી કુબડે ચન્દ્રકાન્ત મણિની માફક અંદરથી નરમ અને બહારથી કઠિન દેખાવા લાગ્યો, નલ દવદન્તીની વાત કરતા બ્રાહ્મણને કુબડાએ પિતાની જગ્યામાં લાવી સ્નાન ભજન તાંબુલ આદિથી તેનું સન્માન કરી, બે દિવ્ય વસ્તુ તથા લાખ સેનામહોર આપી તેને વિદાય કર્યો.
બ્રાહ્મણે કુંઠિનપુર પહોંચીને દધિ પણ રાજાથી સાંભળેિલી સૂર્ય પાક રસોઈ, હાથીનું મર્દન તથા નલ દવદન્તીની
Page #69
--------------------------------------------------------------------------
________________
*
૫૮
સ્તુતિથી પિતાને થયેલે અનુભવ, ગીત સાંભળી નલ રાજાનું રડવું, ભેજ્ય વસ્તુ તથા વસ્ત્રાલંકારથી પોતાનું બહુમાન અને ધૃણા ઉત્પન્ન થાય તેવી વિરૂપતા, વિગેરે તમામ હકીકત ભીમરાજાને કહી બતાવી. તે સાંભળીને દવદન્તીએ કહ્યું કે હે પિતાજી ! આપ સદેહને ત્યાગ કરો. તે પિતેજ “નલરાજા છે' આ બધા કાર્ય નલરાજા સિવાય બીજાના હોઈ શકે જ નહી.
કોઈપણ હેતુપૂર્વક તે કુબડાને અહીં બોલાવવામાં આવે તે તેની વિશેષ ચેષ્ટાઓથી હું નિશ્ચય કરી શકીશ, ત્યારે ભીમરાજાએ કહ્યું કે આપણે એક અલિક (બનાવટી) સ્વયંવરની વાત કરીને દધિપણું રાજાને લાવીએ. કે જેથી સ્વયંવરનું નામ સાંભળી તે જલદીથી અહીં આવશે. અને તે કુજ પણ નલ રાજા હશે તે આ વાત સાંભળીને તરતજ અહીં જ આવશે. વળી નલરાજા પિતે અશ્વહૃદય વેદી છે. રથના અશ્વોની ગતિથી પણ તેમને પત્તો લાગી જશે. - આ પ્રમાણે વિચાર કરીને ભીમરાજાએ દધિ પણ રાજા તરફ દૂતને મોકલાવ્યું. તેણે ત્યાં જઈને કહ્યું કે ભીમરાજાએ તથા દવદન્તીએ આપની પાસે મને મેકલાવેલ છે. ચૈત્ર સુદ પાંચમના પ્રાતઃકાલ સમયે સ્વયંવર છે. મારી તબીયત બગડવાથી મને અહીં આવવામાં મેડું થઈ ગયેલ છે. આ પ્રમાણે કહીને દૂત ચાલી નીકળે અને રાજા ચિન્તા કરવા લાગે, કે થોડા વખતમાં કઈ રીતે
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૯,
કુંડિનપુર પહોંચી શકાય. ચિંતાનું કારણ બડાએ પૂછ્યું ત્યારે રાજાએ કારણ બતાવ્યું, અને કહ્યું કે પહેલા નલના પરાક્રમથી દવદનતી ન મલી અત્યારે અંતર ઘણું છે અને સમય એ છે છે એટલે પહોંચી શકાય તેમ નથી.
આ પ્રમાણે દધિ પણ રાજા વિચારવા લાગે કે દવદન્તી વ્યર્થ મારા જેવા મંદ ભાગ્યવાનની ઈચ્છા રાખે છે. કુબડાએ વાત સાંભળીને વિચાર્યું કે મારા બન્ને કાને આવા શબ્દો સાંભળીને ફાટી કેમ નથી જતા? કદાચ સર્વજ્ઞની વાણું ખાટી ઠરે, પૃથ્વી ચાલવા લાગે તે પણ દવદન્તીના મનમાં બીજા પુરૂષની વિચારણ આવે જ નહી, તે પછી બીજા લગ્ન તે તેણી કરે જ ક્યાંથી ? ભાગ્યવશાત્ તેણે બીજા લગ્ન કરે તે પણ મારા જીવતાં તેણીને મનથી પણ કેણ કરી શકે ? ત્યારબાદ દધિપણું રાજાને કહ્યું કે પતિવ્રતા દવદન્તી બીજા લગ્ન કરે તે સંભવી શકતા જ નથી. સ્ના કદાપિ કાળે સૂર્યને ઈચ્છતી જ નથી. જે મહાસતી દવદન્તી એ વિચાર કરે તે નલરાજા પણ જરૂર આ જગત ઉપર જીવતા જ છે એવું સમજે.
આપને આ વિષયમાં ઉત્કંઠા છે તે જલ્દી કરો, આપને હું છ પ્રહરમાં કુંડિનપુર પહોંચાડી દઈશ, પરંતુ આપ મને જાતવંત ઘેડાવાળ મજબૂત રથ આપે, સૂર્યોદય થતાં પહેલાં હું આપને વિદ્યાધરની જેમ જલદીથી પહોંચાડી દઈશ, રાજાએ જાતવંત ઘોડાવડે સુંદર અને મજબુત રથ તૈયાર કરાવ્યું, રાજાને રથમાં બે પાડી કુજે રથને અતિ
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૦
ઝડપે દોડાવી મૂકયો, ગુજ્રની કલાથી રાજા આશ્ચય ચકિત થયા, પ્રાત:કાળ થતાં પહેલાં રાજાને લઈને કુડનપુરના ઉદ્યાન પાસે આવી ઉભેા.
અહીઆં દવદન્તીને રાત્રીમાં સ્વપ્નું આવ્યું કે નિવૃÖત્તિ દેવી આકાશમાં અદ્ભૂત કાશલા નગરીના ઉદ્યાનને લઈ ને આવી છે. અને તેણી દેવીની આજ્ઞાથી પાંદડા, કુલ, કુલથી પરિપૂર્ણ આંખાના વૃક્ષ ઉપર ચઢી ગઈ, દેવીએ તેને એક ખીલેલું સુંદર કમલ આપ્યું. અને એક મદમત્ત મેટું પક્ષી આંબાના ઝાડ ઉપરથી પડી ગયુ. આ પ્રમાણે દવદન્તીએ જોયેલું સ્વપ્ન પેાતાના પિતા ભીમરાજાને કહ્યુ'. રાજાએ કહ્યું કે હે પુત્રી ! તને આવેલું સ્વપ્ન અતિ સુંદર છે. અદ્ભુત સૂખને આપવાવાળુ છે. કેશવેાદ્યાન દર્શન તને કાશલાનું રાજ્ય પ્રાપ્ત કરાવશે, આંબાના ઝાડ ઉપર ચઢવાના ફલમાં તને આજે જ તારા પતિના મેળાપ થવા જોઈએ, હાથમાં આપેલા કમળનું ફળ તને તમામ પ્રકારની સ ́પત્તિએની પ્રાપ્તિ થશે, અને આંબાના ઝાડ ઉપરથી પડેલુ પક્ષી તે જરૂરથી કુબેરના રાજ્ય ભગ થશે, અને પ્રાતઃકાળમાં આવેલું સ્વપ્ન તને તેના ફળની પ્રાપ્તિ જલ્દીથી કરાવશે.
આ પ્રમાણે પિતા પુત્રીની વાત ચાલતી હતી, એટલામાં એક મંગલ નામના પુરૂષે આવી રાજાને કહ્યું કે હું રાજન્ ! ખડાર ઉદ્યાનમાં દધિપણ રાજવી આવી ગયા છે. ભીમરાજા આગમનના સમાચાર સાંભળી પ્રેમપૂર્વક ત્યાં જઈને દિષપણું રાખ્તને ભેટયા, ઘણી વાતચિતા થયા
.
Page #72
--------------------------------------------------------------------------
________________
બાદ ભીમરાજાને દલિપ રાજવીએ કહ્યું કે કુજ પાસે સૂર્યપાક બનાવડાવે, તમામ પ્રકારની સામગ્રી ભીમરાજાએ કુજને આપી સૂર્ય પાક રસેઈ તૈયાર કરાવી અને હેતપૂર્વક બધાએ જમણ કર્યું.
રાજાએ દવદન્તીને પણ સૂર્ય પાક રસોઈ જમવા માટે આપી, દતદન્તીએ રસોઈને સ્વાદ ચાખીને નિશ્ચય કર્યો કે આ રસેઈ બનાવનાર “નલરાજા, પિતે જ છે, કારણકે ઘણા વખત પહેલાં એક આચાર્ય મહારાજે કહ્યું હતું કે સૂર્યપાક, રસાઈ નલરાજા સિવાય કોઈ બનાવી શકશે જ નહી, આચાર્ય ભગવંતની વાણું કઈ દિવસ નિષ્ફળ હોય જ નહી. માટે નકકી આ કુજ તે જ નલરાજા છે. કોઈ પણ કારણથી જ તેઓ આવા કદરૂપા બની ગયા છે.
બીજી વાત તો એ છે કે કુજની આંગળીને સ્પર્શ થવાથી મારા તમામ અંગે રોમાંચને અનુભવે છે.
ત્યારબાદ દવદન્તીએ કહ્યું કે હે કુબજ ! તું તિલક કરનારની જેમ જ મારા અંગને આંગળીથી સ્પર્શ કર !
જ્યાં કુર્જ આંગળીને સ્પર્શ કર્યો ત્યાં તરત જ દવદન્તીના તમામ અંગે રોમાંચ અનુભવવા લાગ્યા, તે વારે તેણી બેલી હે ધૂર્ત ! તે વખતે મધ્યરાત્રીએ ભયંકર જંગલમાં મને એકલીને મૂકી ચાલી ગયે, પણ હવે તું કયાં જઈશ! આ પ્રમાણે કહેતી દવદતી તે મુજને મહેલના અંદરના ભાગમાં લઈ ગઈ, તે વારે કુંજે પિતાની પાસેના કરંડિ આમાંથી દિવ્ય વસ્ત્રો કાઢીને પહેર્યા. તરત જ પહેલાનાં
Page #73
--------------------------------------------------------------------------
________________
કરતાં પણ અધિકતર અદૂભૂત સ્વરૂપવંત નલરાજા દેખાવા લાગ્યા, દવદન્તીના અંતરમાં આનંદને અવધિ ઉછળી રહ્યો હતો.
ભીમરાજા ત્યાં આવી નલરાજાને ભેટી પડ્યા, અને સિંહાસન ઉપર બેસાડ્યા, અને કહ્યું કે આ સપ્તાંગ રાજય આપનું છે. આપ આદેશ આપ. હું આપની શું સેવા કરું? ભીમરાજા જ્યારે વેત્રધારી બન્યા ત્યારે દધિપણું રાજાએ તેને નમસ્કાર કરી પિતાની ભૂલને માટે ક્ષમા માગી, તે જ વખતે કુબેરની જેમ સંપત્તિવાન ધન સાર્થવાહ પણ આવી પહોંચે, દવદન્તીએ ધન સાર્થવાહને ભાઈ તરીકે આદર સત્કાર કર્યો, દધિ પર્ણ, ત્રહતુપર્ણ તથા મહાબલવાન ભીમ રાજાએ “નલરાજા,ને રાજ્યાભિષેક કર્યો, નલરાજાની આજ્ઞાથી પહેલાંની માફક તમામ રાજાએ પિતપતાના સૈન્ય સહિત હાજર થયા, જતિષિના આપેલ શુભમુહૂઈ નલરાજાએ અધ્યા તરફ પ્રયાણ કર્યું.
પર્વતને કંપાવતી, ઉડતી ધૂળ વડે સૂર્યને ઢાંકી દેતી નલરાજાની સેના પ્રયાણ કરતી કરતી, રતિવલભ નામના કેશલાદ્યાનમાં આવી પહોંચી, નલરાજાને અતિ બલવાન સૈન્ય સહિત આવેલા જાણી કુબેર ભયભીત બની ગ, નલરાજાએ દૂતને કુબેર પાસે મેકલા, અક્ષ, નામના યુદ્ધનું આહ્વાદ્ધ કર્યું. જે બને જણે કબુલ કર્યું. ભયંકર યુદ્ધમાં કુબેરને પરાજય થયે, નલરાજાએ યુદ્ધમાં હારેલ કુબેરને તિરસ્કાર નહી કરતાં પ્રેમપૂર્વક પિતાની
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૩
પાસે બેસાડયો, વિદ્વાનપુરૂષો ભય કર એવા હૃદયવાળા પેાતાના ભાઈને તિરસ્કાર કરતાં જ નથી.
એ જ નીતિથી કુબેરને તિરસ્કાર નહી કરતાં તેને પ્રથમની જેમ જ યુવરાજ પદે સ્થાપિત કર્યાં, અને મેટા આડખર સહિત ધ્રુવદન્તી સહિત નલરાજાએ કેશલાનગરીમાં પ્રવેશ કર્યો, અધ ભારતના ખ'ડીઆ રાજાએએ ભેટ દ્વારા કાશલાનગરીને કુબેરપુરી બનાવી દીધી, બધા રાજાઓને પેાતપેાતાના સ્થાને વિદાય કરી, નલરાજાએ જિનમદિરામાં પૂજોત્સવ કર્યાં, અમારી પડહુ વગડાવી, હજારો વર્ષ સુધી ધ્રુવદન્તીની સાથે ભરતક્ષેત્રની ત્રિખ'ડ લક્ષ્મીના ઉપભાગ કર્યાં,
એક સમય દેવલેાકમાંથી આવી મનુષ્ય રૂપને ધારણ કરી, નિષધરાજા, નલની પાસે આવી કહેવા લાગ્યા કે હાય ! ગામમાં ફરતાં ભૂડની સ્થિતિ કેટલી ભયંકર છે કે સારી વસ્તુઓને ઘેાડી, કાદવ તથા વિષ્ટામાં જ રહે છે. નલરાજાએ ભૂડની સ્થિતિની નિંદા કરી, નિષધ, દેવે કહ્યુ કે વત્સ ! તારું પણ ચિરત્ર તેવું જ છે, કેમકે તે ઉપશમ સુખની અપેક્ષા રાખી દીક્ષા લીધી જ નથી, અહીંનુ` સપ્તાંગ રાજ્ય એકાંતે તને નરકગતિ પ્રાપ્ત કરાવનાર છે. હું તારે પિતા નિષધ છું. સર્પ દર્શન વખતે મેં તને કહ્યું હતું કે દીક્ષાના અવસરે આવી હું તને સમયસર સુચના આપીશ. માટે હવે દીક્ષા સમય આવી ગયા છે.
આ પ્રમાણે કહીને નિષધદેવ અંતધ્યાન થઈ ગયા. ત્યારબાદ નલરાજા દવદન્તી સહિત જિનસેન ગુરૂમહારાજની
Page #75
--------------------------------------------------------------------------
________________
પાસે વંદન કરવા ગયા, ત્યાં મુનીશ્વરે તેઓને ભવવૈરાગ્યકારિણી દેશના આપી, દેશના સાંભળી તે બન્ને જણાએ પિતાને પૂર્વ વૃત્તાંત મુનીશ્વરને પૂછયો, મુનિએ કહ્યું કે હે રાજન! તે મુનીશ્વરને દૂધનું દાન આપ્યું તેના પ્રભાવથી તમને રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થઈ, દવદન્તીએ શિયલ તપની ઉત્કૃષ્ટ આરાધના કરી જેનાથી તેને અત્યુત્તમ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ તમે બંને જણાએ મહામુનીશ્વરને બાર ઘડી સુધી કષ્ટ આપ્યું તેનું ફળ બાર વર્ષ સુધી તમે બન્ને જણાએ દુઃખ ભેગવ્યું.
આ સાંભળી રાજારાણીએ “અર્થ અને કામ” થી પિતાના મનને હઠાવી ધર્મધ્યાનમાં ચિત્તને સ્થિર બનાવ્યું. પિતાના પુત્ર પુષ્કળને રાજ્યગાદી સુપ્રત કરી. નલરાજાએ દવદન્તી સહિત સંયમ અંગિકાર કર્યો, દવદન્તી સાધ્વીએ સાવજની સાથે વિહાર કર્યો, નલરાજાએ જિનસેન ગુરૂ મહારાજની સાથે વિહાર કર્યો, એક વખતે વિહારમાં એક ગામમાં સાધુ સમુદાય તથા સાધ્વી સમુદાય એકત્રિત થયા,
જ્યાં સાધ્વીજીને જેઈ “નલ ”નું ચિત્ત કામાતુર બન્યું. કારજવરથી તેનું અંગેઅંગ બળવા લાગ્યું.
ગુરૂમહારાજને ખબર પડવાથી નલને ત્યાગ કર્યો, તે વારે સ્વર્ગેથી આવી નિષધદેવે નલમુનિને ઉપદેશ આપે, અને કામનું મૂળ જે સંકલ્પ છે તેને છેડવાનો આગ્રહ કર્યો, દેવ ઉપદેશ આપી સ્વર્ગમાં ચાલી ગયા, દેવના ગયા બાદ, નળમુનિએ અનશન ગ્રહણ કર્યું નલ ઉપરના
Page #76
--------------------------------------------------------------------------
________________
અનુરાગથી દવદતીએ પણ અનશન ગ્રહણ કર્યું. નલમુનિ, મરીને કુબેર બન્યા, અને દવદન્તી મરીને કનકવતી બની, હુ પિતે જ તે કુબેર છું, કનકવતી તે તું છે. પૂર્વ જન્મના અનુરાગથી હું સ્વયંવર જેવા માટે આવ્યો છું; આજ ભવમાં તું મૂક્તિએ જવાની છે. આ પ્રમાણે કુબેરે કનક વતીના પૂર્વ જન્મને વૃત્તાંત શ્રી વસુદેવને કહી શ્રી કુબેર અંતર્ધ્યાન થઈ ગયા. ઈતિ નલ દમયંતી તથા કનક્વતી પરિણય
કથા સમાપ્ત” વિદ્યાધથી પૂજાતા વસુદેવ નવનવી વિવાષર પુત્રીએની સાથે સતત કીડાઓમાં મગ્ન બનવા લાગ્યા, એક દિવસ મધ્ય રાત્રિને વિષે ભરનિદ્રામાં સૂતેલા વસુદેવને સૂપક, ઉપાડી ગયો. ત્યારે વસુદેવ નિદ્રામુક્ત થયા, તે વખતે સૂક,ને મુઘિાત કર્યો, મૂષ્ટિના પ્રહારથી જર્જરિત થયેલા સૂપ કે વસુદેવને હાથમાંથી છોડી દીધા, વસુદેવ ગોદાવરીમાં જઈને પડયા, ત્યાંથી તરીને કિનારે આવ્યા, ચાલતાં ચાલતાં તેમાં કેટલાપુર આવ્યા, ત્યાં પઘરથ રાજાની પુત્રી પદ્મશ્રીની સાથે લગ્ન કર્યા, ત્યાંથી વસુદેવનું નિલકઠે હરણ કર્યું. અને ચમ્પાસરોવરમાં ફેંકી દીધા. | સરોવરમાંથી તરીને બહાર આવ્યા, મંત્રી પુત્રી સાથે લગ્ન કર્યા, ફરીથી સૂર્પકે તેઓનું હરણ કર્યું. ગંગા નદીમાં તેમને ફેંકી દીધા, નદીમાંથી બહાર નીકળીને જરા નામના પલ્લી પતિની પુત્રી સાથે લગ્ન કર્યા, તેણે જરા
Page #77
--------------------------------------------------------------------------
________________
કુમાર નામના પુત્રને જન્મ આપ્યો, ત્યાર બાદ અવન્તિ સુન્દરી, સૂરસેના, જીવયશા, આદિ રાજપુત્રીઓ સાથે લગ્ન કર્યા, એક દિવસ એક દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે હું અરિષ્ટપુરના રૂધિર રાજાની રહિણી, નામે પુત્રી છું. મારે સ્વયંવર થવાનું છે, આપ તેમાં પડહ વગાડજે, એટલે
આપને વરમાળા પહેરાવીશ, વસુદેવે તે વાતને સ્વીકાર કર્યો, રૂધિરરાજાએ ભવ્ય સ્વયંવરની રચના કરી, તમામ રાજાઓને આમંત્રણ આપ્યું. જેમાં સમુદ્રવિજય, જરાસંઘ, કંસ આદિ અનેક રાજાઓ ઉપસ્થિત થયા, સમયસર પિતપોતાના મંચ ઉપર બેસી ગયા.
માલાને ગ્રહણ કરી.રહિણી સભામાં આવી, રોહિણીને જોઈ દરેક રાજાઓને કામવિકાર ઉત્પન્ન થયે, અને રેહિણી પ્રાપ્તિના મનેર સેવવા લાગ્યા, એટલામાં વસુદેવે પડહ વગાડ્યો, તેણીએ આવી વસુદેવના ગળામાં માલા પહેરાવી, બધા રાજાઓએ વિરોધ કર્યો, અને એકત્રિત થઈને રૂધિરરાજાને ભૂલ બતાવવા લાગ્યા, વસુદેવે પણ વિરોધી રાજાઓના કાનને કડવાશ ઉત્પન્ન થાય તેવી કટુ વાણીથી જવાબ આપે, યુદ્ધની તૈયારીઓ થવા લાગી, દધિમૂખ વિદ્યાધર વસુદેવના સારથિ બન્યા, વેગવતીની માતા અંગારવતીએ દિવ્ય ધનુષ્ય અને બાણ આદિ સામગ્રી તૈયાર કરી આપી, વસુદેવે શત્રુંજય, દક્તિવ, દંતિવક, શયાદિ રાજાએને પરાજિત કર્યા, જરાસંઘે સમુદ્રવિજયની ખૂબ જ પ્રશંસા કરી યુદ્ધને માટે ઉત્તેજિત કર્યા, સમુદ્રવિજય
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૭
યુદ્ધના માટે તૈયાર થયા તે વારે વસુદેવે એક ખાણુથી સમુદ્રવિજયને નમસ્કાર કર્યો અને પેાતાને પરિચય આપ્યું.
સમુદ્રવિજય અપૂર્વ આનદિત થયા, તેએ રથથી ઉતરીને વસુદેવને ભેટવા માટે દોડવા, વસુદેવે રથમાંથી ઉતરીને વડાલ અને પ્રણામ કર્યાં, જરાસંઘાદિ રાજાએ અત્યંત ખૂશ થયા, શુભ મુહૂતે વસુદેવના રહિણી સાથે લગ્ન થયા, રૂધિરરાજાએ પુત્રીને ઘણુ કન્યાદાન આપ્યું, સ્વયંવરમાં આવેલા તમામ રાજાઓના સત્કાર કરી રૂધિર રાજાએ બધાને વિદાયગિરિ આપી, કસ સહિત યદુવ‘શ્રીય રાજાએ ત્યાં રોકાયા. એક દિવસ એક વૃદ્ધાવસ્થાએ પહોંચેલી કોઈ સ્ત્રીએ આકાશમાંથી ઉતરીને સમુદ્રવિજયની સભામાં આવી. વસુદેવને આશિર્વાદ આપતા કહ્યું કે આપની પુત્રી ખાલચન્દ્રા વેગવતી આપના વિરહથી ખૂબ જ દુ:ખી થઈ છે. તેના માટે આપને હું લેવા આવી છું. હું તેની માતા ધનવતી છું; વૃદ્ધાની વાત સાંભળી સમુદ્રવિજયે વસુદેવને ત્યાં જવાના આદેશ આપ્યા, અને કહ્યું કે જઈને તરત જ પાછા આવી જશે, વસુદેવ આકાશમાગે ત્યાંથી જવા માટે નીકળ્યા, અને અને કંસ સહિત સમુદ્રવિજય પેાતાના નગરમાં આવ્યા, અનેક વિદ્યાધરોની કન્યાએ સાથે લગ્ન કરી વિદ્યાધરેન્દ્રની જેમ અનેક ખેચરાની સાથે શૌય પુર નગરમાં આવ્યા, સમુદ્રવિજયાદિ સહકુટુંબે તેમનું સ્વાગત કર્યુ.
સમુદ્રવિજયે મોટા મહાત્સવ કર્યાં, વસુદેવે કહ્યુ' કે હે દેવ ! સ્થાનત્યાગ કરવાથી જાતવંત મણુિ અને સજ
Page #79
--------------------------------------------------------------------------
________________
નેને મહિમા વધે છે. સમુદ્રવિજય રાજાએ વસુદેવને રાજ્યાસન ઉપર બેસાડ્યા, સમુદ્રવિજય રાજા તરફ અખૂટ ભક્તિવાળા વસુદેવ, વિદ્યાધરો તથા ખેચરોથી સેવાતા રાપગ કરતા હતા.
છે ઇતિ વાસુદેવ હીંડી સમાપ્ત છે
અનેક તારાઓ હોવા છતાં પણ રહિણની પ્રીતિ ચંદ્રમા ઉપર વધારે હોય છે. તેમ પિતાની બધી પત્નીએ કરતાં વધારે પ્રીતિ તથા દષ્ટિ રહિણે ઉપર વધારે છે. મહાશુક નામના દેવલોકમાંથી વીને રાજલલિત મહામુનિને જીવ રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. ગર્ભાવાસના. દિવસો પૂર્ણ થયેથી, ઉચ્ચ ગ્રહથી વિભૂષિત સમયે હિ
એ પુત્ર રત્નને જન્મ આપે. જરાસ આદિ રાજાએએ દિવ્ય ઉપહારોથી પુત્રજન્મોત્સવ કર્યો, બારમા દિવસે મેટા મહોત્સવ સહિત નામકરણ કરવામાં આવ્યું. અદ્ભુત કાંતિવાળો પુત્ર હોવાથી માતા-પિતાની ઈચ્છાથી તેનું નામ “રામ” રાખવામાં આવ્યું.
એક વખત નારદજી શ્રી સમુદ્રવિજયની પાસે આવ્યા, કંસ રાજાએ પોતાની બહેન દેવકીજીની સાથે વસુદેવને પરણવા માટે નારદજીને વિનંતી કરી. નારદજીએ દેવકીજીની મહા પ્રશંસા કરી, અને કહ્યું કે વિદ્યાધરીએ તે દેવકીજીની સામે, પગે ચોંટેલી ધૂળ સમાન છે. આ પ્રમાણે વસુદેવને નારદજીએ કહ્યું. ત્યાંથી નીકળી નારદજી “દેવક” ના ત્યાં જઈને દેવકીજીની પાસે વસુદેવના ગુણગાન ગાયા,
Page #80
--------------------------------------------------------------------------
________________
પહેલાં તે દેવકે નારદજીના આ વ્યવહારને અનુચિત સમઅને કન્યા આપવાને માટે “ના, કહી દીધી, બાદમાં અંતઃપુરમાં જઈને બધાનો વિચાર લઈ દેવકીજીના લગ્નની હા, કહી દીધી, શુભમુહૂર્તે બંનેના લગ્ન થયા.
એક દિવસ કંસના ત્યાં કોઈ મુનિ આવ્યા, કંસની સ્ત્રી “જીવયશા, વિવાહોત્સવમાં પૂર્ણ આનંદને અનુભવ કરી રહી હતી. મુનિએ જીવયશાને કહ્યું કે આના સાતમા ગર્ભથી તારા પિતા (જરાસંઘ) અને તારા પિતા (કંસ) નું મૃત્યુ થશે. મુનિના શબ્દો સાંભળી “જીવયશા, બેબાકળી બની ગઈ.
તેણએ પિતાના પ્રિયતમ કંસ રાજાને કહ્યું, કંસ પ્રેમપૂર્વક વસુદેવને ત્યાં આવ્યા, વસુદેવે તેમનો સુંદર સત્કાર કર્યો, અને બોલ્યા કે તમે તે મને મારા પ્રાણથી પણ અધિક પ્રિય છે, તમારે જે કહેવું હોય તે કહે, તમારા શબ્દોને હું પૂરેપૂરો અમલ કરીશ, તે વારે કંસે કહ્યું કે હે મિત્ર! તમે દેવકીના સાત બાળકે જન્મતાની સાથે જ મને સુપ્રત કરજે, સરળ સ્વભાવી વસુદેવ, કંસના કપટને સમજી શક્યા નહી. અને કંસની વાત માન્ય કરી, “કંસ, પિોતાના સ્થાનમાં આવ્યા.
આ બાજુ દેવકી સહિત વસુદેવે સત્ય બીના જાણી ત્યારે અત્યંત દુઃખી થયા, અને વસુદેવ પશ્ચાતાપ કરવા લાગ્યા, કેમ કે કંસની સાથે વચનથી બંધાઈ ગયા હતા.
Page #81
--------------------------------------------------------------------------
________________
GO
ભદ્રિલપુર નામના નગરમાં નાગ નામે શ્રાવક હતું, તેને સુલસા નામની પત્ની હતી, બાલ્યાવસ્થામાં એક મુનીશ્વરે તેને કહ્યું હતું કે આના ઉદરમાં ઉત્પન થનાર તમામ ગર્ભોને નાશ થશે. તે વારે ઈદ્રપતિ સેનાધિશ નૈગમેલી દેવની આરાધના કરી, જે આરાધનાથી તે દેવ પ્રસન્ન થયે, તે દેવે પોતાની શક્તિથી દેવકીજીના ગર્ભોને સુલસાના ઉદરમાં અને સુલતાના ગર્ભોને દેવકીજીની ઉદરમાં સમાવિષ્ટ કર્યા.
ઉચિત સમયે દેવકીજીએ એક પછી એક એમ છે ને જન્મ આપે, પણ તે છએ મૃતાઅવરથામાં જ જન્મેલ હતા. તે છએને કંસને આપ્યા, “કસે, મરેલા બાળકને પણ મરાવી નાખ્યા, ત્યારબાદ સિંહ, પવસરેવર, સૂર્ય, વિમાન, અગ્નિ, હાથી, વજ, આદિ સ્વપ્નથી સૂચિત એક જીવ દેવકીજીના ઉદરમાં ઉત્પન્ન થયે, દેવકીજીએ સ્વપ્નની વાત વસુદેવને કરી, ત્યારે વસુદેવે કહ્યું કે તું બળવાન પુત્રરત્નને જન્મ આપીશ.
ગંગદત્તને જીવ શુક દેવાથી ઍવીને દેવકીજીના ગર્ભમાં ઉત્પન્ન થયા છે. સંપૂર્ણ દેહદવાળી માતા પિતાના આત્માની જેમ ગર્ભને પોષણ આપવા માંડયું. નવમહિના ઉપર થોડા દિવસે ગયા બાદ શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની અર્ધરાત્રિએ કલ્પવેલડીના પલ્લવની જેમ દેવકીજીએ દિવ્યલક્ષણથી પરિપૂર્ણ પુત્રરત્નને જન્મ આપે, તેના પુણ્યદયે “કસે, સતત ધ્યાન રાખવા માટે
*
*
Page #82
--------------------------------------------------------------------------
________________
નિયુક્ત કરેલા પક્ષકે નિદ્રાવસ્થામાં હતા, પુત્રજન્મ બાદ તરત જ દેવકીજીએ “વસુદેવને, કહ્યું કે આપના ભેળપણથી છ પુત્ર કસે મારી નાખ્યા છે, આને પણ “કસ, મારી નાખશે, માટે આપ તેનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરો.
જિનેશ્વર ભગવંતના વચને છે કે માયાથી પણ જીવનું રક્ષણ કરવું જોઈએ. માટે તમે આને લઈને માતામહને ત્યાં મૂકી આવે, મારાથી પણ અધિક વાત્સલ્યવાળી યશોદા આપણુ પુત્રનું લાલન, પાલન અને રક્ષણ કરશે, વસુદેવ તે બાળકને લઈને ચાલવા લાગ્યા, માર્ગમાં આઠે દિશાઓમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી, તેની આગળ સફેદ બળદના રૂપમાં દેવતાઓ ચાલવા લાગ્યા, જતાની સાથે નગરના દરવાજા એકાએક ખુલી ગયા, ગાયના વાડા પાસે ઉગ્રસેન નામના રક્ષકે પૂછ્યું કે આ કરંડીયામાં
શું છે?
વસુદેવે તે કરડીએ ખેલીને બતાવ્યો, અને કહ્યું કે તમે આ વાત કોઈને કહેશે નહી. વસુદેવ “નંદન, ને ત્યાં આવ્યા, ત્યાં યશોદાએ પણ પુત્રીને જન્મ આપ્યો હત, પુત્રને ત્યાં મૂકી યશોદાએ જન્મ આપેલી બાળકીને લઈ વસુદેવ પિતાના સ્થાનમાં આવ્યા, ત્યારે કંસના રક્ષકે જાગ્રત થયા, પુત્રીને જન્મ જાણીને પુત્રી લઈ કંસને સમર્પિત કરી, કંસ તે પુત્રીને જોઈ મુનિના જ્ઞાન ઉપર હાંસી કરવા લાગ્યા, અને હસીને કંસ રાજાએ તે પુત્રી
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૨
દેવકીજીને પાછી આપી, જેનાથી દેવકીજી ખુબ જ આનંદિત બન્યા.
ત્યારબાદ ગાયનું વ્રત છે. તેમ કહીને દેવકીજી દરરોજ રાતના વ્રજમાં જતા હતા, પોતાના પુત્રને યશદાના ત્યાં જોઈને આનંદ પ્રાપ્ત કરતા હતા, ત્યારથી ગાયનું વ્રત ચાલુ થયું. પિતાના વેરથી સૂપની પુત્રી શકુનિ અને પુતના વસુદેવના ઉપર અપકારને બદલે લેવામાં નિષ્ફળ જવાથી વિદ્યા બળ વડે વસુદેવના પુત્ર જાણી મારવા માટે તે બન્ને કુળમાં આવી. પુતનાએ ઝેર
પડેલા પિતાના સ્તન વડે કૃષ્ણને સ્તનપાન કરાવ્યું. અને શકુનિ ગાડા ઉપર ચઢાવીને શ્રી કૃષ્ણને પાડવા લાગી પણ દેવતાઓએ શ્રી કૃષ્ણનું રક્ષણ કર્યું.
નન્દ, જોયું કે શ્રી કૃષ્ણ કુશલ છે અને ગાડાના પડી જવાથી અને વિદ્યાધરીએ કચરાઈને મરણ પામી છે. કૃષ્ણ કયાંય ચાલી ન જાય માટે તેમને દોરીથી બાંધ. વામાં આવતા હતા, એટલામાં “સૂર્પક પિતાના પિતામહનું વેર લેવા માટે અજુન બનીને આવ્યે, શ્રી કૃષ્ણનું રક્ષણ કરનારી દેવીએ તેને નાશ કર્યો. ગોકુળથી બધી ગોપીઓ શ્રીકૃષ્ણને “દામોદર ” કહીને બોલાવતી હતી.
શ્રી કૃષ્ણ અનેક પ્રકારની કડાઓને કરતાં આનંદપૂર્વક ગોકુળમાં રહેતા હતા, ઉપદ્રવના અનેક પ્રકારના સમાચાર જાણે વસુદેવે શૌર્યપૂરથી રહિણી પૂત્રને, “રામ, ને બોલાવી કૃષ્ણના રક્ષણ માટે મૂક્યા, રામથી શિક્ષણને
Page #84
--------------------------------------------------------------------------
________________
૯૩
પ્રાપ્ત કરતા શ્રી કૃષ્ણ અસ્ત્રશસ્ત્રમાં પારંગત બન્યા, અને ભાઈ એ સૂર્ય અને ચદ્રની જેમ જ રૂપી આકાશમાં શાલવા લાગ્યા, બન્ને જણાની 'મરમાં તફાવત હોવા છતાં સાથે જ રમતા હતા, એક ખીજાતા દુ:ખમાં દુઃખી બનતા હતા, તે બન્ને ભાઈ એ ગેાપીએની સાથે અનેક પ્રકારની નૃત્યાદિ ક્રીડાએમાં મગ્ન રહેવા લાગ્યા.
કૃષ્ણ તરફ ગેપીએ કામ ભાવથી જોવા લાગી, મદિરાપાનના બહાના વડે શ્રી કૃષ્ણના વક્ષ સ્થલ ઉપર પડવા લાગી. કૃષ્ણે યમુના નદીમાંથી વિકસિત કમલેાને લાવી ગેપીને શણગારવા લાગ્યા, તારા ભાઈ હમારા ચિત્તની ચેરી શા માટે કરે છે? આ પ્રમાણે ગેપીએ બલરામને કહેવા લાગી, આ પ્રમાણે ગેાપાંગનાની સાથે શ્રી કૃષ્ણના ઘણા વર્ષોં વ્યતિત થયા.
॥ ઇતિ છઠ્ઠા સર્વાં સંપૂર્ણ ૫
Page #85
--------------------------------------------------------------------------
________________
સાતમો સર્ગ
જબુદ્વીપના ભરતખંડના લક્ષ્મીના વિરામસ્થાન સમાન અચલપુર નામે એક નગર છે. જ્યાં ચક્રવતિ સમાન ઐશ્વર્યવાળા શ્રીમંતોના સાત મજલાના પ્રસાદ મધ્યાહ્ન સમયે સુવર્ણ સમાન દેખાતા હતા જ્યાંના દેવમંદિરને વિષે સ્વર્ગથી લક્ષ્મી ઉતરી આવતી હોય તેમ જણાતું હતું. ત્યાં અત્યંત પરાક્રમી શ્રી વિક્રમધન નામે રાજાએ અનેક યુદ્ધોથી વિજયશ્રીને પિતાની દાસી બનાવીને રાખી હતી. જે નરેન્દ્રોથી નવિન કીર્તિગંગા નીકળીને ભૂતલને પવિત્ર બનાવતી હતી, જેના ચિત્ત સરોવરમાં સતત રહેવાવાળી વિશુદ્ધ રાજહંસી સમાન ધારિણી નામે રાણી હતી. તેણીએ સ્વપ્નમાં રૂપ, આમેદ, રસ આદિથી ભ્રમણ કરતા ભમરાઓના સમૂડ સહિત સહકાર મહાવૃક્ષને રાત્રિના પાછલા પ્રહરમાં , તે મહાવૃક્ષને હાથમાં ધારણ કરીને ઉભેલા દિવ્ય માણસે કહ્યું કે આ વૃક્ષની ડાળી તમારા આંગણામાં રોપું છું. થડા દિવસો પછી તેમાંથી એક ડાળી લઈને બીજી જગ્યાએ રેપીશ.
આ પ્રમાણે શાલિની જેમ તેની ખૂબ જ વૃદ્ધિ થશે. આ વૃક્ષનું આ રીતે નવ વખત રોપણ કરવાથી તેનું
Page #86
--------------------------------------------------------------------------
________________
G
અત્યંત સુંદર પરિણામ તથા અદ્ભૂત ફળની પ્રાપ્તિ થશે. ધારિણું રાણું એ સવારના ઉત્સાહપૂર્વક રાજાને રાતના . સ્વપ્નની વાત કરી. રાજાએ પણ પંડિતે સાથે વિચારણા કરી. તેઓએ સ્વપ્નનું ફલ પુ2ત્પત્તિ બતાવી. સહકાર વૃક્ષને અલગ અલગ નવ જગ્યાએ રેપવાથી શું ફલ. પ્રાપ્ત થશે, તે હમે જાણતા નથી. ફક્ત “કેવલી ” જાણી શકે છે.
ધારિણી રાજા તથા પંડિતે પાસેથી આનંદપૂર્વક વાત સાંભળી સુખપૂર્વક ગર્ભનું પોષણ કરવા લાગી. ત્યાર બાદ નવ મહિના અને થોડાક દિવસ બાદ દેવભૂમિમાં જેમ કલ્પવૃક્ષ ફળ આપે તેમ ધારિણીએ પુત્રરત્નને જન્મ આપે.
રાજાએ હર્ષોલ્લાસપૂર્વક દશ દિવસ સુધી દાન આપી ઉત્સવ કર્યો. બારમે દિવસે રાજાએ કુલવૃદ્ધાઓને વસ્ત્રાભરણ. રત્નાદિ દ્વારા બહુમાન કરીને પુત્રનું નામ “ધન ' રાખ્યું. આશાઓને પ્રકાશિત કરનાર તે પુત્ર શુકલપક્ષના ચંદ્ર માની જેમ માતાપિતાને આનંદ આપતો મોટો થવા લાગે. તેને નિશાળે ભણવા મૂકો. અ૫ મહેનત વડે પંડિત પાસે પૂર્વજન્મના સંસ્કારને સચોગથી કરીને અનેક પ્રકારની કલાઓ, શા તથા તત્વને અભ્યાસ કર્યો. અનુક્રમે ધન” યૌવનાવસ્થાને પામ્યો.
કુસુમપુરમાં અનેક પ્રકારના પાપકર્મોને કરનારો સિંહ સમાન અત્યન્ત ઉદ્ધત અને કૃર સિંહ નામને રાજા હતે.
Page #87
--------------------------------------------------------------------------
________________
તેને ગંગા નદીની સદશ નિર્મલ અને પવિત્ર વિમલા નામે પટ્ટરાણી હતી, સમુદ્રમાંથી ઘણા રાની પ્રાપ્તિ થયા બાદ જે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, તેમ રાજાને ઘણા પૂત્રની પ્રાપ્તિ થયા બાદ વિમલની કુક્ષિથી ધનવતી નામની પૂત્રીની પ્રાપ્તિ થઈ, તેણે બીજના ચંદ્રમાની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી, બીજી સ્ત્રીઓના રૂપ અને લાવણ્યને તિરસ્કાર કરતાં હોય તેમ તેના અંગ ઉપર રૂપ અને લાવણ્ય ખીલી ઉઠયા, રતિને પણ લજિજત બનાવતી તે ધનવતી યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી ચૂકી, એક વખતે સમુદ્રકાન્તા (નદીઓ) ને પ્રસન્ન કરવાવાળી શરદબાતુએ જગત ઉપર પ્રવેશ કર્યો.
સાક્ષાત્ અપ્સરાઓ સમાન પોતાની બહેનપણીઓની સાથે લફમી સમાન ધનવતી હંસના મધુર અવનિથી સુંદર ઉદ્યાનમાં સ્વછંદપણે ફરતી હતી, દરેક ઝાડની પાસે ફરતી ધનવતીએ બે પ્રકારના ચિત્રને હાથમાં ગ્રહણ કરેલા એક મનુષ્યને આસોપાલવના ઝાડ નીચે જે, ધનવતીની સખી કમલિનીએ કૌતુકથી તેના હાથમાંથી ચિત્રપટ લઈ લીધે, તેમાં અનુપમ પ્રકારનું રૂપ જોઈને અત્યંત આશ્ચર્ય ચકિત બનીને તેણીએ પૂછયું કે હે ચિત્રકાર? તે આ ચિત્રપટમાં કોનું ચિત્ર દેયું છે? સુર, અસુર અને મનુષ્યમાં પણ અસંભવિત આ ચિત્રને દેરી તું તારું કલાકૌશલ્ય બતાવે છે?
કારણ કે આ ચિત્રપટમાં દેરેલું ચિત્ર ત્રણે જગતની ૨ચના કરીને ઉદ્વેગ પામેલા, વૃદ્ધાવસ્થા એ બ્રહ્માનું રૂપ
Page #88
--------------------------------------------------------------------------
________________
૭.
કયાંથી હોઈ શકે? કમલિનીએ ચિત્રકારને આ રીતે પૂછયું ત્યારે ચિત્રકારે જવાબ આપે કે આ મારી કલ્પના કે ચતુરાઈ નથી. પણ મેં જેવું દેખ્યું છે તેવું જ ચિત્રકામ કર્યું છે. આ અપ્રતિમરૂપ અચલપુરના મહારાજા શ્રી વિક્રમ ધનના પુત્રનું છે. સાક્ષાત્ જેઓ તેને જુએ છે ત્યારે આ ચિત્ર જોનારાઓ મને ચિત્રકાર તરીકે મૂર્ખ માને છે.
ભદ્રે ! આંખનાં અમૃતાંજન રૂપ તેને જોયા સિવાય પણ આ ચિત્ર જોઈ તુ આશ્ચર્ય અનુભવે છે. બાજુમાં ઉભી રહેલી ધનવતીએ પણ તે વાતોને સાંભળી તથા ચિત્રને જોયું. તેણીનું હૃદયકમલ કામબાણથી વિધાઈ ગયું. ધનવતી તે ક્ષણથી જ “ધનના પ્રત્યે અનુરાગવાળી થઈ ગઈ અને કીડાને પીડા માના પિતાના ઘેર ચાલી આવી, પરમાત્માના ધ્યાનમાં યોગિની જેમ એકતાન બનીને રહે છે. તેમ “ધનવતી એકતાનથી ધમાં જ પિતાનું ચિત્ત જોડીને સમસ્ત વિશ્વને ધનમય દેખાવા લાગી, નિદ્રા, ભૂખ, તૃષાદિની વેદનાથી રહિત ધનવતી દેવી સદેશ બની ગઈ
ત્યારે કમલિનીએ કહ્યું કે ક્યા પ્રકારના આધિ, વ્યાધિથી તું આ પ્રમાણે નિર્બળ, દુર્બળ, બની ગઈ છે? કૃત્રિમ કોધને બતાવતી ધનવતીએ કહ્યું કે અજાણ્યા માણસની જેમ તું આ પ્રમાણે કેમ પૂછે છે? કમલિનીએ. પિતાની ભૂલની માફી માંગી, અને કહ્યું કે એગ્ય વ્યક્તિમાં તારે અનુરાગ જઈને આદર ભાવથી એક તિષિને પૂછ્યું કે મારી સખી મનમાં ચિત્તવેલા પતિને પ્રાપ્ત
Page #89
--------------------------------------------------------------------------
________________
- ૭૮ કરી શકશે કે નહી? ત્યારે તેણે મને વિશ્વાસપૂર્વક કહ્યું કે તારી સખી ધનવતી, મનમાં ચિન્તવેલા પતિને જરૂરથી પ્રાપ્ત કરશે.
, માટે હે સખિ! તું મનમાં વૈર્ય ધારણ કર, નિર્બળતા છોડી દે, શંકા રહિત બન, કમલિનીથી આશ્વાસન પામેલી ધનવતી માતા પાસે ગઈ અને પ્રકારના શૃંગાર તથા વૈવિધ્યપૂર્ણ અલંકાર યુક્ત બનીને પિતા પાસે ગઈ. ધનવતીના માટે પતિની તપાસમાં રાજા ચિંતાતુર બનીને બેઠે હતે, એટલામાં પહેલેથી વિક્રમધનની સભામાં મોકલાવેલ દૂત તે જ સમયે પાછા આવ્યે, રાજ્યકાર્યની વાતચિત કર્યા બાદ તે મૌન થઈ ગયો.
તે વારે રાજાએ પૂછયું કે તેં કાંઈક નવીન જોયું કે ? દૂતે કહ્યું કે હે રાજન ! જે રૂપ વિદ્યાધરે, સૂર, નરેન્દ્ર કે અસૂર પાસે નથી તેવું અદ્દભૂત રૂપ વિક્રમધનના પુત્રનું હું જોઈ ને આવ્યું છું; તેનું રૂપ જોયા પછી વિચાર કર્યો કે ધનવતી, માટે તે એગ્ય પતિ છે. વિધાતા પણ તે બન્નેને યોગ સાધી આપી યશ પ્રાપ્ત કરે તેવી મારી ઈચ્છા છે. રાજાએ પ્રસન્ન બની દૂતની ખૂબ જ પ્રશંસા કરી, અને કહ્યું કે તું જ વિકમધન રાજવી પાસે જઈને ધનવતીના માટે ધનકુમારની માગણી કર.
રાજાને પ્રણામ કરવા આવેલી ધનવતીની નાનીબેન ચંદ્રાવતીએ પિતાની અને દૂતની વાત સાંભળી આનંદપૂર્વક જલ્દીથી મહેલમાં જઈને ધનવતીને સાંભળેલી વાત કહી.
Page #90
--------------------------------------------------------------------------
________________
Ge
પણ ધનવતીએ ચંદ્રાવતીની વાત ઉપર વિશ્વાસ કર્યો નહી. ત્યારે કમલિનીએ કહ્યું કે હે ધનવતી ! દૂત હજુ અહીં. આજ છે તેને તું બેલાવીને પૂછી લે, કે જેથી તારી શકાનું નિવારણ થાય.
તરત જ ધનવતીએ દાસી દ્વારા દૂતને બેલા, દતના મૂખથી વૃત્તાંત સાંભળીને તેણી આનંદિત બની, ધનવતીએ કુકુમારસથી લેખ લખીને ધનકુમારને આપવા માટે દૂતને આપે, દૂત જલદીથી અચલપુર પહોંચ્યું, રાજા સમક્ષ રાજ્ય સભામાં ઉપસ્થિત થયે, વિક્રમધને દૂતને કહ્યું કે સિંહરાજા કુશલત છે ને? તારું જલદીથી આગમન થયું તેથી મારા અંતરમાં અનેક વિકલપ થાય છે. ત્યારે ને કહ્યું કે હે રાજન્ ! રાજકુમાર “ધન, ને પિતાની કન્યા ધનવતી આપવા માટે મને ફરીથી આપની સાનિધ્યમાં મોકલાવેલ છે. આપના પુત્રની જેમ જ ધનવતી રૂપ, ગુગ્રથી ભરેલી છે. માટે તે બન્નેને સંબંધ બાંધવાથી સુવર્ણમાં સુગંધની જેમ દીપી ઉઠશે.
આપ બન્નેને મિત્ર ભાવ પહેલેથી જ ચાલતો આવે છે. જળથી જેમ વૃક્ષ વૃદ્ધિને પામે છે. તેમ તે બન્નેના વિવાહ સંબંધથી આપની મિત્રતા વૃદ્ધિ પામશે, હે દૂત! તું જેમ કહે છે તેમજ થાઓ.
આ પ્રમાણે કહીને દૂતને સત્કાર કર્યો, તે દૂત ધનકુમારની પાસે ગયે, નમસ્કાર આદિ પ્રણિપાત કરીને દૂત ધનકુમારની પાસે બેઠે, ધનકુમારે તને આવવાનું
Page #91
--------------------------------------------------------------------------
________________
८०
'
કારણ પૂછ્યુ. તે વારે તેણે સંદેશા આપતાં કહ્યુ` કે · ધનવતીએ આપના માટે સદેશે! મૈાકલાવેલ છે.’ આ પ્રમાણે તે લેખ આપ્યા, ધનકુમારે તે લેખને ખે!લી કામદેવના પ્રત્યક્ષ રાજ્ય સમાન તે લેખને વાંચ્ચે, તેના લખાણુથી આકર્ષાઈ ને આશ્ચર્ય પામેલા ધનકુમારે ’ધનવતીના, પ્રેમના સ્વીકાર કર્યાં, અને ધનવતી ઉપર પેાતાની મહેાર છાપ મારીને લેખ લખીને દૂતને આપ્યા.
વળી આખાને આંજી નાખે તેવી મેાતીની માળા ધનવતીને આપવા માટે દૂતને આપી, વસ્ત્રાભૂષણ વિગેરેથી અહુમાન કરીને દૂતને વિદાયગિરિ આપી, તે પણ ત્વરિત ગતિએ પાછા આવીસિંહરાજાને કહ્યુ કે ‘ધનવતીના ધનકુમારે વિકમયન રાજાની સહમતિથી સ્વીકાર કર્યો છે. ત્યારબાદ ધનવતી પાસે જઈને મેાતીના હાર તથા લેખ આપ્યા, પત્રને વાંચી ધનવતી પેતાની જાતને સુભગસ્ત્રીઓમાં અગ્રેસર માનવા લાગી, તેણીનું શરીર રોમાંચ અનુભવવા લાગ્યું.
હારને પેાતાના પ્રિયતમના હાથ માની પેાતાના કંઠે ધારણ કર્યાં, દૂતને પારિતાષિક આપીને વિદાય કર્યાં. હું ધનવતી ! સાસુ સસરા પ્રત્યે ભક્તિ રાખજે. સ્વામિના ચિત્તને પ્રસન્ન રાખજે, સપત્નીએ તરફ વાત્સલ્ય ભાવ રાખજે, પતિની પ્રસન્નતા ઉપર અભિમાન કરીશ નહી. પતિ દ્વારા અપમાન કરવામાં આવે તે ચિત્તમાં દુઃખ લગાડીશ નહી. કુટુંબીઓ સાથે માયાળુ વર્તન રાખજે,
Page #92
--------------------------------------------------------------------------
________________
પતિના મિત્ર તરફ નમ્રવાણીથી બેલિજે, આ પ્રમાણે રાજાએ ધનવતીને હિપદેશ રૂપી મુક્તાહાર આપે, અને શુભ મુહુર્ત વૃદ્ધ મન્દ્રિઓ સહિત મોટા સૈન્યની સાથે ધનવતીને અચલપુર પ્રયાણ કરાવ્યું.
અચલપુર નગરની બહારના ઉદ્યાનમાં સાક્ષાત્ લક્ષમીની જેમ શોભતી “ધનતી, આવી પહોંચી, શુભ લગ્ન બન્નેનું મંગલ વિવાહ કાર્ય કરવામાં આવ્યું.
રજનીથી ચન્દ્રમાની જેમ, નવેઢા ધનવતીથી ધનકુમાર સુશામત બન્ય, સૌન્દર્યથી કામદેવ સમાન ધનકુમારે “રતિ, સમાન ધનવતાની સાથે કીડા કરતાં ઘણે સમય પસાર કર્યો, કાન લાયમાન કુંડલેથી વિભૂષિત અત્યંત મનહર અધારક બનીને ધનકુમાર એક ઉદ્યાનમાં આવ્યો.. - ત્યાં તેને ચાર જ્ઞાનથી પરિપૂર્ણ પિતાના ચરણેથી ઉધાન ભૂમિને પવિત્ર કરવાવાળા વસુન્ધર નામના મહામુનીશ્વરને ધર્મદેશના આપતા જોયા, તેઓને પ્રણામ કરી યુવરાજ ધનકુમાર પિતાના ઉચિત સ્થાને બેઠે, ધનકુમારને ધર્મશ્રવણમાં આસક્ત જાણી ધારિણી તથા ધનવતીને લઈને વિકમધન પણ ત્યાં આવ્યો, શંસયને દૂર કરવાવાળી દેશનાનું શ્રવણ કરી, હાર્ષિત બનેલે રાજા, એકચિત્ત દેશનાનું શ્રવણ કરતે હતે. દેશના પરિપૂર્ણ થયેથી વિકેમધનરાજાએ રાણી ધારિણીને આવેલું. “આમ્રવૃક્ષ, વાળા સ્વપ્નની બાબતમાં તથા નવ જગ્યાએ તેને રેપવાને અર્થ શું છે? તે આપશ્રી કૃપા કરીને તેનું ફળ જણાવે
Page #93
--------------------------------------------------------------------------
________________
મુનિએ મનથી જ દૂર બેઠેલા કેવળીને પૂછ્યું. તે વારે કેવળી ભગવંતે કેવળજ્ઞાન દ્વારા જાણીને મુનિને નવ ભવાન્વિત નેમિપ્રભુ ચરિત્ર કહ્યું. | મુનિએ અવધિજ્ઞાન તથા મન:પર્યવ જ્ઞાન દ્વારા જાણીને રાજાને કહ્યું કે આપને પૂત્ર નવભા ભવમાં અરિષ્ટનેમિ નામે તીર્થકર થશે. ભરતક્ષેત્રમાં યદુવંશમાં જન્મ લઈને બાવીસમાં તીર્થકર થવાના છે. તે વૃત્તાંત સાંભળી બધા આનંદિત બન્યા, ત્યાર બાદ રાજા વિગેરે નગરજને જૈન ધર્મમાં અધિક અનુરાગવાળા બન્યા, સાધુ મુનિરાજને વંદન કરી ધનકુમારાદિને સાથે લઈ “રાજા પોતાના મહેલમાં આવ્યો, મુનિરાજ અન્યત્ર વિહાર કરી ગયા.”
એક સમય ભૂમંડલ ઉપર ચિમકતુનું આગમન થયું. ભદ્ર હસ્તિની જેમ “ધન, જલક્રીડા કરવા માટે સરોવરમાં સપત્ની ગયે, ત્યાં ગરમીથી ત્રાસિત, શાન્ત. રસથી ભરપુર મૂખાકૃતિવાળા, અશોક વૃક્ષની નીચે મૂચ્છિતાવસ્થામાં વ્યાકુલ અને કલાન્ત પડેલા મુનિવરને જોયા,
ધનકુમાર, શિતોપચારથી તે મુનિવરને સભાન અવસ્થામાં લાવ્યો, મુનિવર્યો જ્યારે સ્વસ્થતા પ્રાપ્ત કરી ત્યારે ધનકુમારે મુનિવર્યને વંદન કર્યું. અને વિનય પૂર્વક કહેવા લાગ્યું કે આપને કઈ પ્રકારે દુઃખ ન થાય, તથા. ગુપ્તતા ન હોય તે આપશ્રી આપની આ સ્થિતિ કેમ થઈ તે મને કૃપા કરીને જણાવશે, સાધુએ કહ્યું કે મને તે ભગવાસ સિવાય કાંઈ જ દુઃખ નથી, પરંતુ જીનેશ્વર
Page #94
--------------------------------------------------------------------------
________________
ભગવતે વિહારાદિથી ઉત્પન્ન થનારૂં દુઃખ અત્યંત સુખને આપનારું જણાવેલ છે.
હુ મુનિચંદ્ર નામે ગચ્છવાસી સાધુ છું; ઘણા સાધુઓની સાથે વિહાર કરતે હતે, રસ્તામાં ભૂલે પડવાથી એકલે આમતેમ ફરતે ફરતે અહીં આવી ચડ્યો છું. તરસથી વ્યાકુલ બનીને મૂચ્છ પામી પડી ગયે હતું, તમે બન્ને જણાએ સુદર ઉપચારથી મને ચેતનવંત બનાવ્યો છે. પ્રત્યકારમાં તમને “ધર્મલાભ થાઓ, મૂચ્છથી હું જેમ બેહેશ બની ગયા હતા, તેમ સંસારમાં આસક્ત જીવે પણ મેહથી બેહોશ બનેલા છે. સમસ્ત સંસારમાં ધર્મ એક જ શરણ છે.
મુનિરાજ પાસે બે પ્રકારને ધર્મ શ્રવણ કરી પિતાની પત્ની સહિત ધનકુમારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, મુનીશ્વરને પિતાને ઘેર લાવી ચારે પ્રકારને આહાર આપી, સુપાત્રદાન પુણ્ય ઉપાર્જન કર્યું, સમ્યગૂ ધર્મની આચરણ કરવા માટે એક મહિના સુધી મુનીશ્વરને પિતાના મહેલમાં રાખ્યા, માસકલ્પ પૂર્ણ થયેથી સાધુ વિહાર કરીને પિતાના aછમાં ભેગા થઈ ગયા, ધનવતી તથા ઘનકુમાર શ્રાવક ધર્મમાં દઢ બન્યા, તે બનેને પ્રેમ અવર્ણનીય હતું, હવે તો તે બને સાધર્મિક બનેલા હોવાથી સુવર્ણમાં સુગંધની જેમ રહેવા લાગ્યા, પિતાએ પિતાના રાજ્ય ઉપર ધનકુમાર રાજ્યાભિષેક કર્યો, ધનકુમારે શ્રાદ્ધ ધર્મની મર્યાદામાં રહીને રાજ્ય ચલાવવા માંડયું.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૪
એક દિવસ ઉદ્યાનપાલકે આવી રાજાને કહ્યુ કે હું રાજન્ ! પ્રથમ આવેલા વસુન્ધર નામના મુનીશ્વર આપણા ઉદ્યાનમાં પધાર્યા છે. ધનવતી સહિત રાજ ધનકુમાર ઉદ્યાનમાં આવ્યા, મહામુનિને વદન કરી ભવ વૈરાગ્યકારિણી દેશનાનું શ્રવણુ કર્યું.
સ'સારથી ઉદાસ બનીને
રાજાએ પેાતાના પૂત્ર · જયન્ત, ને ગાદી ઉપર બેસાડી વસુન્ધર મુનિ પાસે પેાતાની પત્ની ધનવતી સહિત તથા પેાતાના ભાઈ ધનદત્ત અને ધનદેવની સાથે દીક્ષા લીધી, તપોનિષ્ઠ ધનરાષિને શાસ્ત્રના પરગામી જાણીને આચાય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા, તેઓએ ઘણાં રાજઓને સાધુ ધર્માં તથા શ્રાવક ધમ ના ઉપદેશ આપી, રાષિ એ તથા શ્રાવક અનાવ્યા, ધનવતી સહિત પેાતાના ભાઈ આ સાથે પાતે અનશન કરી એક માસના અંતે આયુષ્ય પૂર્ણ કરીને બન્ને ભાઈ એ સૌધમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા, ધન અને ધનવીના જીવ શુષ્ક અને સામાનિક દેવપણે ઉત્પન્ન થયેા.
આ ભરત ક્ષેત્રમાં રૂપ્યગિરિની ઉત્તર શ્રેણીમાં સુરતેજ નામે નગર હતું. તેમાં વિદ્યાધરેન્દ્ર ‘સૂર, નામે રાજા હતા. જગતના તાપનુ. હરણ કરનારી, પાપકારિણી તે વિદ્યાધરેન્દ્રને મેઘની વિજળી જેવી વિષ્ણુન્મતી નામની રાણી હતી, ધનને જીવ, દેવલાકમાંથી ચ્યવીને વિદ્યુન્મ તીની કુક્ષીમાં કમલની જેમ’ ચિત્રગતિ, નામે પૂત્રના રૂપે ઉત્પન્ન થયા.
Page #96
--------------------------------------------------------------------------
________________
ધીરે ધીરે બાલ્યકાળ વીતાવી, કલાએથી સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ લોકોના ચિત્તને આનંદ આપતે હતે.
તેજ રૂખ્યગિરિની દક્ષિણ શ્રેણમાં શિવમન્દિર નામના નગરમાં અસંગસિંહ નામે રાજા રાજ્ય કરતું હતું તેની શશિ પ્રભા નામે રાણીની કુક્ષીને વિષે સ્વર્ગથી ચ્યવીને “ધનવતી, ને જીવ ઉત્પન્ન થયે, સમય પૂર્ણ થયેથી, ચંદ્રમાના રૂપ સરખી પૂત્રીને શશિપ્રભાએ જન્મ આપે; જેનું રનવતી નામ પાડવામાં આવ્યું.
પિતા તરફથી તેને ચોગ્ય શિક્ષણને પ્રબંધ કરવામાં આવ્યું, રત્નાવતી તમામ કલાઓમાં અત્યન્ત પ્રવિણ બની, કમશઃ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયેલી રત્નાવતી માટે પતિ, ધવા માટે પિતાને ચિંતા થવા લાગી, એકદા જ્યોતિષિએ કહ્યું કે જે આપના અસિનનું છેદન કરશે અને સિદ્ધ ચૈત્યમાં રસ્તુતિ કરતી વખતે જેના મરતક ઉપર પુષ્પવૃષ્ટિ થશે તેજ આપની પૂની “રત્નવલી નો પતિ થશે,
તિષિની વાત સાંભળી રાજા ખુશી થયો, તેને યેગ્ય પુરસ્કાર આપી વિદાય કર્યો.
આ ભરતક્ષેત્રમાં ચક્રપુર નામે નગરમાં સુશીવ નામે રાજા રાજ્ય કરતા હતા, તેને યશસ્વતી નામે પત્નોથી સુમિત્ર નામે પૂત્ર તથા ભદ્રા નામની બીજી પત્નીથી પરમ નામે પૂત્ર રત્નની પ્રાપ્તિ થઈ, બન્નેમાં માટે સુમિત્ર
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનશાસન ઉપર શ્રદ્ધાળુ, કૃપાળુ, ગંભીર અને વિનયી તથા દક્ષ હતું, જ્યારે “પઈમ” જુદી પ્રવૃતિવાળે હતો. સુમિત્રના જીવતાં મારા પૂત્રને ગાદી નહી મળે તેમ વિચારતી ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું.
તપસ્વિની રૂપ ભદ્રાએ અકારની સમાન ઝેરને પ્રયોગ સુમિત્ર ઉપર કર્યો, સુમિત્ર ઝેરની અસરથી બેભાન બન્યો, જયારે પઈમ (સુમિત્રને નાનો ભાઈ) હસવા લાગ્ય, આનંદ માનવા લાગ્યો, પ્રાણુનાશક ઝેર સુમિત્રના રેમેરોમમાં ફેલાઈ ગયું.
ઝેરની વાત સાંભળી આકુળ વ્યાકુળ બનેલે સુગ્રીવ રાજ સુમિત્ર પાસે આવ્યો, મત્રિએ સાથે ઝેર ઉતારવા માટે વિચાર કરવા લાગ્યો, તન્ન મન્ટને આધાર લેવા છતાં પણ વિષ શાંત થયું નહીં. “ભદ્રાએ ઝેર આપ્યું છે, આ પ્રમાણે નગરમાં લેકે કહેવા લાગ્યા, ભદ્રારાણી પિતાની ભયંકર પ્રવૃત્તિ કરીને લોકમાં પિતાની બે ઈજજતિ થશે. તેમ માનીને ભાગી ગઈ - રાજાએ કુમાર સુમિત્રની શાંતિ માટે જિનપૂજા, સ્નાત્ર મહેસવાદિ અનેક કાર્યો ક્ય, સુમિત્રના ગુલ્લાની યાદ કરી રાજા, મન્ચીએ, અને સામાન્ય વર્ગ ખુબ જ કલ્પાત કરવા લાગ્યો, રાજાના કલ્પાંતથી આખું ચકપુર નગર દુઃખી થયું.
તેજ વખતે કૌતુક જોવાની ઈચ્છાવાળા ચિત્રગતિ
Page #98
--------------------------------------------------------------------------
________________
তে
આકાશમાર્ગે વિમાનમાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા, તેણે સમસ્ત નગરીને શેકાતુર જોઈને વિમાનમાંથી ઉતરીને પૂછ્યુ... તેા ઝેરના પ્રાગની વાત સાંભળી. ચિત્રગતિએ વિદ્યાથી મંત્રેલું પાણી સુમિત્ર ઉપર છાંટયુ. તે વારે સુમિત્ર આળસ મરડીને ઉચો અને ખેલ્યા કે શું છે? મ`ત્રના ચમત્કાથી બધા ખાય અનુભવવા લાગ્યા.
રાજાએ કહ્યું કે હે વત્સ ! તારી માતા ભદ્રાએ તને ઝેર આપ્યુ હતું. મહાપ્રભાવિક એવા આપણા ‘ભાઈ તુલ્ય આ વિદ્યાધરે એ શું તને શાંત કર્યાં છે. સુમિત્ર ઝેરની અસરથી મુક્ત થયેલ છે તેવા સમાચાર સાંભળી નગરજનાએ આને મહાસતા.
સુમિત્રની કાંત વાથી ‘ પદ્મ 'નુ મુખ શ્યામ થઈ ગયું. અને માતાના વિયે!ગ થા, સુમિત્રે ઊઠીને પ્રાણદાતાની સ્તુતિ કરી. અને ! કે આપના પરીપકારાદિ કાચથી કુલ, શીલ, વિગેરે સવે જાણવામાં આવ્યું છે. તેપણુ આપ આપના વંશને બતાવવાના અમાા ઉપર અનુગ્રહુ કરે. ચિત્ર તેના મિત્ર સન્નિપુત્રે વશાદિને જણાવ્યે, હોન્માદમાં લે નાચવા લાગ્યા.
.
સુમિત્રે કહ્યુ કે હું મિત્ર! માતાએ મને ઝેર આપી મારા ઉપર ખૂબ જ ઉષ્કાર કર્યો કે જે દ્વારાએ મને તારા મેગાપ થયે, આપે મારૂં રક્ષણ કર્યું છે. માટે હું આપને પ્રત્યુપકાર શું કરૂ ? ચિત્રગતિએ કહ્યુ કે તારી પુણ્ય ક્રિયા મારા માટે ઉપકારરૂપ બની છે. સુમિત્રના માતા પિતાએ
Page #99
--------------------------------------------------------------------------
________________
ચિત્રગતિ ઉપર અત્યંત પ્રેમ બતાવ્ય, ચિત્રગતિની ઈચ્છા નહિ હોવા છતાં પણ દિવ્યાલંકાર તથા વસ્ત્રાદિથી તેનું બહુમાન કર્યું.
ચિત્રગતિએ કહ્યું કે હે સુમિત્ર ! હું મારા નગર તરફ જાઉં છું. તે વારે સુમિત્રે કહ્યું કે હે મિત્ર! સુયશા નામના કેવલી ભગવંત વિહાર કરતાં કરતાં આવી રહ્યા છે. માટે આપ તેમના દર્શન કરીને જ પછી પ્રયાણ કરશો તો મને ખૂબ જ આનંદ થશે
- થોડાક દિવસો પછી કેવલી ભગવંત ઉદ્યાનમાં પધાર્યા. દેવતાઓએ સુધી જલથી તે ભૂમિને પવિત્ર બનાવી. સુવર્ણકમલની રચના કરી. કેવલીભગવંત સુવર્ણકમલ ઉપર આસનારૂઢ ક્યા. સુમિત્ર શાચિત્રગતિ ત્યાં આવી કલ્પતરૂ સમાન મુનિના દર્શન કરી આગળ બેઠા. દેવતાઓના કે લાડલી કેવલી ભગવંતનું આગમન જાણી શ્રી સુગ્રીવ રાજા પણ આવ્યા અને અભિગમ સાચવી ઘનશ્રવણ કરવા માટે બેઠા. મુનિવરે દેશના આપી. સાધર્મ અને શ્રાવક ધર્મ જગતમાં તમામ કલ્યાણને આપવાવાળા છે. તેજ બને ધર્મો મુક્તિરૂપી મહાનગરીની પ્રાપ્તિ કરાવનાર છે.
ક૯પવૃક્ષ, કામધેનુ વિગેરે તે જિનધર્મની ચરણરજ પણ નથી બની શકતા. ધર્મશ્રવણ કરીને ચિત્રગતિએ કહ્યું કે સેહદારિદ્રથી બાધિત બનીને આજ સુધી હું ગૃહસ્થ ઘર્મને નહી જાણતે દુર્ભાગ્યાિર છું. હે સુમિત્ર!
Page #100
--------------------------------------------------------------------------
________________
તે મારા ઉપર અનુપમ પ્રકારનો ઉપકાર કર્યો છે દુતિનિવારક કેવળી ભગવાનના દર્શન કરાવી તે ખરેખરી મિત્રતા સાચવી મારા ઉપર ઉપકાર કર્યો છે. રાજાએ કેવળીભગવંતને પૂછ્યું કે સુમિત્રને ઝેર આપી “ભદ્રા” કયાં ગઈ હશે? | મુનિએ કહ્યું કે અહીંથી ભાગીને તે વનમાં ગઈ -ત્યાં ચોરોએ તેના આભૂષણો લઈ લીધા, તેણને પદ્ધિપતિને સુપ્રત કરી. પદ્વિપતિએ વાને ત્યાં વેચી. ત્યાંથી ભાગી છૂટી દાગ્નિમાં બળી ગઈ પહેલી નારકને વિષે ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળીને ચાંડાલને ત્યાં ચાંડાલ તરીકે ઉત્પન્ન થશે. ગર્ભાવસ્થાના પ્રસંગે સપની (શક્ય)થી મરીને ત્રીજી નારકીમાં ઉત્પન્ન થશે. ત્યાર બાદ તિર્યંચ એનિમાં ઉત્પન્ન થઈ સંસારમાં પરિભ્રમણ કરશે.
કેવલી ભગવંતના મુખથી “ભદ્રા”નું વૃત્તાંત સાંભળી રાજાએ વિચાર કર્યો કે જેને ખતર તેણે પાપ કર્યું. તે તે અત્યારે અહીં જીવંત છે. અને તેણી નરકે ગઈ. સંસાર કે ભયંકર અને વિચિત્ર છે? જેમાં માતા પણ પુત્રને ઝેર આપે છે ? અરે ! આ સંસાર સર્વથા ત્યજવા યોગ્ય છે. સુમિત્ર ભદ્ધિ બની પિતાને કહેવા લાગે કે હે પિતાજી ! મારા જીવતાં મારી માતાને ખૂબ જ દુખ સહન કરવું પડ્યું છે. વળી રાંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપુર છે. આપ મારા ઉપર પ્રસન્ન બનીને મને આજ્ઞા આપે તે હું અધમે દ્ધારક એ ભાગમતી પ્રવ યાને ગ્રહણ કરૂં.
Page #101
--------------------------------------------------------------------------
________________
- સુમિત્રની વાત સાંભળી સુગ્રીવ રાજાએ તત્કાલ દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા ન આપતા, તેનો રાજ્યાભિષેક કર્યો. પિતે કેવળીભગવંતની પાસે સંયમ લઈને ત્યાંથી વિહાર કરી ગયા, ત્યારબાદ ચિત્રગતિ પણ “સુરપુર” નગરમાં ગયે. સુમિત્રરાજાએ “ભદ્રા ના પુત્ર પઈમને ઘણું ગામે આપ્યા, પણ તેને સંતોષ ન થયો. એટલે પઈમ પણ અસંતોષી બનીને ચાલ્યા ગ.
રત્નાવતીના ભાઈ અનંગસિંહના પુત્ર કમલે સુમિત્રની બહેન કલિંગરાજની પત્નીનું હરણ કર્યું. ચિવગતિએ સુમિત્રને દુઃખી જાણીને તેની સાથે સુમિત્રને કહેવડાવ્યું કે તમારી વ્હનને ચિત્રત અવશ્ય શેધી લાવશે, તેણે મટી સેના સહિત શિવમદિરપુર તરફ પ્રયાણ કર્યું.
નગરની બહારના ઉદ્યાન પાસે આવી ચિત્રગતિએ રાન્ય સહિત પડાવ નાખ્યો પુત્ર ઉપર આવેલી વિપત્તિ જોઈને અન‘ગસિંહ પણ મોટા સિન્ય સહિત ચિત્રગતિની સાથે યુદ્ધ કરવા માટે મેદાનમાં આવ્યું. બંને વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. જ્યારે અસંગસિંહના તમામ નિષ્ફળ થયા ત્યારે તેણે દેવતાઓએ આપેલા ખડૂગ રનનું સ્મરણ કર્યું. પિતાના હાથમાં ચમકતા ખરત્નને લઈ ચિત્રગતિને કહેવા લાગ્યું કે હવે તું જેઈલે મારી શક્તિ” આ ખગથી હું તારું માથું હમણાં જ કાપી નાખીશ.
હસતાં હસતાં ચિત્રગતિ બેલ્યો કે લેખંડના ટુકડાના
Page #102
--------------------------------------------------------------------------
________________
બળથી તું શા માટે મદમસ્ત બને છે. વીરપુરૂષ તે કેવલ પિતાના સરને જ ભરૂસે રાખે છે. આ પ્રમાણે કહીને પિતાની વિદ્યાના બલથી ચિત્રગતિએ અન્ધકાર ફેલા, કે જે અંધકારમાં કાંઈ જ દેખાતું નહોતું. શત્રુદળ અન્ધકારથી નિ ચેઝ બની ગયું. દેવતાની ગતિની જેમ ચિત્રગતિએ રાજાના - હાથમાંથી ખડ્ઝ ખેંચી લીધું. સુમિત્રની બહેનને લઈ ચકપુર નગર તરફ પ્રયાણ કર્યું. નિષ્કપટ મિત્ર સુમિત્રને તેની બહેન સુત કરી ચિત્રગતિ વૈતાઢ્ય પર્વત ઉપર પિતાના નગરમાં ગયા.
પકાર દૂર છે ત્યારે અમસિંહ રાજાને પિતાના હાથમાં ખરત્ન નહિ જેવાથી ખૂબ જ આશ્ચર્ય થયું. એટલામાં તેને જ્ઞાનની વાતનું ભાન થયું. તેને પિતાનો ભાવી જમાઈ સમજીને ખૂબ જ હર્ષ છે, તે કોણ હતે? કયા કુલને હશે ? આ પ્રમાણે વિચાર કરતો. અનંગસિંહ પિતાના મહેલમાં આ.
સુમિત્ર તે પ્રથમથી જ સંસાર ઉપરથી ઉદ્વિગ્ન હતા. વિશેષમાં પિતાની બહેનનું હરણ થવાથી તેનું ચિત્ત વધારે ઉદ્વિગ્ન બન્યું હતું. તેણે પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી ચિત્રપતિને બોલાવી સુખ સુનિની પાસે જઈ સંયમ ગ્રહણ ક, ગુરૂની પાસે તવ તપનું આરાધન કરીને તે રાજર્ષિએ કાંઈક ન્યૂન નવ પૂર્વને અભ્યાસ કર્યો.
ગુરૂ મહારાજના આદેશથી ભૂમંડલ ઉપર વિહાર
Page #103
--------------------------------------------------------------------------
________________
-કરતા મગધ દેશના એક ગામની બહાર પ્રતિમા ધારણ કરી સ્થિર રહ્યા હતા. દૈવયોગે ત્યાં રહેતા મુનીશ્વરના ઓરમાન - ભાઈ પમે” સમતાલીન મહામુનીશ્વરને બાણ મારી મારી નાખ્યા. મરતી વખતે રાજર્ષિ સુમિત્ર વિચારવા લાગ્યા કે મને મારતી વખતે પણ તે મારા ધર્મને મારી શક્યો નથી, કર્મ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયક બનવાથી તે મારો ઉપકારી છે. મેં તેને અપરાધ કર્યો હતો, કે પહેલેથી તેને મેં રાજ્ય આપ્યું નહી.
માટે તે મને ક્ષમા આપ, જગતના જીવે મને ક્ષમા આપે. આ પ્રમાણે આરાધના કરતા તે મહામુનિ સુમિત્ર રાજર્ષિ પંચમંગલનું સ્મરણ કરતાં કરતાં મરીને કહ્યદેવલોકમાં રામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા, પ પણ દ્રષ્ટ સર્પદંશથી મરીને સાતમી નાર છમાં ઉત્પન્ન થયે, સુમિત્રરાજર્ષિના મૃત્યુના સમાચાર સાંભળી ચિત્રગતિ અત્યંત દુઃખી થયા. તેઓએ અષ્ટમદ્વિપ ત્ય યાત્રા કરી, દીશ્વર દ્વિપમાં રહેલા શાશ્વત ચ વિધારા સહિત જિનબિએની પૂજા કરી, પિતાની પુત્રી રનવતીની સાથે રાજા : અનંગસિંહ પણ ત્યાં આવ્યા હતા.
વળી ઘણા વિદ્યાધરો પણ ત્યાં આવ્યા હતા. ચિત્રગતિએ જિનેશ્વર ભગવાનની દ્રવ્યથી અને ભાવથી પૂજા કરી, તેમની સ્તુતિ કરી. સ્તુતિ કરતી વખતે દેવોએ પ્રસન્ન થઈને તેના મસ્તક ઉપર પુષ્પવૃપિટ કરી, અનંગસિંહ રાજાએ નિશ્ચય કર્યો કે “નિશ્ચિત આ મારા જમાઈ
Page #104
--------------------------------------------------------------------------
________________
છે આવેલા દેવમાં સુમિત્રરૂપ દેવને ઈચિત્રગતિ ખુબજઆનંદિત બને, તેણે આલિંગન કરીને કહ્યું કે આપની. પ્રસન્નતાથી અને કૃપાથી જિનધર્મ પામે છું.
તે વારે દેવે કહ્યું કે આપની કૃપાથી જ હું પણ દેવગતિ પામ્યો છું. અન્યથા અકાળ મૃત્યુથી આ દેવગતિ કદાપિ પ્રાપ્ત થાય જ નહિ, આ પ્રમાણે બને જણ પરસ્પર કૃતજ્ઞતા, બતાવી રહ્યા હતા, તે જ વખતે લાવણ્ય મૂતિ ચિત્રગતિના શરીરને મરૂમૃગીની જેમ રનવતી નીરખી રહી હતી, અનંગસિંહ રાજાએ પૂત્રીને અધિક દુઃખિત જોઈને આશ્વાસન આપ્યું. કહ્યું કે જ્ઞાનીની વાત યથાર્થ છે. સત્ય છે. દેવમંદિરમાં સંસાર સંબંધી વાતે નહી કરવી જોઈએ. આ પ્રમાણે વિચારી અનંબસિ હ રાજા પરિવાર સહિત પિતાના આવાસમાં ગમે. | સુમિત્રદેવથી સંભાષણ કરી, વિદ્યાધરોને વિસર્જન કરી, ચિત્રગતિ પિતાના પિતાની સાથે પિતાના સ્થાનમાં આવ્યા, અનંગસિંહ રાજાએ પોતાના ચતુર મન્વિને મેકલાવી “સૂરરાજા પાસે ચિત્રગતિરત્નાવતીના વિવાહની વાત કરી, શરરાજાએ પણ યોગ્ય સંબંધ વિચારીને બનનેના વિવાહની વાતને સ્વીકાર કર્યો. શુભ મુહૂર્તમાં તે બન્નેને લગ્ન મહોત્સવ અવર્ણનીય ઉજવા, સહ ધર્મિણ રત્નવતીની સાથે ચિત્રગતિએ ધર્મ કાર્યની આસેવના કરી, ધનદેવ તથા ધનદત્ત દેવલોકમાંથી વીને તેઓના મનેગતિ અને ચપલગતિ નામના બે ભાઈઓ થયા રત્નવતીની સાથે ચિત્રગતિએ મહેન્દ્રની જેમ નન્દીશ્વર દ્વિપ દિ તીર્થોમાં, યાત્રા કરી,
તીવિવિધ
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રરાજાએ ચિત્રગતિને રાજ્ય આપી પોતે સ્વયં સંયમ સામ્રાજ્યને સ્વીકાર કર્યો, ચિત્રગતિએ ઘણી વિદ્યાએને સાધી, અનેક વિદ્યાધરેને પિતાના ખંડીઆ બનાવ્યા, પિતાને સામન્ત મણિર્ડના મત્યુ સમયે તેના પૂર શશિ સૂરને પક્ષિઓની જેમ લડતે જોઈને ચિત્રગતિના હૃદયમાં પ્રબલ વૈરાગ્યનો ઉદય થયે, તેણે લક્ષ્મીને ત્યાજ્ય માની, પિતાના પૂત્ર પૂરન્દરને મહત્સવપૂર્વક શુભલગ્નમાં રાજ સિંહાસન ઉપર સ્થાપિત કરી, બને ભાઈ ઓ તથા રસ્તવતી સહિત ચિત્રગતિએ સંયમ લીધે, તલવારની ધાર જેમ ઉગ્ર તપસ્યા કરી, નિરતિચાર ચારિત્રધર્મનું પાલન કરી, ચારે જણા મહેન્દ્ર દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા,
પ્રત્યગ વિદેહમાં સરોવરના અલંકાર સ્વરૂપ, રાજહંસના વિકાસ સ્થાનરૂપ, સિંહપુર નામે એક સુરમ્ય નગર છે. જ્યાં “હરિણન્દી, નામે રાજા રાજય કરે છે તેને પ્રિય દર્શના નામે રાણું છે. ચિત્રગતિનો જીવ ચોથા દેવલોકમાંથી ચવીને અપરાજિત નામે તેમના પૂત્ર તરીકે ઉત્પન્ન થયે, બાલ્યાવસ્થા વ્યતિત કરીને યૌવનાવસ્થામાં આવ્યું, વિમલબોધ નામને મન્વીપૂત્ર તેનો અનન્ય મિત્ર બન્ય, એક દિવસ બન્ને જણા ઘેડા ઉપર બેસીને જંગલમાં ગયા, શત્રુઓની જેમ તે દૂષ્ટ ઘોડા તેઓને ઘણે દૂર લઈ ગયા, ખૂબજ તરસથી સરોવરના કિનારે ગયા, તથા ખૂબજ - થાકેલા બંને ઘડાએ મરી ગયા, કુમાર અને મન્નિપુત્ર
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૫
બંને ખૂખ દુ:ખી થયા, થાકેલા પણ હતા, વાતા કરતા ઉભા હતા ત્યાં ‘રક્ષા કરે, રક્ષા કરા, આ પ્રમાણે ખેલતી એક વ્યકિત સામે આવીને ઉભી રહી, અપરાજિતે તેને આશ્વાસન આપ્યું.
મન્વિપૂત્રે કહ્યુ કે હે દેવ ! આપે એકદમ આ પ્રતિજ્ઞા શા માટે લીધી? આ માણસ અન્યાયી હશે તે આપનીપ્રતિજ્ઞા નિષ્કુલ જશે, કુમારે કહ્યું કે ક્ષત્રિના નિયમ છે કે ન્યાયી હાય કે અન્યાયી હોય, પણ શરણે આવેલાનું રક્ષણ કરે છે. આવનાર વ્યકિતના શ્વાસેાશ્વાસ ધીમા પડતા પશુ નથી ત્યાં તે તેની પાછળ પડેલા રક્ષકા આવી પહાંચ્યા, અને કહ્યુ કે તમે આને છોડી દો, કારણ કે તે ચાર છે. રાજાની આજ્ઞાનુસાર તે વધ, કરવાને માટે પાત્ર થયેલ છે.
અપરાજિતે કહ્યુ` કે તેણે મારૂ શરણ સ્વીકારેલું છે. માટે તેને ઈન્દ્ર પણ મારી શકે તેમ નથી, તે પછી તારા રાજાનું કે તમારૂં શું ગજુ? તે અધા લડવા માટે કુમારને આરે તરફથી ઘેરી વળ્યા, કુમારની તલવારે અગસ્ત્ય મુનિની જેમ તે બધાનુ લે!હી પીલીધું. સૈનિકે જઈ રાજાને સમાચાર આપ્યા, કૈાશલરાજાએ ઘણા સૈનિકા મોકલાવ્યા, પરંતુ તે સૈનિકા અપરાજિતના બળની સામે ટકી શકયા નહી.
ત્યારે કાશલરાજા કોષિત ખની હાથી ઉપર બેસીને
Page #107
--------------------------------------------------------------------------
________________
યુધ્ધ કરવા માટે આવ્યા, ચેરનું રક્ષણ કરવા માટે કુમાર” પણ અભિમાનરૂપી હાથી ઉપર બેસીને યુધ્ધ કરવા તૈયાર થયા, રાજાની સેનાના ભાગવાથી મંત્રિએ કહ્યું કે આતે હરિન્દી રાજાને પૂત્ર છે. અને નામથી અપરાજિત છે. યુદ્ધમાં પણ અપરાજિત છે. કેશલરાજે પોતાને વીર. સૈનિકોને યુદધથી રોકીને કહ્યું કે હે કુમાર ! આવ! આવ! મને ભેટ, તું મારા મિત્ર હરિન્દીને પૂત્ર છે. માટે મારે પણ પૂત્ર છે. તારાથી મારે પરાજય લજજાકારક નથી, ભાગ્યથી તું તારું ઘર છોડીને ફરીથી તારા જ ઘરમાં તું આવ્યું છે.
- કુમાર પણ મંત્રીની વાણુને સાંભળીને પિતાના પિતાની સમાન પિતાના મિત્ર સમજી નીતિ, વિનય અને લજજાથી રાજાને નમસ્કાર કર્યો, રાજા મેટા આદરભાવથી. કુમારને પિતાના મહેલમાં લઈ ગયે, ચોરને વિદાય કર્યો, વિમલબોધ પણ રાજભવનમાં આવ્યું, રાજાએ પિતાની પૂત્રી કનકમાલાને રાજકુમારની સાથે પરણાવી, પૃથ્વીતલ. ઉપર કુતુહલ જોવામાં ઉસુક તે બંને જણા એક રાતના કેઈને પણ કહ્યા વિના ત્યાંથી નીકળી ગયા, એક વનમાં પહોંચ્યા, વનમાં કાલિકાના મંદિરમાંથી હાય!. પૃથ્વી વીર પુરૂષ વિનાની સુની પડી ગઈ છે. આ પ્રમાણે કરૂણ આનંદ સ્વર સાંભળીને તે બને તે તરફ ગયા, ત્યાં જુએ છે તે એક ખગધારી પુરૂષ એક સ્ત્રીને. મારતું હતું, કુમારે તે ખેચરને દૂરથી પડકાર્યો અને કહ્યું,
Page #108
--------------------------------------------------------------------------
________________
કે જે તારામાં શકિત છે તે મારી સાથે તારી શક્તિને બતાવ, તે ખેચર પરાજિત થયે અને બોલ્યા, હે બળવાન! આપે મને સ્ત્રી હત્યાના પાપમાંથી બચાવ્યું છે. - બેચરે કહ્યું કે મારા વસ્ત્રમાંથી તમને બે દિવ્ય મૂળીઆ છેડીને આપું છું, તેને ખોલી મારા ઘા ઉપર તેને ઉપગ કરે, કુમારે તે પ્રમાણે કરવાથી ખેચરના ઘા, રૂઝાઈ ગયા, કુમારે ખેચરને પૂછયું કે “આ સ્ત્રી કેણ છે? તમે કેણ છે? ત્યારે ખેચરે કહ્યું કે વૈતાઢય પર્વત ઉપર ધાત્રીનુપુર સમાન “રથનુ પુર” નામે નગર છે, તેમાં અમૃતસેન નામે ખેચરાધિપતિ છે તેમને કીર્તિમતી નામે રાણું છે. આ બાળા “રત્નમાલા તેમની લક્ષ્મી તુલ્ય છે. કઈ જ્ઞાનીના કહેવાથી તે બાળાને પતિ હરિન્દીનો પૂત્ર અપરાજિત થશે, ત્યારથી તે બાળા અપરાજિત પ્રત્યે અનુરાગવાળો બની છે. . હું ઝીણનો પુત્ર સ્રરકાન્તનામે ખેચર છું, તે બાળા ઉપર મને ઘણે અનુરાગ હેવાથી મેં તેની સાથે લગ્નની માગણી કરી, તે બાળાએ મારી ઉપેક્ષા કરી, છેવટે કામાંધ બની કોધથી તેને હું અહીંયા ઉપાડી લાવ્યો છું, તેને મારી નાખવાની તૈયારીમાં હતો ત્યાં આપે અહીં પધારીને તેને બચાવી લીધી છે.
હવે આપ આપને પરિચય આપે, મન્નિપુત્ર વિમલીધે અપરાજીતના કુલાદિને પરિચય આપે, ત્યારે રત્નમાલા પણ અત્યંત ખુશી થઈ, એટલામાં રત્નમાલાના
Page #109
--------------------------------------------------------------------------
________________
ટ
માતા-પિતા પણ ત્યાં આવ્યા, તેઓએ કુમારની સાથે રત્નમાલાના લગ્ન કર્યાં, કુમારના કહેવાથી સૂરકાન્તને પણ છેડી મૂકયો, કુમારની ઈચ્છા ન હોવાં છતાં પણુ સૂરકાન્તે એ શુટીકા કુમારને આપી, કુમારે પેાતાના સાસુસસરાને કહ્યું કે હુ જ્યારે મારા નગરમાં પહેાંચુ' ત્યારે આપ આ કન્યાને લઈ આવજો, આ પ્રમાણે કહી રત્નમાલા સહિત સાસુ-સસરાને વિદ્યાયગિરિ આપી.
ત્યાંથી નીકળી તે ખને જણા એક ઘેટર ભયાનક જગલમાં આવ્યા. રાજપુત્રને અત્યંત તરસ લાગવાથી મંત્રીપુત્ર પાણી લેવા માટે ગયે, પાણી લઈને જ્યારે મંત્રીપુત્ર પાછા આવ્યા ત્યારે કુમારને ન જોવાથી તે ખૂબ જ દુ:ખી થયા, એટલામાં એ ખેચર આવ્યાં, અને કહેવા લાગ્યા કે ‘અપરાજિત આપને ખેલાવે છે' પાણી માટે આપના ગયા ખાદ ખેચરાધિપતિ ભુવનભાનુની આજ્ઞાથી તે કુમારને હમે અહીથી ત્યાં લઈ ગયા છીએ.
કારણ કે તેમની બે પુત્રીએ કમલિની અને કૌમુદ્વિનીને માટે જ્ઞાનીએ કહ્યું હતું કે આ બન્નેના લગ્ન અપરાજિત સાથે થશે. રાજાજીએ લગ્નની તૈયારી કરી છે. પણુ આપના માટે આપના મિત્ર અતિ ચિંતાતુર બની દુઃખિત હૃદયે મૌન ધારણ કરીને રહ્યા છે. માટે આપ જલ્દીથી ચાલા, મન્ત્રીપુત્રના પહેાંચ્યા પછી રાજાએ પેાતાની બન્ને પુત્રીઓના લગ્ન અપરાજિત સાથે કર્યો, ત્યારબાદ બન્ને જણ પહેલાંની જેમ ત્યાંથી નીકળી ગયા.
Page #110
--------------------------------------------------------------------------
________________
મન્દિરપુરમાં જઈ દિવ્ય મણિના પ્રભાવથી દેગંદક દેવની જેમ વૈભવપૂર્વક આનંદમાં રહેવા લાગ્યા, એકાએક નગરમાં કોલાહલ થયો કે કઈ દુશ્મને રાજાને છરાથી મારી નાખ્યા, તે વારે મંત્રીને કઈ એ આવી કહ્યું કે એક વિદેશી માણસ નગરમાં છે. તે જે છે તે રાજાને સ્વસ્થતા પ્રાપ્ત કરાવી શકે તેમ છે.
રાજપુરૂષે તેને બેલાવવા માટે ગયા, કુમાર અપરાજિતે આવી મણિના પ્રભાવથી રાજાને સ્વસ્થ કર્યો, રાજાએ પ્રસન્નતાથી પિતાની રૂપથી રંભા સમાન પુત્રી રંભાને પરણાવી. કુમાર મંત્રીની સાથે પ્રથમની જેમજ નગર છેડીને ચાલી નીકળે, કુંડિનપુર નગરમાં કેવળીભગવંત પધાર્યા હતા, તે વાત કુમારે જાણી ને બંને જણ તે નગરના ઉદ્યાનમાં ગયા, કેવળીભગવંતને વંદન કરી દેશના સાંભળવા બેઠા.
ધર્મદેશના પૂર્ણ થયા પછી કેવળીભગવંતને પૂછયું કે પ્રભુ ! હમે બંને ભવ્ય છીએ કે અભવ્ય? કેવળીભગવંતે કહ્યું કે હે વત્સ! તું ભવ્ય છે. આ ભરતક્ષેત્રમાં તું પાંચમા ભવે નેમિનાથ નામે બાવીસમા તીર્થંકર થઈશ, તારે મિત્ર વિમલબોધ પ્રથમ ગણધર થશે, બંને જણ ખુબ આનંદિત થયા, ઘણા દિવસ સુધી મુનિની ઉપાસના કરી, જ્યારે મુનીશ્વર વિહાર કરી ગયા, ત્યારે તે બંને જણે પ્રત્યેક સ્થાનમાં રહેલા જિનબિંબની યાત્રા કરવા નીકળ્યા.
Page #111
--------------------------------------------------------------------------
________________
-
too
અનુક્રમે જનાનન્દપુર નામના નગરમાં આવ્યા, ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતું હતું, તેને શિયલવંતી ધારિણી નામે રાણી હતી, રત્નાવતીને જીવ મહેન્દ્ર દેવલોકમાંથી ચ્યવીને ધારિણીના ઉદરને વિષે ઉત્પન્ન થયે, રાણુએ પૂર્ણ સમયે પુત્રીને જન્મ આપે, જેનું પ્રિતિમતિ. નામ પાડયું. તેણીએ બાલ્યાવસ્થામાં જ તમામ કલાઓને અભ્યાસ કર્યો. તેણી જ્યારે યૌવનાવસ્થામાં આવી ત્યારે જિતશત્રુ રાજાએ સ્વયંવરની જાહેરાત કરી.
નગરની બહાર ઈન્દ્રના મંડપથી પણ અતિ અદ્ભુત. સ્વયંવર મંડપ તૈયાર કરાવ્યું, પૃથ્વી ઉપર ફરતા ફરતા અપરાજિત અને વિમલબેધ બંને જણ ત્યાં આવ્યા, બધા વિદ્યારે પણ ત્યાં આવ્યા હતા, દરેક દેશના રાજાઓ. પિતાપિતાના પુત્ર સહિત આવ્યા હતા, મણિગુટિકાના પ્રભાવથી તે બન્ને જણા રૂપ પરિવર્તન કરી સ્વયંવરના એક ખૂણામાં બેસી ગયા, રાજકુમારી સાથે વાદવિવાદમાં બધા રાજકુમારે હારી ગયા, રાજા ખૂબ જ દુઃખી થયા.
અપરાજિતે પણ સ્વયં વાદ કરવાનું ઉચિત ન માનતા દિવ્યમણિથી એક મંચ ઉપરની પૂતળીને સ્પર્શ કર્યો. તે પૂતલી ઈન્દ્રજાલિકની જેમ બેલવા લાગી, તેણે રાજપુત્રીને વાદ કરવાનું આહ્વાન આપ્યું. રાજપુત્રી આશ્ચર્યચકિત બની ગઈરાજપુત્રીએ પૂછયું કે શૂરવીર કણ છે?
પૂતલી બેલી કે “જિતાત્મા, શૂરવીર છે. દક્ષ કેણ,
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૧ છે? ત્યાર પૂતલીએ કહ્યું કે સ્ત્રીથી વાંછિત ન હોય તે, કુમારિકાએ પૂછયું કે દુઃખી કેણ છે? પૂતલી બેલી કે ન્યાયની સ્પૃહા ન રાખે તે, ધનવંત કેણ છે? જેણે પૂણ્ય સંચિત કરેલ છે, તે ધનવંત છે. પૂતલીએ જવાબ આપે, ત્યારે પૂતલીએ રાજકન્યાને પ્રશ્ન પૂછે કે બ્રહ્મચારીઓની સ્ત્રી કેશુ છે ? તેને જવાબ રાજકુમારી ન આપી શકી.
ત્યારે પૂતલી બેલી કે બ્રહ્મચારીઓની સ્ત્રી ‘દયા’ અને મૈત્રી છે. સભા સમક્ષ રાજપુત્રી પરાજીત બની, ત્યારે તેણીએ કહ્યું કે શું તારા ગળામાં મળ નાખુ? ત્યારે પૂતલીએ કહ્યું કે મારા ગુરૂના ગળામાં વરમાળા પહેરાવ.
તે પૂતલીએ કુમારની તરફ અંગુલી નિર્દેશ કર્યો, કુમારિકાએ કુમારના ગળામાં વરમાળા નાખી, બધા રાજાએ કોધે ભરાયા; યુદ્ધને આરંભ થયે, સોમપ્રભ રાજાએ બહેનના પુત્રને ઓળખ્યો, બધા રાજાઓને યુદ્ધ કરતા અટકાવ્યા, રાજાએ શુભ મુહૂતે અપરાજિત તથા પ્રીતિમતીને લત્સવ કર્યો, બધા રાજાઓને સત્કાર કરીને વિદાયગિરિ આપી, રાજપુત્ર પ્રીતિમતીના પ્રેમમાં આધીન બનીને ત્યાં જ રહ્યો, જિતશત્રુના મંત્રિ સુમતિકુમારે પિતાની પુત્રીના લગ્ન વિમલબોધ સાથે કર્યા, અપરાજિતને જિતશત્રુના ત્યાં રહેલે જાણી હરિન્દી રાજાએ પુત્રને બોલાવવા માટે પોતાના મંત્રી કતિરાજને મોકલ્યો.
તેમના આગમથી અપરાજિતે મંત્રીને પિતાના માતા
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પિતાના કુશળ સમાચાર પૂછળ્યા. ત્યારબાદ પોતાની સ્ત્રીઓ, તેમના સંબંધીઓ, સૈનિકે સહિત નગર તરફ જવા નીકળ્યો, નગરની બહાર ઉદ્યાનમાં આવતાની સાથે નગરજને પરચક્રનું આગમન જાણું ભયભીત બન્યા, રાજા હરિન્દી પણ પિતાના સૈનિકે સહિત યુદ્ધના માટે તૈયાર થઈ નગર બહાર આવ્યા, અપરાજિતને જોઈ રાજા આનંદ પામે.
નગરજને તથા અંત:પુર સહિત પુત્રને સત્કાર કર્યો. પિતાના ચરણમાં પુત્રે પોતાનું મસ્તક નમાવ્યું. માતાના પગમાં પડયો, વિમલબોધ પણ પિતાની પત્ની સહિત રાજારાણી તથા માતા-પિતાના પગમાં પડ્યો, રાજાએ અપરાજિતને રાજ્ય ઉપર બેસાડી પ્રવજ્યા ગ્રહણ કરી, તપથી કર્મોને ક્ષય કરીને સિદ્ધિગતિએ પહોંચ્યા, પરસ્પર બાધારહિત, રત્નત્રયીની આરાધના કરતા નિષ્કટક રાજ્યને ચલાવતા, અનુપમ લક્ષ્મીને ઉપભેગ કરતા એક વખત ઉદ્યાનમાં જતી વખતે અપરાજિત રાજાએ નવીન કામદેવ સમાન સકલ સંપત્તિ સમન્વિત અનંગદેવ નામના એક યુવાનને જોઈ, કઈ પાસેથી તેને પરિચય મેળવી મનમાં અધિક ઉલ્લાસ ઉભરાયે, રાજા વિચાર કરવા લાગ્યું કે મારા રાજ્યમાં રાજ્ય કરતાં પણ અધિક વૈભવવાળા પ્રજાજને છે. શ્રેષ્ઠિઓ છે. ખરે. ખર હું પુણ્યશાળી છું. એમ વારંવાર અનંગદેવની પ્રશંસા કરવા લાગ્યા.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૩
બીજે દિવસે મોટા સમારોહની સાથે કેલાહલથી ભરપુર માણસનું મોટું ટેળું જતું જોયું, તે વારે રાજાએ પૂછયું કે આ શું છે? ત્યારે ખબર પડી કે અનંગદેવ વિસુચિકાની બિમારીથી એકાએક મૃત્યુ પામે છે. સાંભળીને તરત જ રાજાના અંતરમાં રાગ્ય ઉત્પન્ન થયે, રાજા અપરાજિતને ઉદ્વિગ્ન જોઈને કેવળીભગવંત ત્યાં આવ્યા, રાજાએ પોતાના પુત્ર પદ્મને રાજસિંહાસન ઉપર બેસાડી કેવળી..વંતની પાસે દીક્ષા લીધી.
તેમની સાથે સાથે સૂર અને સેમ નામના બને ભાઈએ, પ્રીતિમતી રૂપને મંત્રિ વિમલબોધ પણ દીક્ષિત થયા, ડુક્કર તપની આરાધના કરીને આયુષ્ય પૂર્ણ કરીને આરણ દેવલેકમાં મહદ્ધિક ઈન્દ્ર સામાનિક તરીકે ઉત્પન્ન થયા.
જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં લક્ષમીથી અમરાપુરને જીતનાર હસ્તિનાપુર નામે એક નગર છે. શ્રીમાન શ્રી નામે ત્યાં રાજા રાજ્ય કરે છે. તેમને શ્રીમતી નામે પટરાણું હતી, તેણીએ રાત્રિના છેલલા ભાગમાં પિતાના મુખમાં પ્રવેશ કરતા શખસમાન ઉજજવલ પૂર્ણચન્દ્ર જોયો, સ્વમ પાઠકથી સ્વપ્ન ફલ જાણીને રાજાએ નિશ્ચય કર્યો કે ' ચંદ્રની સમાન સકલલેકનયનાનન્દદાયક પુત્ર દેવીનીકુક્ષિને વિષે ઉત્પન્ન થનાર છે. અપરાજિતને જીવ આરણ દેવલોકથી ચ્યવીને રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો, પૂર્ણ સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો.
Page #115
--------------------------------------------------------------------------
________________
૩૦૪
!
રાજાએ સ્વપ્ન અનુસાર પુત્રનું નામ ‘શ’ખ’ રાખ્યું. તે પૂ કાલમાં કરેલા અભ્યાસાદયથી થેાડાક વખતમાં સ કલામાં નિષ્ણાત થયો, રાજ્યમ'ત્રિ સુબુદ્ધિના પુત્ર તરીકે વિમલાધના જીવ ઉત્પન્ન થયો, તે ‘ શંખ ’ના સહાધ્યાયી બન્યો, તે બન્ને હમેશા સાથે જ રહેતા હતા, બન્ને અનુક્રમે યૌવનાવસ્થાએ પહોંચ્યા, એક વખત નગરજનાએ રાજાને વિનંતિ કરી કે ચન્દ્ર શિશિરા નીંથી વિ'ટળાયેલા વિશાલ શ્રગ પર્યંતના કિલ્લામાં પલ્લિનાથ રાતના આવીને નગરવાસીઓની સપત્તિ લૂટીને લઈ જાય છે. ભગવન્! આપતા બળવાન છે, માટે તે પલ્લીનાથથી અમારૂં રક્ષણ કરો.
'',
રાજાએ તરત જ સેનાને તૈયાર થવા જણાવ્યું. રાજા પેાતે તૈયાર થયા, ત્યારે કુમારે કહ્યુ` કે હું પિતાજી ! આપ શ્રી એક સામાન્યતઃ પલ્લીપતિ ઉપર શા માટે જઈ રહ્યા છે, આપ મને આજ્ઞા આપા, હું હુમણાં જ તેને જીતી આપની પાસે લઈ આવું છું; રાજાએ કુમારને આજ્ઞા આપી, દૂરથી કુમારને જોઈ પલ્લીપતિ ત્યાંથી દૂર આવેલા એક ભોંયરામાં પેસી ગયો.
યુવરાજે પણ વસ્તુસ્થિતિ જાણી સૈન્ય સહિત સામ`તાને અદર પ્રવેશ કરવા માટે આજ્ઞા કરી. પેાતે છુપાઈ ગયા, પલિપતિએ તે કિલ્લાને ચારે ખાજુથી ઘેરી લીધે, ‘શ’ખ’ યુવરાજને પકડવા માટે સન્યને હુકમ કર્યાં, યુવરાજ શ'ખે મત્રબળથી પલ્લિપતિને પકડી લીધા, પલ્લિશ શરણે આવ્યો,
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૫
અને મેલ્યો કે મને પકડવાનું સામર્થ્ય આપનામાં જ છે, જા કેાઈની તાકાત પણ નથી કે મને પકડી શકે, આપની પાસે લજ્જિત છું. આપ મારૂ રક્ષણ કરો.
! આ પ્રમાણે પલ્લિપતિએ કહીને કુમારને પ્રસન્ન કર્યાં, કુમારે દુગ ઉપર પોતાના રક્ષકાને મૂકી પલ્લિપતિને પકડી નગરમાં પાછા આવ્યા.
એક રાત્રીના યુવરાજે કરૂણસ્વરથી રડતી સ્ત્રીના અવાજ સાંભળી મહેલમાંથી નીકળી ત્યાં જઈને પૂછ્યું કે હે સ્ત્રી! તુ' મધ્યરાત્રિએ શા માટે રડે છે? રડવાનું કારણુ શુ' છે? રાજપુત્રની વાણીથી આશ્વાસન પામેલી તે સ્ત્રી એલી કે અંગ દેશના અલકાર સ્વરૂપ ‘ચંપા’ નામે નગરી છે, ત્યાં જિતારો નામે રાજા રાજ્ય કરે છે. તેને યશસ્વિની કીતિ મતી' નામે મુખ્ય પ્રાણપ્રિયા છે.
"
રાજાને ચાર પુત્ર! પછી એક પુત્રીની પ્રાપ્તિ થઈ છે. જેનુ નામ યશેામતી છે. તે બ્રાહ્મીદેવીની સમાન હતી, જે રીતે સૂના તરફ કમલને અકારણ પ્રેમ છે. તે પ્રમાણે તે કન્યાને શ્રીષેણ રાજાના પુત્ર શંખ’ તરફે પણ પ્રેમ છે. રાજા જિતારી જ્યારે શ્રીધે રાજાની પાસે પેાતાના મન્વિને મેકલવાના હતા. ત્યાં તેા મણીશેખર નામના ખેચર તે કન્યાનું હરણ કરી ગા, હું તેની ધાવમાતા છું; તેની પાછળ પાછળ આવી '; દુષ્ટ ખેચર બળજબરીથી મારી પાસેથી તેને છેડાવી સ`સાર ભુજાનાના સારરૂપ તે ખાળાને લઈને
Page #117
--------------------------------------------------------------------------
________________
20
કયાંક ભાગી ગયા છે. તે માટે હુ એકલી અહી‘આં રડી રહી છું. મને ભય લાગે છે કે કોઈ પણ દિવસ તે ખાળા તેને આધીન થશે નહી. તે દુષ્ટ તેને મારી નાખશે.
હું અમ્બ ! તું ધીરજ રાખજે, તે ખેચરને છતી તમારી કન્યા હમણાં જ લઈ આવું છું. આ પ્રમાણે કહીને શખ તે ખેચરને શેાધવા માટે વનમાં ઘુમવા લાગ્યો, શખને સહાય કરવા માટે પ્રાચીપતિ સૂર્ય ને ઉદયાચલ ઉપર લઈ આવ્યા, પર્યંતના વિશાલ શિખરની ગુફામાં યશેામતીને જોઈ, ખેચર પ્રિયવચનેાથી તેની પ્રાથના કરતા હતા.
યશામતી ખેચરને પેાતાની પ્રતિજ્ઞા જોરશેારથી કહેતી હતી, કે શખની સમાન ઉજ્જવલ યશવાલાશ ખરાજા મારા પતિ છે. ખીજા કોઈપણ કદાપિકાળે મારા પતિ થઈ શકવાના નથી. કન્યાને સસ્પૃહ દૃષ્ટિથી જોઇને ખેચર તરફ ક્રોધથી શ'ખને આવતા જોઈ વિદ્યાધરે નિશ્ચય કર્યો કે આ પેાતે જ શખ છે. તે વારે ખાળા સામે જોઇને તે ખેચર મેલ્યો કે તારા પ્રિયતમ શખને કાલપાશથી આંધી દિશાઓના ખલિ અનાવું છું; તું તારી નજર સામે જ જોઈશ કે મારામાં કેટલી બધી તાકાત છે.
આ પ્રમાણે ખેલતા ખેચરને શંખે કહ્યુ કે અરે એક સ્ત્રીની સામે તારી પ્રશંસાના ઢગલે કરી રહ્યો છે. ઉઠે ! પરસ્ત્રી હરણના પાપથી કલકિત તારા આત્માને મારી
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તલવારરૂપી જલથી પવિત્ર મનાવ, કુમારની વાત સાંભળી ખેચર ભૂડની માફક ઘૂઘવતા યુદ્ધ કરવા માટે શ`ખ ઉપર પડ્યો. કુમારે તેના ખડ્ગને ખડિત કરી નાખ્યું,
ખેચરે વિદ્યાખલથી તપેલા લાખડના ગાળાદિથી વિચિત્ર પ્રકારનું યુદ્ધ કર્યું. પરંતુ તે ખેચર કુમારને હરાવી ન શકો. કુમારે ખેચરનુ. ધનુષ્ય છીનવી લીધું, તેના જ ખાણેાથી ઘાયલ કર્યાં. શખે ઉપચારથી તેને સ્વસ્થ કર્યો.ફરીથી યુદ્ધ કરવા માટે આહ્વાન આપ્યું.
તે વારે ખેચરે કહ્યુ કે હું વીર! આજસુધીમાં હું કાઈથી પરાજિત થયા નથી, પર`તુ અતિશય તેજસ્વી આપનાથી આજે મને પરાજિત થવું પડયુ છે. એવી રીતે આકન્યા પણ આપના ગુણાથી ખરીદાયેલી છે. આપે મને આજે વીરતાથી ખરીદ કર્યા છે. તે વારે શખે કહ્યું કે હું ખેચરેન્દ્ર ! હું તારા વિનયાદિ ગુણાથી વશીભૂત ખન્યા છું; તું જ કહે કે હવે હુ' શું તારૂ પ્રિય કાર્યં કરૂ?
તે વારે ખેચરે કહ્યું કે જે આપની ઈચ્છા છે તા આપ મારી ઉપર મહેરખાની કરવા તથા સિદ્ધ સ્થાનમાં પ્રતિષ્ઠિત શાશ્વત જિનેન્દ્રાની પૂજા કરી પુણ્ય સચિત કરવાને માટે વૈતાઢચ પર્વત ઉપર ચાલેા, કન્યાએ પણ અનુમેદન આપ્યુ. તે કન્યાને લઈને કુમાર તથા ખેચર ધાવમાતા પાસે આવ્યા. અને બધાજ વતાન્ચ પત ઉપર આવ્યા.
સિદ્ધ સ્થાનમાં પ્રતિષ્ઠિત શાશ્વત જિતેન્દ્રોની પૂજા
Page #119
--------------------------------------------------------------------------
________________
- ૧૦૮ કરી યશોમતી સહિત જિનબિઓને પ્રણામ કર્યા. મણિ શેખર ખેચર કુમારને કનકપુરમાં પિતાના મહેલમાં લઈ આ. દિવ્ય વસ્તુઓથી દેવતાની જેમ સ્વાગત કર્યું. વૈતાઢયવાસી લેકે દરરોજ ભાવથી શંખ તથા યશે. મતીના દર્શન કરવા લાગ્યા. મોટા મોટા વિદ્યારે પણ શંખના સેવક બન્યા. વિદ્યાધરેએ પ્રેમપૂર્વક આપેલી વિદ્યાઓને શંખે શીખી ગયા. વિદ્યાધરએ યશોમતીના વિવાહ થયા પછી પિતાની કન્યાઓના લગ્ન શંખની સાથે કરવાની ભાવના પ્રગટ કરી.
પિતાપિતાની પુત્રીઓ સહિત મણીશેખર આદિ વિધાધરોની સાથે “શંખ ચંપાપુરીમાં આવ્યા. રાજા જિતારીએ પુત્રીની સાથે આવેલા શંખનું સ્વાગત કર્યું. મેટા મહોત્સવ સહિત નગરપ્રવેશ કરાવ્યું. શુભલગ્ન થશેમતીના લગ્ન શંખની સાથે જિતારી રાજાએ કરાવ્યા શંખે વિદ્યાધરની પુત્રીઓ સાથે લગ્ન કરીને યાત્રા તથા વાસુપૂજ્ય સ્વામિની પૂજા કરી. યમતિ આદિ પત્નીએ તથા વિદ્યાધરે સહિત શ્વસૂર પાસેથી વિદાયગિરિ લઈને શિખ” હસ્તિનાપુર આવ્યું.
પત્ની સહિત “શંખ' માતા પિતાના ચરણમાં નમે. માતા પિતાના આનંદનું વર્ણન વાણી દ્વારા થઈ શકે તેમ નહોતું. જેની સામે સ્વર્ગના સુખે તૃણુ સમાન છે એવા પુત્ર પિતાનું સુભગ મિલન પરિણામ હતું.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૯
સર્વે ખેચરોનું સન્માન કરી “શંખે બધાયને વિદાયગિરિ આપી, પિતે રાજહંસની જેમ પિતાના ચરણ. કમલની સેવા કરવા લાગ્યા, આરણ દેવકથી ચવીને સૂર અને ચંદ્રના જીવ પહેલાની જેમ યશોધર અને ગુણધર નામે બે ભાઈઓ બન્યા, એક સમય શ્રીષેણ રાજાએ રાજ્યકારભાર “શંખને સુપ્રત કરી, શ્રીમાન ગુણધરાચાર્યની પાસે સંયમ ગ્રહણ કર્યો
તે રાજર્ષિ જેવી રીતે બાર પ્રકારની તપશ્ચર્યામાં લીન છે તેવી રીતે શેખરાજા પણ બાર પ્રકારના રાજ્યચકને ચલાવવા માટે અપ્રમત્ત છે. શ્રીષેણ મુનિ વાતિકર્મોને. ક્ષય થવાથી કેવલી બન્યા; એકદા વિહાર કરતા કરતા તેઓ હસ્તિનાપુર પધાર્યા, તેઓએ દેશના અ , અનપુર સહિત શંખરાજાએ પણ આવીને ભકિતથી પ્રણામ કર્યા, ધર્મ શ્રવણ કર્યો પછી કેવળી ભગવંતને પૂછયું કે આપના ઉપદેશથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કેઈનું નથી. તે પણ આ યશોમતીમાં મારી અધિકતાએ કરીને પ્રીતિ કેમ ?
આપ કૃપા કરીને તેનું રહસ્ય બતાવે, કેવળી ભગવતે પણ સાત ભવથી આવતા તેની સાથેના દામ્પત્ય સંબંધ બતાવ્યા અને કહ્યું કે અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં જવાના છે, ત્યાંથી ચ્યવને આ ભરત ક્ષેત્રમાં યદુવંશમાં જન્મ લઈને નેમિનાથ નામે બાવીસમાં તીર્થકર થવાના છે, અને આ યશોમતી પણ રાજીમતી નામે જન્મ લઈને આપના તરફ અનુરાગિણી.
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૧૧૦
બનીને અવિવાહિત અવસ્થામાંજ આપનાથી વ્રત લઈને તેજ ભવમાં મુકિત પ્રાપ્ત કરશે,
આ બંનેભાઈ તથા મતિપ્રભ મંત્રી આપના ગણધર થશે, કેવળી ભગવંત પાસેથી પિતાને ભવ સાંભળી પિતાના પુત્ર પુંડરીકને રાજ્યકારભાર સુપ્રત કરીને પિતાના ભાઈએ મંત્રી તથા યશેમતી સહિત શંખ. રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. મહામુનિ શખે અનેક
પ્રકારના તપથી આત્માને તપાવતા એકાદશાંગરૂપી ગંગા . જલથી પિતાને પૂર્ણ કર્યા, અહંદુ ભકત્યાદિથી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. શંખમુનિની જેમજ શંખના સાધુએ પણ દઢ વૈરાગ્યને ધારણ કરી, શરીર પ્રત્યે નિર્મમ બન્યા. અઢાર રાગાદિ આન્તર શત્રુઓથી રહિત - થઈને જ રહેવામાં મુક્તિની સાધના થઈ શકે છે. આ પ્રમાણે વિચાર કરી ગુરૂની પાસે ભાવપુર્વક સંખના કરીને પિતાના હૃદયની વકતાને ઉલ્લેખ કરતા ભાવના, ક્ષમાપના, કર્મનીનિંદા, અનશન, પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું આરાધન, ચાર શરણ અંગીકાર કરી આરાધનાના ગે કાલધર્મ પામી મહામુનિ “શખ” અપરાજિત નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા, તેજ રીતે યશોમતી આદિ ત્રણે જણું પણ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાં બત્રીસ સાગરેપમ સુધીને કાલવ્યતિત કર્યો.
જંબુદ્વિપના દક્ષિણ ભરતાર્ધમાં વિષયાદિમાં અગ્રગણ્ય કુશાવર્ત નામે દેશ છે. ચાર પ્રકારના પુરૂષાર્થને સાધવા
Page #122
--------------------------------------------------------------------------
________________
માટે આ દેશમાં આવવા માટે બીજા દેશવાસીઓ દેવતાએને દરરોજ પ્રાર્થના કરતા હતા.
તે દેશમાં અંલકા અને અમરાવતીથી પણ અધિક સમૃદ્ધશાલી શૌર્યપુર નામે નગર છે. ત્યાં સમુદ્રને પણ પિતાની આજ્ઞામાં રાખવાવાળા શ્રી. સમુદ્રવિજય નામે અખંડ વિર્યગાશ્મીર્યાદિ ગુણના સમુહવાળા રાજા રાજ્ય કરે છે.
જેઓ જ્યારે ક્રોધિત બને છે. ત્યારે દુશ્મને પણ હાથીની જેમ જંગલમાં ભાગી જાય છે. અનુપમ ગુણવંત શિવાદેવી નામે તેમને રાણી છે. જેનામાં ચાતુર્ય, આર્જવ, સૌભાગ્ય, શિલાદિ અનેક ગુણેને ભંડાર હતું, જેમ કાળમીંઢ વાદળના આવવાથી કરીને ચંદ્રમા દેખાતું નથી, તેમ શિવાદેવીના મુખચંદ્રની સામે બીજી સ્ત્રીઓના મુખ શ્યામ દેખાતા હતા.
એવી શિવાદેવી તથા પૃથ્વી એ બનેથી રાજાએ કરેડે પ્રકારના વિષય સુખની પ્રાપ્તિ કરી, કાર્તિક વદ બારસના જ્યારે ચંદ્રમા ચિત્રા નક્ષત્રમાં અને કન્યા રાશિમાં હતું, ત્યારે શંખને જીવ અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી ચવીને (મતિ–શ્રત-અવધિ) ત્રણ જ્ઞાન સંયુત શિવાદેવીની કુક્ષીને વિષે ઉત્પન્ન થયે, મહારાણી શિવાદેવીએ રાત્રિના મધ્ય ભાગમાં ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, પુપમાલા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, સરોવર, સમુદ્ર, વિમાન, રત્નનેગંજ, નિર્ધમઅગ્નિ, આદિ ચૌદ મહાસ્વમોને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોયા.
Page #123
--------------------------------------------------------------------------
________________
- ૧૧૨. તે વખતે સ્વર્ગવાસીઓની જેમ નરકવાસીઓને પણ આનન્દ પ્રાપ્ત થયે. ત્રણે લેકમાં પ્રકાશ થયે. શિવાદેવીએ પ્રાતઃકાળમાં ઉત્સુકતાથી રાજાને પિતાને આવેલા સ્વનેની હકીકત કહી બતાવી, રાજાએ પણ તિષિ તથા સ્વપ્ન પાઠકને બેલાવી ઈચ્છિત દાન આપી, સ્વનોનું ફલ પૂછ્યું. ત્યારે તેઓએ કહ્યું કે હાથીની જેમ દાનશૂર, વૃષભની જેમ ધર્મધુરાને વહન કરનાર, સિંહની જેમ પ્રબલ પરાક્રમી, લક્ષ્મીની સમાન વિષ્ણુથી સેવાનારા, માલાની જેમ પિતાની કીતિની સુગંધને ફેલાવવાવાળા, ચન્દ્રની જેમ આંખોને અમૃતસમાન આનંદ આપનાર, સૂર્યની જેમ મહાપ્રતાપી, કુલમાં ધ્વજ સ્વરૂપ, કળશની જેમ વિશ્વનું મંગળ કરનારા, સરોવરની જેમ જગતના સર્વે જીવોની તૃષ્ણને મટાડનાર, સમુદ્રસમાન ગંભીર, વિમાનની જેમ દેવતાઓ સેવનીય, જગત્રયાધીશ તીર્થકરને આપ પુત્રરૂપે જન્મ આપશે.
ચારણમુનિ તથા શકેન્દ્ર આવી સમુદ્રવિજયની તથા શિવાદેવીની સ્તુતિ કરી, બાવીસમા તીર્થંકર પૂત્ર રૂપે આપના ઉદરમાં પધારેલ છે. આ પ્રમાણે કહીને સ્વસ્થાને ચાલ્યા ગયા, જેમ પૃથ્વી નીધિને પોતાના ઉદરમાં વૃદ્ધિ પમાડે છે. તેમ શિવાદેવી માતાએ ગર્ભને કોઈ પણ રીતે બાધા ન આવે તેવી રીતે પાલન કરવા માંડ્યો, નિધિથી ભરેલે ઘડે જોઈને જેમ આનંદ થાય તેના કરતાં પણ અધિક આનંદ સમુદ્રવિજય રાજવીને રાણીની ઉદર વૃદ્ધિ જોઈને થયે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૩
ગર્ભમાં રહેલા પ્રભુ યશથી સુÀાભિત ન હાય ? કપૂરથી અર્ચિત ન હેાય ? એવા પ્રકારના પ્રભુના ગર્ભને શિવાદેવી રાણીએ ધારણ કર્યાં, ગર્ભાવાસમાં રહેલા પ્રભુ ‘મલથી રહિત હતા' ઉદયાચલની ગુફામાં રહેલા સૂર્યની સમાન સુશેાલિત હતા, પુ'સવનાદિ કાય કરવાના વિચાર કર્યાં, તે પહેલા જ તે કા ઇંદ્ર દ્વારા થયેલુ જાણુ. વામાં આવ્યું.
ગાજવિજ્ર, કડાકા, વિગેરે કાઈ પણ પ્રકારના તાંડવ સિવાય તિય ગ્ જા ભક દેવાએ રત્નાવૃિષ્ટિ વડે રાજાના ખજાનાને ભરી દીધા, પ્રભુ સુખ પૂર્વક માતાનાં ઉદરમાં રહેલા છે. શ્રાવણ સુદ પાંચમના મધ્યરાત્રિએ શિવાદેવીએ શંખ લાંછનવાળા, અંજન સરખા વણુ વાળા, એક હજારને આઠ લક્ષ@ાથી યુક્ત એવા પુત્રને જન્મ આપ્યો, તે વખતે પવન મધુર હતેા, નારકના જીવાને પણ હોંત્પન્ન થયો, આકાશમાં દૃન્દુભીના નાદ થવા લાગ્યા, આકાશ સ્વચ્છ સ્ફટિક સમાન હતું.
જિન જન્મના હર્ષીક થી દિકુમારિકાઓના આસન કપાયમાન થયા, તેઓએ અવધિજ્ઞાનથી પ્રભુ જન્મ જાણી, પ્રથમ પ્રભુની સ્તુતિ કરી, નાચગાન કર્યા, પાતાલથી ભાગકરાદિ આઠ દિક્કુમારિકા આવી, માતાને નમસ્કાર કરી, સંવત પવન દ્વારા ભૂમિ શુદ્ધ કરી, પ્રસૂતિ ઘર પાસેથી અશુચિ પુદ્ગલાને યાજન પર્યંત દૂર ફેકી પ્રભુની માતા પાસે પ્રભુના ગુણૈાની સ્તવના કરી, ઉલાકથી મેઘ‘કરી આદિ આઠ કુમારિકાઓએ આવીને સુગધિત જલ
-6
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પુષ્પાલિ ભૂમિ ઉપર છાંટી પ્રભુની સ્તુતિ કરી, પૂર્વ રૂચકથી નન્દાદિ આઠ દેવીઓએ હાથમાં દર્પણ લઈ ત્યાં આવી પ્રભુની તથા પ્રભુ માતાની સ્તુતિ કરી ત્યાં જ ઉભી રહી.
દક્ષિણ રૂચક પર્વતથી સમાહારાદિ આઠ દેવીએ હાથમાં પંખા લઈને આવી, પ્રભુને પ્રણામ અને સ્તુતિ કરી, પશ્ચિમ રૂચકથી ઈલાદિ આઠ દેવીઓએ માતા સહિત પ્રભુને પ્રણામ કર્યા, ઉત્તર દિશાની દેવીઓએ આવી જિનને પ્રણામ કર્યા, ઉત્તરદિશાના રૂચકથી હાથમાં ચામર લઈને અલબુસા આદિએ આવી માતા સહિત જિનને પ્રણામ કર્યા, વિદિશિઓની રૂચકાદિથી દીપક હાથમાં લઈને ચિત્રાદિ ચાર કન્યાઓએ આવી જિનની તથા માતાની સ્તુતિ કરી પ્રણામ કર્યા.
ત્યારબાદ પિતાપિતાની દિશામાં સ્થિર બની ઉભી રહી, રૂચકદ્વિપની ચાર કન્યાઓએ માતા સહિત જિનને પ્રણામ કરી નાલચ્છેદન કર્યું. પ્રસૂતિગૃહમાં દક્ષિણ-પૂર્વ • અને ઉત્તર દિશામાં સિંહાસન યુક્ત કેળના ઘર તૈયાર કર્યા, માતાને દક્ષિણ દિશાના કેળના ઘરમાં લક્ષપાક તેલથી મર્દન કર્યું. પૂર્વ તરફના કેળના ઘરમાં સ્નાન કરાવ્યું. દિવ્ય ચન્દનેનું વિલેપન કર્યું. દિવ્ય વસ્ત્રાભૂષણથી બનેને શણગાર્યા, ઉત્તર તરફના કેળના ઘરમાં લાવી ચાકરે દ્વારા હિમાલયથી શિર્ષ ચન્દન મંગાવીને અગ્નિમાં જલાવી તેની ભસ્મથી આભૂષિત કર્યા.
Page #126
--------------------------------------------------------------------------
________________
પ
ત્યારબાદ દક્ષિણ ખાજીના કેળના ઘરમાં લાવી, તે અન્તના હાથમાં રક્ષા પેાટલી બાંધી, પતની જેમ દીર્ઘાયુ થાવ, તેમ કાનમાં કહ્યું. પછી પ્રભુને તથા શિવાદેવીને પ્રસૂતિ ગૃહમાં લાવી શય્યા પર સુવાડીને તે બધી કુમારિકાએ ગુણ્ણાના માઁગલગીત ગાયા, શક્રેન્દ્રનુ` આસન સ્થિર હોવા છતાં, પણ કંપાયમાન થયું, પ્રથમ તા સૌધર્મેન્દ્ર ક્રોધિત થયા.
પરંતુ અવધિજ્ઞાનથી જિન જન્મને જાણી સિ’હાસન ઉપરથી ઉઠીને, સાત આઠ ડગલાં ચાલીને પાંચ પ્રકારના અભિગમને સાચવી પ્રભુને નમસ્કાર કરી જે દિશામાં પ્રભુના જન્મ થયેલ છે, તે દિશા તરફ્ મૂખ રાખી શક્રસ્તવ દ્વારા પ્રભુની સ્તુતિ કરી, નૈગમિષ દેવ દ્વારા સુઘાષા ઘંટનાદ કરાવીને તમામ દેવને પ્રભુના જન્મની વધામણી આપી, ઘટનાદ સાંભળી ખધા દેવા સૌધર્મેન્દ્રની પાસે આવી પહોંચ્યા, પાલકે પાંચસા ચેાજન ઉ’ચાઈવાળુ, અને લાખ ચેાજન વિસ્તાર વાળુ, ‘ પાલક' નામે વિમાન તૈયાર કર્યું. આઠ ગ્રમહિષીઓથી યુક્ત બની સૌધર્મેન્દ્ર શૌય પુર નગરમાં આવ્યે.
આવતાંની સાથે જ પ્રસૂતિ ગૃહને ત્રણ પ્રદક્ષિણા આપી, ઈશાનખુણામાં ઉભા રહી, માતા સહિત જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી, અનુપમ ભક્તિ ભાવથી શિવાદેવીની સ્તુતિ કરી કે દેવી ! તમે તમારા વશમાં ક્ષીર સમુદ્રની નવીન છીપ સ્વરૂપે રહેલા છે. આપના અગદ્વારા
,
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થનાર મુક્તાત્મા ત્રણ જગતને વંદનીય એવા તીર્થંકર પરમાત્મા છે. પ્રભુના જન્મત્સવ નિમિત્તે આવ્યો. છું; હું સૌધર્મેન્દ્ર છું.
આ પ્રમાણે શિવાદેવીની સ્તુતિ કરી, વિનંતિ કરી કે આપ કઈ પણ પ્રકારની ચિંતા કરશે નહી.” આ પ્રમાણે આશ્વાસન આપી ઈદે શિવાદેવી માતાને અવસ્થાપિની નિદ્રા આપી. તેમની પાસે પ્રભુની કલ્પિત મૂર્તિ મૂકી, ઈન્દ્ર પિતાના પાંચ રૂપ બનાવ્યા, એક રૂપથી કમલની જેમ પિતાના બે હાથની વચમાં પ્રભુને રાખ્યા, “આપ મને સેવાની આજ્ઞા આપો' કહીને બીરાજમાન થયા, બે રૂપેથી પ્રભુના બન્ને બાજુ ચામર ઢળવા લાગ્યા, ચોથા રૂપથી સિદ્ધક્ષેત્રની જેમ સફેદ આતપત્રને ધારણ કર્યુંપાંચમા રૂપથી પ્રભુની રક્ષાને માટે સાવધાન રહેવા માટે વજીને ધારણ કર્યું.
- બીજા ત્રેસઠ ઈંદ્રોના આસન કંપાયમાન થયા, પિતપિતાના વિભવથી યુક્ત બની પ્રભુના દર્શનાર્થે આવ્યા, તેઓની સાથે રૂપાના, સુવર્ણના, માટીના, તથા મણીના આઠ હજાર કલશોમાં સર્વતીર્થ, સમુદ્ર, નદી, સરોવરના પાણીને ભરી આભિગિક દેવે પણ આવ્યા, તે બધા. અનેક પ્રકારના વાછત્ર દ્વારા મધુર અવનિને ગુજારવા કરવા લાગ્યા.
સુમેરૂ પર્વત ઉપર પ્રભુને જન્મોત્સવ ઉજ, અયુતાદિ અનેક સુરેન્દ્રોએ પણ વિધિ પૂર્વક હર્ષથી પ્રભુની પૂજા કરીને ભક્તિથી ભરપુર અતઃકરણથી સ્તુતિ
Page #128
--------------------------------------------------------------------------
________________
કરી, સુધર્માધિપતિ જ્યારે પ્રભુને સ્નાત્ર કરવા માટે ચાલ્યા ત્યારે મોટા ઉંચા પ્રમાણુવાળા ચાર વૃષભ ઈશાનેન્દ્ર નિર્માણ કર્યા, પ્રભુના સ્નાત્ર જલને બધા દેવતાઓએ પિતપતાના અંગ ઉપર લગાડયું.
નૃત્ય કરતી સુરાંગનાઓના કટાક્ષથી પ્રભુને જોઈ ઈન્દ્રાણી ક્ષીર સાગરના ભ્રમથી માજન કરવા લાગી ત્યારે ઈને હસવું આવ્યું. વાસવે ગશિર્ષ ચન્દન વડે પ્રભુના શરીરને વિલેપન કર્યું. ક૯૫દુમાદિના પુષ્પોથી પૂજા કરીને ચન્દ્રની પણ પ્રભાને શ્યામ બનાવે તેવું અત્યુજજવલ વસ્ત્ર પહેરાવ્યું, પ્રભુ પિતે સ્વયં મંગલતુલ્ય હોવા છતાં કેન્દ્ર પ્રભુની આગળ દિવ્ય અક્ષતેથી અષ્ટ મંગલની રચના કરી, પ્રભુની સામે અપ્સરાઓનું વિલક્ષણ નૃત્ય કરાવ્યું.
- ત્યારબાદ સુગંધિથી ભરપુર પુષ્પની માળા વડે પ્રભુની પૂજા કરી હે દેવ ! આપ આકાશની જેમ નીરૂપ હોવા છતાં પણ નિલેભ છે, કેઈ નો આધાર લેવા વાળા નહિ હોવા છતાં પણ જગદાધાર છે, એવા આપની તુતિ હું શું કરું? હે નાથ ! આ પૃથ્વી સર્પિણીની જેમ ભયંકર હોવા છતાં પણ આપના દ્વારા આનંદ કારિણી બની છે. આપની દેહ કાંતિ ભિષ્મ એવા ભવબ્રિમને સંતાપ હરનારી છે. આ પ્રમાણે સ્તુતિ કરી શકેન્દ્ર પ્રભુને માતાની પાસે મૂકી, દેવદૂષ્ય અને જંબુદ્વિીપના બે ચંદ્રમાની જેમ બે દિવ્ય કુંડલે બને કાનમાં મૂક્યા.
Page #129
--------------------------------------------------------------------------
________________
હ
*
*
*
- સૂર્ય. જેવી રીતે કમલિનીની નિદ્રાનું હરણ કરે છે તે પ્રમાણે ઈંદ્ર પ્રભુની માતાને આપેલી અવસ્થાપિની નિદ્રાનું હરણ કર્યું. ત્યારબાદ ઇકે આભિગિક દેવ દ્વારા ઘોષણા કરાવી કે દેવતાઓ, અસુરે, અને મનુષ્યમાંથી કેઈપણું દબુદ્ધિ જે પ્રભુનું અથવા પ્રભુની માતાનું અનિષ્ટ કરશે, અથવા તે સંબંધિને વિચાર પણ કરશે, તે તેના મસ્તકના સાત ટુકડા કરવામાં આવશે, શકના આદેશથી કુબેરે સમુદ્રવિજયના ભવનમાં સુવર્ણ, રત્ન, વસ્ત્રાદિ સમસ્ત અભિલાષિત વસ્તુઓની વૃષ્ટિ કરી, ઈ અંગુઠે મૂકેલા અમૃતનું પાન પ્રભુ કરવા લાગ્યા.
કારણકે જિનેશ્વરદેવ સ્તનપાન કરતા નથી, પાંચ સમિતિની જેમ પાંચ અપ્સરાઓને પ્રભુની ધાત્રીના રૂપમાં મૂકી ઈન્દ્ર નંદીશ્વર દ્વીપ ગયા, ત્યાં શાશ્વત જિનબિંબને ભક્તિપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ કરી, પરમહર્ષિત થયેલા તમામ દે પિતાના સ્થાને ગયા.
અન્યકારને દૂર કરવાવાળા નવીન સૂર્યરૂપ જિનેશ્વરદેવને ઉદય થવાથી ભયભીત બનેલે અજ્ઞાનરૂપી અન્ધકાર ભૂમંડળને ત્યજીને ભાગી ગયે, એટલામાં ઉદયાચલેથી સહઆશુ પ્રકાશિત બન્યા, તે વારે શિવાદેવીએ પવિનીની જેમ પદ્યરૂપ નેત્રને ઉઘાડવાં, દિવ્ય અંગવિલેપન તથા અદ્ભૂત વસ્ત્રોથી વિભૂષિત પુત્રને જે.
પુત્રજન્મથી શિવાદેવીના પરિજન અત્યંત ખૂશી થયા, દેવતાઓથી સૂતીકર્મ થયેલું હોવાથી રાજાને વધામણી આપી,
Page #130
--------------------------------------------------------------------------
________________
સૂર્યોદય થતાંની સાથે તમામ જીવની જેમ, ચન્દ્રોદય થવાથી સમુદ્રની જેમ, ગ્રિષ્મઋતુના આગમનની સાથે કોયલની જેમ, વરસાદના આવવાથી મોરલાને જેમ, હર્ષ થાય તેવી રીતે સમુદ્રવિજય રાજા અત્યંત આનંદિત બન્યા, રાજાએ પ્રાણીઓને અને કેદીઓને બંધનમુક્ત કર્યા.
પરંતુ સંસારના બંધનથી તેમના પુત્રજ મુક્ત કરી શકે તેમ છે. રાજાઓ તરફથી વધામણીમાં ભેટ આપવા માટે લાવવામાં આવેલા હાથી, ઘેડા, રત્ન, સુવર્ણાદિથી સમુદ્રવિજયનું ભવન પણ સંકડાશ અનુભવવા લાગ્યું. રાજાએ મોટા મહેસવપૂર્વક જ ત્સવ કર્યો, શ્યામાંગ હોવા છતાં પૂર્ણમાના ચંદ્રમા સમાન તેજસ્વી તથા નિર્મલ પુત્રને જોઈ સમુદ્રવિજય રાજાના અંતરમાં સમુદ્રની જેમ હર્ષની લહેરે ઉભરાઈ, પછી જાગરણુ, સૂર્યચંદ્રાદિ દર્શનાદિ મહોત્સવેને કરી પ્રભુને નામકરણ મહોત્સવ કર્યો, પહેલાના આવેલા રૂખાનુસાર પુત્રનું નામ “અરિષ્ટનેમિ” રાખ્યું.
ભવસમુદ્રને પાર કરવાવાળા પ્રભુ આપણને કેવી રીતે મલે? આ પ્રમાણે વિચાર કરતી ભાઈની પત્નીઓએ પ્રભુને રમાડવા, પ્રભુના અંગને સ્પર્શ કરી રાજાના ચિત્તને અત્યંત આનંદ થયે. આ ત્રણે જગતના જીવને આનંદિત કરનારા પ્રભુ શુકલ પક્ષના ચંદ્રમાની જેમ મોટા થવા લાગ્યા.
|
| ઇતિ સપ્તમ સર્ગ સંપૂર્ણ
Page #131
--------------------------------------------------------------------------
________________
સર્ગ આઠમે.
લક્ષમીથી દેવપુરી સમાન મથુરાનગરીમાં ઇંદ્રસમાન સઘળા વૈભવથી યુક્ત દશમા દશાહે શ્રી સમુદ્રવિજય રાજવીના ઘેર સૂર અસૂરોથી સેવિત કલ્પવૃક્ષની સમાન શ્રી નેમિનાથને પુત્રના રૂપમાં ઉત્પન્ન થયેલા જાણી ઘણા હર્ષ પૂર્વક ધનવંત અને માનવંત લોકોની સાથે પુષ્કળ દ્રવ્યને વ્યય કરી મહત્સવ ઉજ, બીજે દિવસે દેવકીને નમસ્કાર કરવાને કંસ વસુદેવના મહેલમાં આવ્યા, ત્યાં કન્યાને આંગણામાં રમતી જોઈને અતિમુક્તક મુનિના શબ્દનું સ્મરણ કરીને જલ્દીથી ત્યાંથી પાછા ઘેર આવે.
તિષિઓને પિતાના ત્યાં બોલાવ્યા, મૃત્યુના ભયથી આતુર બનેલા “કસે પૂછયું કે દેવકીજીને સાતમે ગર્ભા સ્ત્રીરૂપે હોવાથી સાધુવાક્ય ખોટુ પડયું કે નહી ? તે વારે તિષિઓએ કહ્યું કે સાધુની વાણી કઈ દિવસ બેટી પડતી જ નથી, માટે સાતમે ગર્ભ કેઈપણ જગ્યાએ અવશ્ય હશે, આપશ્રી તેની તપાસ કરાવે. આપ દુષ્ટ અરિષ્ટ, વૃષભ, કેશી તથા પરમેષને વૃંદાવન મોકલાવે, તેઓને અનાયાસે જે મારી નાખશે તેજ આપને મારનાર થશે જ, તેજ દેવકીજીને સાત પુત્ર હશે.
આપની માતાથી પૂછત આપના ઘરમાં વિદ્યમાન
Page #132
--------------------------------------------------------------------------
________________
સારંગ ધનુષ્યને ઉઠાવનાર તેજ દેવકીજીનો સાતમો ગર્ભ અને આપને મારનારે હશે, જ્ઞાનીએ કહ્યું હતું કે ભાવી વાસુદેવ તે ધનુષ્યને ઉઠાવશે, કાલિયનાગનું દમન કરશે, ચાણુરને મારશે, પત્તર અને ચમ્પક નામના બે કિપેન્દ્રોને મારનાર હશે, કંસરાજાએ પિતાના શત્રુની તપાસ મેળવવા માટે અરિષ્ટ આદિને વનમાં મેકલ્યા. - ચાણુર તથા મુષ્ટિક એ બનેને શ્રમ કરવાનો આદેશ આપ્યો, સાક્ષાત્ (રિષ્ટ) વિનરૂપ અરિટે વનમાં જઈને મેઘની સમાન, ઉન્મત્ત હાથીની જેમ ગર્જનાઓ કરવા માંડી, ગોવાળોમાં ભયંકર ઉપદ્રવ મચાવ્યો, પિતાની ગરદન ઉપર ગાયોને ઉઠાવી ફેંકવા માડી, દૂધ, દહીં, ઘી વિગેરેના વાસણને તેડી ફેંકી દીધા, તે વખતે એકાએક હે કૃષ્ણ! હા કૃષ્ણ! હે રામ! હા રામ! તમે જલ્દી આવે, અમને બચાવે? આ પ્રમાણેને કેલાહલ ચારે દિશામાં ફેલાઈ ગયો, કલાહલ સાંભળીને શોરીપુત્ર બલરામ અને કૃષ્ણ વૃદ્ધ ગોવાળના રાકવા છતાં પણ ન રેકાતાં જલદીથી દોડયા.
બંનેને પોતાની તરફ આવતા જોઈને અષ્ટિ પિતાના પુછડાને ઊંચુ કરી, શિગડારૂપ શસ્ત્રને આગળ રાખી, બંનેની સામે દેડ, કૃણે તેના બંને શિંગડાને ઊખાડી નાખી, કપડાની જેમ તે અરિષ્ટની ગરદનને નિચોવી નાખી, તે અરિષ્ટને યમના દ્વારે એકલાવી આપ્યો, સર્વે ગોવાળોએ જયઘોષ કર્યો, કૃષ્ણના ભૂજાબલની પ્રશંસા કરી.
Page #133
--------------------------------------------------------------------------
________________
કે
બીજે દિવસે કંસના ભયંકર તિક્ષણ ધારવાળા દાંતથી શોભતાકેશી નામના અવે ગોકુળમાં ઊપદ્રવ મચાવ્યો, શ્રીકૃષ્ણ. રાહુની સમાન પોતાના બાહુથી તેના બે ટુકડા કરી નાખ્યા.
ત્યારબાદ શ્રીકસે મોકલાવેલ પરમેષને પણ શ્રીકૃષ્ણ. મારી નાખ્યો, ભયભીત બનેલા શ્રીકસે પિતાના શત્રુને. નિશ્ચય કરવાને માટે સભામાં સારંગધનુષ્યને મંગાવ્યું. પિતાની માટી પુત્રી સત્યભામાને તે ધનુષ્યની ઉપાસના. કરવા કહ્યું. પૂજા મહોત્સવનો પ્રારંભ કર્યો, શ્રીકસે ઉદ્ઘેષણ કરાવી કે જે કઈ સારંગ ધનુષ્યને પણછ ચઢાવશે. અને બાણ ચઢાવશે તેને સત્યભામા પરણાવવામાં આવશે.
આ વૃત્તાંતને સાંભળી અનેક રાજાઓ શારદ મેઘની. સમાન ગર્જના કરતા આવ્યા, તે બધા નિષ્ફળ થયા, મદનગાની કુક્ષીથી ઊત્પન્ન થયેલ વસુદેવપુત્ર અનાવૃષ્ટિ, પિતાને મહાન વીર માનતે ધનુષને ચઢાવવા માટેની ઈચ્છાથી ચાલ્ય, ગોકુલમાં બલરામ અને કૃષ્ણને જોઈ તેમના સ્નેહથી મેહિત બની રાત્રી ત્યાં જ રહ્યા.
સવારમાં બલરામને ત્યાં જ મૂકી મથુરાને માર્ગ બતાવવાના હેતુથી શ્રીકૃષ્ણને સાથે લઈને અનાવૃષ્ટિએ. પ્રયાણ કર્યું. રસ્તામાં તેમને રથ વૃક્ષની ઘનઘોર ઝાડીમાં ફસાઈ ગયે. ઘણે પ્રયાસ કરવા છતાં પણ રથ બહાર કાઢી શક્યા, ત્યારે શ્રીકૃષ્ણ પિતાના બાહુબલથી તે રથને બહાર કાઢયો, તેમના કેત્તર બળથી આશ્ચર્યચકિત બનેલા અનાવૃષ્ટિએ શ્રીકૃષ્ણને આલિંગન કર્યું.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૩ આગ્રહપૂર્વક રથમાં બેસાડી જમના નદી પાર કરીને તે બંને વીરાએ મથુરાની ધનસભામાં આસન લીધું. તેઓએ રામાશિમણું સત્યભામાને ધનુષ્યની પાસે બિરાજમાન સાક્ષાત્ ધનુષ્યની અધિષ્ઠાત્રી સમાન દેવીના રૂપમાં જોઈ, સુમુખી સત્યભામાએ પુણ્યલાવણ્ય અમૃતના કુંડરૂપ શ્રીકૃષ્ણના અંગે માં પિતાની આંખને સ્નાન કરાવ્યું. બહિદ્રષ્ટિ અનાવૃષ્ટિએ કન્યાના મનને નહી જાણતાં તે કન્યાની. પ્રાપ્તિ માટે, ધનુષ્યને ચઢાવવાનો પ્રયાસ કર્યો.
ધનુષ્યને હાથમાં લેતાની સાથે અનાવૃષ્ટિ જમીન ઊપર પડી ગયો, સત્યભામાની સખીઓએ તથા ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓએ તેની ખૂબ જ મશ્કરી કરી, એટલામાં પોતાના ભાઈની લઘુતાને નહીં સહન કરવાવાળા શ્રીકૃષ્ણ ઊઠીને તે ધનુષ્યને હાથમાં લઈ કમળની નાળની જેમ અર્ધ ચંદ્રાકાર બનાવી દીધું, જેનાથી અનેક રાજાઓ રૂપી સૂર્યના તાપથી તૃપ્ત અંગેવાલી સત્યભામાને શાંતિ મળી
ધનુષ્યને હાથમાં રાખી શ્રીકૃષ્ણ ઊભા હતા. ધૃષ્ટ અનાપૃષ્ટિએ પિતાને ઘેર આવી પિતાને કહ્યું કે મેં ધનુષ્ય. ઊપર “પણ” ચઢાવી હતી, તેનાથી બધા રાજાઓ મૂર્ખની જેમ બબડવા લાગ્યા, વસુદેવે વચમાં જ વાત કાપીને કહ્યું કે તું અહીંથી ચાલ્યા જા, નહીતર કંસ તને ધનુષ ચઢાવનારે સમજીને મારી નાખશે. આ સાંભળી ભયભીત.
Page #135
--------------------------------------------------------------------------
________________
-અનીને શ્રીકૃષ્ણને વ્રજમાં મૂકી તે શૌર્યપુરમાં ચાલી ગયો, -આ બાજુ આખા નગરમાં કેલાહલ મચી ગયે. કે - નન્દનના પુત્રે ધનુષ્યને ચઢાવ્યું છે. કેસે પણ મુનિવચનનું સ્મરણ કરીને અત્યંત દુઃખ પ્રાપ્ત કર્યું. દેવકી પુત્રને પિતાને દુશમન માને, તેને મારવાની ઈચ્છાથી કપટ કરી લેકમાં ચાપોત્સવનું પ્રકાશન કરી મલેને યુદ્ધ કરવા માટે તૈયાર રહેવાનો સંકેત કર્યો. તેણે ઘણા ઊંચા ઊંચા મંચ બનાવ્યા. તમામ રાજાઓને નિમંત્રણ આપી લાવ્યા, બનાવેલા ઊંચા ઊંચા મંચ ઉપર બેસા- ડયા, વસુદેવે પણ કંસને ઉપકમ જાણતા હોવા છતાં પણ - અકુરાદિ બધા પુત્રોને બોલાવ્યા. કેસે પણ પિતાના શ્વસુર
જરાસંઘના બલથી મર્દોન્મત્ત બની દશદિપાલની જેમ સત્કારપૂર્વક દશ દશાઈરાજાઓને પંક્તિબંધ બેસાડયા. - મલેના આહ્વાનને સાંભળી તેમને જોવાની ઈચ્છાથી - વ્યાકુલ બનેલા શ્રીકૃષ્ણ રામને કહ્યું કે મલેને જોવા માટે મારા ચિત્તમાં કુતુહલ ઉત્પન્ન થયેલ છે. માટે મથુરા ચાલે, આપ મારી પ્રાર્થનાને નિષ્ફળ કરશે નહીં, તેઓની વાતને માની બલરામે શ્રીમતી યશોદાને કહ્યું કે અમે બંને મથુરા - જઈએ છીએ માટે અમને સ્નાન કરાવે, શ્રીમતી યશો- દાને ચિંતાતુર બનેલી જોઈને બલરામે કહ્યું કે શું તું . નથી જાણતી, સ્વામીને આદેશ સાંભળી દાસીએ ઉદાસીન ન બનવું જોઈએ. - બલરામના બેલવાથી શ્રીકૃષ્ણને ખુબ જ ખોટું
Page #136
--------------------------------------------------------------------------
________________
લાગ્યું. અને નિસ્તેજ વદન કરીને તેઓ ઊભા, શ્રીબલ રામ સ્નાન કરાવવા માટે શ્રીકૃષ્ણને લઈને યમુના કિનારે. ગયા, ત્યાં જઈને શ્રીબલરામે પૂછયું, કે વત્સ! તારું મુખ તે વખતે કેમ નિસ્તેજ બની ગયું હતું ? શ્રીકૃષ્ણ કહ્યું કે આપે મારી માને દાસી કહીને કેમ લાવી ?.
શ્રીબલરામે શાંતિથી કહ્યું કે વત્સ! “નન્દ ” તારા પિતા નથી અને યશોદા તારી માતા પણ નથી. વીર શિરોમણી વસુદેવ તારા પિતા છે. કંસની બીકથી તને.
અહીંયાં રાખવામાં આવેલ છે. દેવક રાજાની પુત્રી અને કંસની બહેન દેવકી તારી માતા છે. જે દરમહિને ગાય પૂજાને બહાને તને જોવા માટે અહીં આવે છે. હું રેહિણીને પુત્ર છું અને તારે ઓરમાન ભાઈ છું; પિતા જીએ તારી સારસંભાળ માટે મને અહીં રાખે છે.
દાક્ષિણ્ય ગુણવાળા પિતાજી કંસના કહેવાથી મથુરા નગરીમાં રહેલા છે. તે વારે શ્રીકૃષ્ણ પૂછયું કે પિતાજીને, શ્રીકૃષ્ણને ભય શા માટે ? ત્યારે બલરામે અતિમૂક્ત મુનિની. વાત કહી દીધી. તે વાતને સાંભળી ક્રોધથી શ્રીકૃષ્ણનું શરીર બળવા લાગ્યું. કંસ વધની પ્રતિજ્ઞા કરીને શ્રીકૃષ્ણ નહાવા માટે યમુનામાં ગયા, ત્યાં પણ કંસના આદેશથી આજ્ઞાંક્તિ થયેલ ન હોય તેમ કાલીયનાગ ભયાનક કુંફાડા મારતે જવાળાઓ પ્રગટાવતે, યમરાજ સદશ શ્રીકૃષ્ણને યમદ્વારે પહોંચાડવા માટે આવ્ય, શ્રીકૃષ્ણ તેના ઉપર ચઢીને નાવના:
Page #137
--------------------------------------------------------------------------
________________
- માફક ખુબ જ ફેરવ્ય, નાગ ખુબ જ દુઃખિત બન્યું ત્યારે તેને છોડે દઈ શ્રીકૃષ્ણ નદીમાંથી નીકળીને કીનારે આવી ગયા, બધા લકે શ્રીકૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા.
બલરામ અને શ્રીકૃષ્ણ ગોવાળે સહિત મથુરા તરફ પ્રસ્થાન કરીને અનુક્રમે નગરના દ્વાર પાસે આવ્યા, ત્યાં પહોંચતાની સાથે જ શ્રીકંસના આદેશથ મહાવતની પ્રેરણાથી યમરાજની સમાન દડતા પોત્તર અને પંચક નામના બે હાથીઓને શ્રીકૃષ્ણ માર્યા, તે વખતે લોકે બલવા લાગ્યા કે “અરે આ તે બન્ને જણા છે કે જેઓએ અરિષ્ટ આદિને માર્યા હતા તે નન્દના પુત્ર છે.
લેકેનું બેલવાનું ન સાંભળતા બંને જણ મલ્લ ભૂમિમાં આવી કંસના આપ્તજનોને ઉઠાડી મંચ ઉપર - બેસી ગયા, શ્રીબલરામે કંસની સામે અંગુલી નિર્દેશ કરીને શ્રીકૃષ્ણને “કંસ ની ઓળખ આપી, બીજા મંચ ઉપર બેઠેલા, ગુપ્તચર દ્વારા કંસના અભિપ્રાયને જાણવાવાળા સમુદ્રવિજયાદિ પિતાના સમ્બધીઓને પણ સંકેત દ્વારા જોયા, પ્રભાથી ભાસુર દેવતાના જેવા સ્વરૂપવાળા તે બંનેની તરફ બધા રાજાઓએ જોયું, તે બંને જણાએ , હાથીને માર્યા છે.
આ બીન જાણવાથી બધા રાજાએ તે બનેની પ્રશંસા કરવા લાગ્યા, રાજાઓની વાતેથી શ્રીકંસનું , હદય બળવા લાગ્યું. તેની આંખો લાલ બની ગઈ, કંસના
Page #138
--------------------------------------------------------------------------
________________
રી સંકેત કરીને આ સ્તંભને ઉ
પોતાની
આદેશથી “મલ” યુદ્ધ કરવા લાગ્યા, ચાણુર પણ ઉઠીને “ઉભે થયો, તાલ ઠેકીને હસ્તિની જેમ ગર્જના કરતા પિતાના વિજયસ્તંભની જેમ ભૂજા સ્તંભને ઊઠાવી બધા રાજાઓની તરફ સંકેત કરતે કહેવા લાગ્યો કે જેઓને પિતાની વીરતાનું અભિમાન હોય તે મારી સાથે યુદ્ધ કરીને મારા સુવર્ણ મલકંકણને ઉતારી નંખાવે, તેની હસ્તી સમાન ગર્જનાને નહીં સહન કરનાર શ્રીકૃષ્ણ સિંહની જેમ મંચ ઉપરથી ઉતરીને યુદ્ધ કરવા માટે, ચાણુરની સામે આવ્યા.
આ પ્રમાણેની વિચિત્ર ઘટનાને જોઈ બધા રાજાઓ એક શબ્દમાં જ કેલાહલ મચાવવા લાગ્યા કે આ બંનેની વચ્ચેનું યુદ્ધ અનુચિત છે. રાજાઓના લાહલને સાંભળી ક્રોધાવેશમાં આવી શ્રીકસે કહ્યું કે ગેરસ ખાઈ ઉન્મત્ત અનેલા આ બંને ગાવાળાને અહીં આ કોણે બોલાવ્યા છે ?' તેઓ પિતાની જાતે જ આવેલા છે. અને રણરંગમાં પ્રવિણ બનેલા છે. તે પછી તેમને રોકવાની શું જરૂર છે? તેમના વિષયમાં જેમને ખેદ છે. તેઓ ઊભા થઈ જાય, અને બોલે, કંસની વાત સાંભળી લેકે ભયથી મૌનને ધારણ કરી બેઠા.
પરંતુ નિર્ભય બનીને શ્રીકૃષ્ણ કહ્યું કે –માને કે હું બાળક છું; અથવા દહીં ખાવાવાળે ગોવાળ છું; પરંતુ સિંહ જેમ હાથીને મારે છે તેમ હું હમણાં જ આ ચાણુરને મારૂં છું; તે આપ સર્વે જુઓ, કંસરાજા,
Page #139
--------------------------------------------------------------------------
________________
Re
શ્રીકૃષ્ણની ભૂજાઓનુ આસ્ફાલન તથા ભચકર ત્રાસને આવાજ સાંભળીને ભયભીત બન્યું, મનમાં નિશ્ચય ક કે આ મારા વધ કરનાર છે.
કૃષ્ણને મારવાની ઇચ્છાથી શ્રીકસે દ્રષ્ટિથી ઈશારત કરીને વજ્ર મુષ્ટિક નામના મુષ્ટિક યુદ્ધ કરનારને સકેત કર્યાં, કૃષ્ણની સાથે લડવાની ઈચ્છાથી આવતા બીજા મલ્લને જોઈ અલરામના અંતરમાં કૃષ્ણના પરાજયની શંકા થઈ,, અલરામે આગળ વધીને ગર્જના પૂર્વક મુષ્ટિકને યુદ્ધ કરવા માટે આહ્વાન આપ્યું.
પેાતાની નિન્દાને નહી સહન કરનાર મુષ્ટિકમલ્લ પણ. બલરામને શબ્દોથી ઉત્તેજિત કરવા લાગ્યું, તે વખતે તે બન્નેના તુમુલ યુદ્ધોને જોઇ બધા આશ્ચય અનુભવવા લાગ્યા, મહાબલિષ્ઠ કૃષ્ણ અને ખલરામે તે એ મલ્લ્લાને તરણાની માફ્ક આકાશમાં ઉછાળ્યા.
તે વખતે કંસ સિવાય તમામ રાજાઓને હ થયા, કૃષ્ણ તથા બલરામની પ્રશંસા કરવા લાગ્યા તે અને મલ્લાએ શ્રીકૃષ્ણ, બલરામને પણ આકાશમાં ઉછાળ્યા, શ્રીકૃષ્ણે ચાણુરની છાતીમાં મુષ્ટિના પ્રહાર કર્યાં, ચાણુર બેભાન અન્યા, ચાણુરે ઉઠીને શ્રીકૃષ્ણના વૃક્ષ સ્થળમાં સુષ્ટિ મારી, શ્રીકૃષ્ણ બેભાન થયા, તે વખતે શ્રીક’સે ચાણુરને શ્રીકૃષ્ણના વધ માટે સ`કેત કર્યાં, ચાણુર શ્રીકૃષ્ણને મારવા તૈયાર થાય ત્યાં મુષ્ટિક મલ્લને છેડી બલરામ શ્રીકૃષ્ણને બચાવવા ગયા, તેટલામાં શ્રીકૃષ્ણે ભાનમાં આવ્યા,.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૯” ઉઠીને ચાણુરને મુઠિને ઘા માર્યો અને ચાણુર મયુને ભેટ. .
આ બાજુ શ્રી બલરામે યજ્ઞમાં લાવવામાં આવેલા બકરાની જેમ મુદ્ધિકને મસળી મારી નાખે, આ પ્રમાણે મૃત્યુને ભેટનાર શ્રીકસના માટે માર્ગ શુદિધ કરવા અને ભલે યમને પર પહોંચી ગયા, શ્રીકસે અત્યંત ક્રોધાવેશમાં આવી પિતાના સૈનિકોને આદેશ આપે કે આ અને ગોવાળને મારી નાખે, નન્દનું સર્વસ્વ હરણ કરી તેઓને સહાય કરનારાઓને પણ મારી નાખે..
શ્રીકૃષ્ણ સાંભળતાની સાથે ક્રોધાવેશમાં પિતાનું શરીર લાલ બનાવી બેલવા લાગ્યા કે હે નરાધમ કંસ! ચાણના મરવાથી તું તને મારેલ કેમ નથી માનતા પહેલાં તું તારી જાતને બચાવવા માટે શકિતવાન બન ત્યારબાદ “નન્દ ના માટે આજ્ઞા આપજે. આ પ્રમાણે કહીને શ્રીકૃષ્ણ કંસના મંચ ઉપર કુદકે મારીને ચઢયા, શ્રીકંસને વાળ પકડીને નીચે નાખે, કહ્યું કે તારા પિતાના રક્ષણને માટે અત્યાર સુધી તે કરેલા પાપને બદલે તું ભેગવ! ઈષ્ટદેવનું સ્મરણ કર, કંસને પકડેલે જોઈ બધા રાજા ભયભીત બન્યા.
(શ્રીકૃષ્ણની ઉપર ક્રોધ કરવાવાળા, અને કંસના પક્ષપાતી રાજાઓની સ્થિતિ શ્રી બલદેવે મરણતેલ કરી નાખી હતી, શ્રી કૃષ્ણ પિતાને પગ કંસની છાતી તથા માથા ઉપર મૂકીને બકરાની માફક શ્રીકંસને મારી નાખે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૦ કંસના માથાના વાળ પકડીને ઘસડ, શ્રીકૃષ્ણ તેને મંડપની બહાર ફેંકી દીધે. શ્રીકસે ડરીને જરાસન્ધની સેનાને બોલાવી હતી. તે સેનાને પણ શ્રી બલરામે પરાજિત કરી હતી.
ત્યારબાદ શ્રીસમુદ્રવિજય રાજા આદિ અનાવૃષ્ટિના રથ ઉપર બેસાડી શ્રી કૃષ્ણ તથા બલરામને વસુદેવના ઘેર લાવ્યા, દાવાનલની જેમ અત્યંત પરાક્રમી યદુઓએ પિતાના વિજયની ઘોષણા કરી, વસુદેવે અર્ધાસન પર બલરામને બેસાડી પિતાના મેળામાં શ્રીકૃષ્ણને બેસાડયા, હર્ષાએથી તેઓને શ્રી વસુદેવે સ્નાન કરાવ્યું મસ્તકે આલિંગન કર્યું. આશ્ચર્ય ચકિત સમુદ્ર વિજયાદિના પૂછવાથી વસુદેવે દેવકીજીની સાથેના લગ્નથી માંડી કંસવધ સુધીને વૃત્તાંત જણાવ્યું.
સમુદ્રવિજયે પ્રેમથી શ્રીકૃષ્ણને પિતાના ખોળામાં બેસાડયા, તેમનું રક્ષણ કરનાર બલરામની ખૂબજ પ્રશંસા કરી, દેવકીએ પણ આવીને શ્રીકૃષ્ણને પિતાના મેળામાં બેસાડયા; પિતાના જીવનને ધન્ય માનવા લાગી, ભાઈઓએ વસુદેવના ભાગ્યની પ્રશંસા કરી, ત્રિલેકમાં વસુદેવને અતિશક્તિશાળી માનવા લાગ્યા.
રાજા સમુદ્રવિજયે ભાઈ અને ભત્રિજાઓની સન્મતિથી ઉગ્રસેનને કાષ્ઠના પાંજરામાંથી બહાર કાઢયા, બધાએ ભેગા થઈને યમુના કિનારે શ્રી કંસના મૃતકનું કાર્ય કર્યું. કંસની માતાએ બધી સ્ત્રીઓની સાથે કંસને જલાંજલી
Page #142
--------------------------------------------------------------------------
________________
શશી આપી, પરંતુ એકલી છવયશાએ ક્રોધથી પ્રતિજ્ઞા કરકે બલરામ, કૃણ, તથા તેના પિતા અને આપ્ત જનેને મરાવી તેમના લેહીથી પતિને અંજલી આપીશ, અન્યથા અગ્નિ પ્રવેશ કરીશ.
તેણે જરાસંઘની પાસે જવા માટે નીકળી, સમુદ્ર વિજય રાજાએ બલરામ અને શ્રીકૃષ્ણની સમ્મતિથી ઉગ્રસેનને ફરીથી મથુરા નગરીના રાજા બનાવ્યા, અને નિમિતીયા વડે અપાયેલ સુન્દર મુહૂતે ગુણીયલ એવી સત્યભામા સાથે શ્રીકૃષ્ણના લગ્ન થયા.
મેટા પિકારોને કરતી, છૂટાવાળવાળી રાક્ષસી જેવા કકૂપવાળી, જરાસન્તની પુત્રી છવયશા જરાસંઘની સભામાં આવી, પિતાએ ઘણા પ્રકારે સમજાવીને, આશ્વાસન આપીને, જીવ શાને પૂછ્યું ત્યારે તેણીએ રડતાં રડતાં શરૂઆતથી અંત સુધીનો વૃત્તાંત કહી બતાવ્યું. જરાસન્ધ ને શ્રીકંસની મુર્ખતા ઉપર ઘણે પશ્ચાતાપ થયે, અને બે કે આ બધું કરવા કરતાં તેને દેવકી અને વધ કરવાની જરૂર હતી.
પરંતુ “બુદ્ધિઃ કર્માનુસારિણી' તે વચને બેટા નથી, માટે હે પુત્રી ! તું રડીશ નહી. કંસને ઘાત કરનારાઓના વંશને મારી, વૃક્ષોને કાપવાથી જેમ પક્ષીઓ રડે છે તેમ તેમની સ્ત્રીઓને રડાવીશ, પુત્રી જીવ શાને આશ્વાસન આપી રડતી બંધ રાખી.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧ર
જરાસ`ઘે . સમુદ્રવિજય રાજાની પાસે સેામક !’ રાજાને માકલ્યા, તેઓએ જલદીથી મથુરા પહોંચીને સમુદ્ર વિજય રાજાને કહ્યુ` કે મગધાધિપતિએ આપને કહેવડાવ્યુ છે કે તેમની પૂત્રી જીવયશાના પતિ ! કસ, અમને બહુ પ્રિય હતા, તેમને મારવાથી ખલરામ અને શ્રીકૃષ્ણ હમારા દુશ્મન આપના સંબધી હાવાથી આપ પણ
બન્યા છે. તે હમારા દુશ્મન છે. આપશ્રીએ જ્યારે ‘કસ' ના વધને જાણ્યા ત્યારે મલરામ અને શ્રીકૃષ્ણને મગધેશને સુપ્રત કરવાના હતા, પણ આપ અજ્ઞાનતાથી કદાચ ભૂલી ગયા. હશે!, તેા પણ હજી સમય છે.
આપ તે બન્નેને સુપ્રત કરી, વળી દેવકીજીને સાતમા ગ આપવા માટે આપ ખંધાયેલા હતા. પશુ. પહેલા તમે આપ્યા નહી, તેા હવે આપવા ચેાગ્ય છે. તેમના પરમ સ્નેહી બલરામ પણ આપવા ચાગ્ય છે. આપશ્રી તે બન્નેને સુપ્રત કરી સુખ પૂર્ણાંક રાજ્ય લક્ષ્મીના ઉપભાગ કરા, વળી રાજન ! કાઈપણ જાતના વિચાર કરવાના સમય નથી, શુભ કાર્ય જલદીથી કરવુ જોઈ એ.
સમુદ્રવિજય રાજાએ કહ્યું કે ન્યાયના માર્ગ છેડી અન્યાયના માર્ગે જવાનું. મગધાધીશે શા માટે સ્વીકાયુ છે? ખલરામ તથા શ્રીકૃષ્ણે પેાતાના છ ભાઈ એના વધ ના વૈરથી પેાતાના શત્રુ કસને મારેલ છે. તે પછી મગયાધિપતિના દુશ્મન કેવી રીતે કહેવાય ! જ્યારે તેઓના આ ભાઈ એના વધ થયા ત્યારે, અન્યાયી કસને અપરાધી
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૩ શા માટે ન માને! પૂર્વના વેરને બદલે લેવાવાળા તે બન્ને ભાઈએ મગધના અધિપતિના દુશ્મન તરીકે કેમ માની શકાય ? - તેમના છ ભાઈઓના મત્યુથી નહીં અને એક કંસના મૃત્યુથી આટલે બધે ક્રોધ મગધાધિપતિ શા માટે કરે છે? તે બનેના પક્ષપાતી બનીને અમે એ કાંઈ જ ખરાબ કર્યું નથી તે પછી અમને શા માટે અપરાધી માને છે ? ત્રણે ભુવનને ભયભીત કરવાવાળા તે બન્ને જણ અમારા આધીન નથી, તે પછી હમે તે બંનેને કેવી રીત્તે સુપ્રત કરીએ, સાતમે ગર્ભ આપી દે જોઈએ તે ઉચિત નથી.
કારણ કે આ પ્રમાણે બેલનાર “શ્રીકસની જેમજ વિનાશને પામશે, “દુષ્ટ “ઘા, ની જેમ તે બંનેને પ્રતિકાર કરીને સુખી બનવું આ પ્રમાણે તમારૂં બેલવું ઉચિત નથી, કારણ કે પિતાના તેજથી અન્યના તેજને દૂર કરવાવાળા સમસ્ત વિશ્વના મસ્તકાલંકાર બનવા માટે યોગ્ય એ વાતે બંને ભાઈઓ પિતાના પ્રત્યે કૃર દ્રષ્ટિથી જેનારને પણ કંસ જેવા હાલ કરનાર છે.
બીજી વાત તો એ છે કે મારા જીવવા છતાં પણ મને મરેલો માની મારા ભાઈ વસુદેવે સાત ગર્ભે કંસને આપી દેવા માટે વચન આપ્યું. કંસે છ ગાઁને મારી નાખ્યા, છતાં સાતમા ગર્ભને કેવી રીતે યમરાજ સમાન
Page #145
--------------------------------------------------------------------------
________________
કંસના હાથમાંથી બચાવ્યું તેની મને ખબર પણ નથી. સાતમા ગર્ભને પૂર્યોદય તથા અલૌકિક તેજસ્વિતાને વિચાર તમારા રાજા, મંત્રીઓ કેમ નથી કરતા?
સમુદ્રવિજ્ય રાજાની માર્મિક વાતને સાંભળી ક્રોધિત મક રાજાએ કહ્યું કે રાજન! આપની યુક્તિપૂર્વકની વાતચિત દ્વારા સ્વામિ પ્રત્યેની ભક્તિ મને દેખાઈ આવે છે. હજુ પણ તમારા ભલા માટે કહું છું કે મારી વાતને માન્ય કરી તે બનેને સુપ્રત કરી સૂખ પૂર્વક રાજ્ય લક્ષમીને ઉપભેગ કરે, આપ શ્રીકૃષ્ણને કેત્તર તેજસ્વી માનીને મગધના અધિપતિનું અપમાન કરી રહ્યા છે, તે તે નેહથી આપને મતિભ્રમ થયેલ છે.
રાજન ! સિંહની સાથે હરણની જેમ બલવાન સ્વામિની સાથે વિરોધ (દુશ્મનાવટ) કરે ઠીક નથી, એટલામાં કોધિત શ્રીકૃષ્ણે કહ્યું કે તમારે સ્વામિ મારા પિતાને સ્વામિ કેમ બની શકે? જેણે પ્રથમથી જરા (ઘડપણ) ને સંબંધ રાખેલ છે. જે પિતાનું રક્ષણ કરવામાં પણ સમર્થ નથી.
એવા તારા સ્વામિના સ્વામિ તે હમે લેક છીએ, ત્યાં જઈને તારા સ્વામિને “કહેજે, કેસની ઉપર ખુબ જ મમતા હોય તે જલદીથી અહીં આવે એટલે હું તેને તેના જમાઈ કંસનાં દર્શન કરવા મોકલાવી આપું. તે સાંભળીને ક્રોધાગ્નિમાં ડુબેલા મક રાજાએ સમુદ્રવિજયને કહ્યું કે આપના રાજ્ય રૂપ વૃક્ષને વિનાશ કરવામાં શ્રી
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૫
કૃષ્ણ ઝેરી કીડા સમાન છે. હજુ પણ આપનું ભલું ઈચ્છતા હે તો આપ તે બન્નેને સુપ્રત કરે, સેમક રાજાતી તીવ્ર વાણીથી કોધિત બનેલા અનાવૃષ્ટિએ કહ્યું કે ભીખારીની જેમ વારંવાર યાચના કરતાં તને શરમ પણ આવતી નથી? જો તારે સ્વામિ જમાઈનો બદલો લેવા તૈયાર થાય છે તે હમે પણ તમારા છ ભાઈઓને બદલો લેવા ઈચ્છીએ છીએ, તું અહીંથી ચાલ્યા જા, નહીતર આ બલરામ તથા કૃણાદિ વીરપુરૂષ તને મારશે.
આ પ્રમાણે તિરસ્કૃત થયેલે સેમક મગધ તરફ પ્રસ્થાન કરી ગયે, બીજે દિવસે દશાશે ભાઈઓને ભેગા કર્યા. ત્રિકાલવેદી નિમિત્તકને બેલાવી પૂછયું કે અર્ધચક્રી જરાસની સાથે યુદ્ધમાં શું થશે? કોટુકીએ. કહ્યું કે બલરામ તથા શ્રીકૃષ્ણ જરાસન્ધને મારશે અને શ્રીકૃષ્ણ ત્રણ ખંડ ભરતક્ષેત્રના અધિપતિ વસુદેવ થશે.
આપશ્રી પશ્ચિમ તરફના સમુદ્ર તરફ પ્રસ્થાન કરશે, તે આપના શત્રુઓને વિનાશ થશે, જ્યાં “સત્યભામા” બે પૂત્રને જન્મ આપે ત્યા જ તમે તમારી રાજધાની બનાવીને રહે છે, ત્યાં તમારી ઉપર કોઈ પણ પ્રકારનું સંકટ નહીં આવે.
રાજા રામુદ્રવિજયે ઉગ્રસેન દ્વારા પટહ ઘેષણ કરાવીને પ્રજાના અગ્યાર કેટી કુલેની સાથે, સાત જ્ઞાતિ કુલ સાથે, મથુરા તથા શૌરીપુર છેડીને પ્રસ્થાન કર્યું. માર્ગમાં યહુગણ વિધ્યાચલના કીલ્લામાં ગયા,
Page #147
--------------------------------------------------------------------------
________________
આ સમક રાજાએ આવી જરાસન્ધને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો, જરાસબ્ધ કોધથી ધમધમી ઉઠ, યુદ્ધને માટે તૈયાર થયે એટલામાં તેને કાળ' નામે પુત્ર આવીને કહેવા લાગ્યું કે હે પિતાજી! આપશ્રી યદુઓની સાથે યુદ્ધ કરવા જાએ તેમાં શભા નથી, આપ મને આદેશ આપે, હું તેને મારી જલ્દીથી પાછા આવીશ, આ પ્રમાણે પિતાના પૂત્ર “કાળ”ની વિનંતીને સ્વીકાર કરી. જરાસર્વે તેને લડાઈમાં જવાની આજ્ઞા આપી, પાંચ રાજાઓ, યવન અને સહદેવ પિતાના બે ભાઈ, સહિત “કાળ” અપશુકને થવા છતાં અને બીજાઓથી રેડવા છતાં પણ યુદ્ધ કરવા ચાલ્ય. - “કાળીને વિધ્યાચલ નજીક આવેલે જાણી શ્રી કૃષ્ણના રક્ષક દેવતાઓએ તેને માર્ગને રોકવા માટે એક મોટી અગ્નિની ચિતા બનાવી, તે ચિતાની પાસે એક સ્ત્રી રડતી બેઠી હતી, રડતી સ્ત્રીને જોઈ “કાલે પૂછયું કે તું શા માટે રડે છે ? તેવારે તે સ્ત્રીએ કહ્યું કે જરાસન્ધના ભયથી ભાગેલા અને “કાલીને પિતાની નજદીક આવેલો જાણુને યદુઓએ આ ચિતામાં પ્રવેશ કર્યો છે, હું મારા બધુઓના વિયેગની વ્યથાને સહન નથી કરી શકતી, આ પ્રમાણે બેલતી તે સ્ત્રી ‘કાલ ની સામે જ ચિતામાં પડીને અગ્નિમાં બળી ગઈ
- દેવતાની માયા જાલમાં મહિત બનેલે “કાલ' પિતાના બન્ને ભાઈઓ તથા રાજાઓને કહેવા લાગ્યું કે “મે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૭ પિતાજીની સામે લીધેલી પ્રતિજ્ઞા તમને બધાને ખબર છે?' પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે હું આ ચિતામાં પ્રવેશ કરીશ, કેમકે આપણા ભયથી યાદવ આ ચિતામાં પ્રવેશ કરી ગયા છે. આ પ્રમાણે કહીને “કાલ' ચિતામાં કૂદી પડયે, બળી ગયે.
આ યવનાદિ “કાલ”ની રાહ જોતાજ ઉભા રહ્યા હતા, પરંતુ સૂર્યોદય થતાંની સાથે જ તેઓને “પર્વત” કે ચિતા બનેમાંથી કાંઈજ જોવામાં આવ્યું નહિ, ત્યારે દેવતાની બનાવેલી ઈન્દ્રજાળને ખ્યાલ આવ્યો, અને પિતાની મૂર્ખ તાનું ભાન આવ્યું, તે લોકોએ મગધ આવીને જરાસઘને બધી હકીકત કહી સંભળાવી, જરાસંધ મુર્શિત બનીને જમીન ઉપર આળોટવા લાગ્યું. ભાન આવ્યા બાદ હે વત્સ ! હે કાલ ! હે કંસે ? આ પ્રમાણે કરૂણ સ્વરે રડવા લાગ્યું. - જ્યારે યદુઓને “કાલ "ના મૃત્યુની ખબર પડી ત્યારે મનમાં આનંદ પામ્યા, તેઓને ખૂકી ઉપર વિશ્વાસ આવ્યો, સંતુષ્ટ બનીને તેઓએ કોષ્ટકીની પૂજા કરી, તેજ વખતે અણધાર્યા “અતિમૂત” નામના ચારણ મુનિ ત્યાં આવ્યા.
સમુદ્રવિજય રાજાએ પ્રણામ તથા પૂજા કરી, પૂછ્યું કે હે મુનિવર ! આપ કૃપા કરીને કહે તો ખરા કે અમે આ સંકટમાથી ક્યારે મુક્ત બનીશું ? ત્યારે મુનિવરે કહ્યું કે તમે ચિંતા કરશે નહી, આપના આ પુત્ર બાવીસમા નેમિનાથ નામના તીર્થંકર થશે, ત્રણે ભુવનનું રક્ષણ કરશે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૯:
આ ખલરામ અને શ્રીકૃષ્ણ અનુક્રમે ખલદેવ તથા વસુદેવ થશે, પ્રતિવાસુદેવ જરાય ઘને મારી પાતે વાસુદેવ થશે, આ પ્રમાણે કહીને મુનીશ્વર ચાલી ગયા, સમુદ્રવિજય રાજા સુખદ પ્રયાણ કરીને સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા, રૈવતક (ગિરનાર)થી ઉત્તર, પશ્ચિમ ભાગમાં સત્યભામાએ સુવર્ણ સમાન કાંતિવાળા ભાનુ અને ભામર નામના પુત્રાને જન્મ આપ્યા, ક્રોઝુકીએ પહેલેથી જ કહેલું હતુ. તે પ્રમાણે થયું.
અદ્રુમતપની આરાધના કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની પૂજા કરી, સમુદ્રદેવ પ્રત્યક્ષ થયા, બલરામ અને શ્રીકૃષ્ણને દિવ્ય પંચજન્ય અને સુધાષ દિવ્ય શખ ભેટ આપી સમુદ્રદેવે હ થી કહ્યુ· કે આપે મારૂં સ્મરણ શા માટે કર્યું? હુ. લવણુસમુદ્રના અધિષ્ઠાયક ‘સુસ્થિત' નામે દેવ છું, તમા જે આજ્ઞા કરશેા તે હું. કરીશ, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યુ` કે પ્રથમ જે દ્વારિકા નગરી હતી તે સમુદ્રજલથી નાશ થઈ ગઈ છે. તે દ્વારિકા નગરીને મારા રહેવા માટે ફરીથી સમૃદ્ધ બનાવેા, તે વારે સુસ્થિતદેવે ઇન્દ્રને વાત કરી, ઇન્દ્રના કહેવાથી કુબે૨ે પેાતાના સેવકાદ્વારા ખાર યોજન લાંબી, નત્ર યોજન પહાળી દ્વારિકા નગરીની રચના કરાવી,
નગરીની ચારે તરફ મજબુત કાટ કરાવ્યેા, ઊંડી ખાઇ કરાવી, નગરીમાં મેટામેટા મહેલા મનાવ્યા, જિનેશ્વર ભગવતના ચૈત્યાની શ્રેણી બનાવી દશદશાનિ રહેવા માટે દશ મેટા પ્રાસાદ તૈયાર કર્યો, ‘ રાજપથ † ની પાસે ઉગ્રસેન રાજા માટે પશુ માટે મહેલ બનાળ્યા,
Page #150
--------------------------------------------------------------------------
________________
- ૧૩૦ નગરીના મધ્યમાં પૃથ્વી જય, નામને માટે મહેલ બલરામ માટે તથા “સર્વ ભદ્ર” નામને સુવર્ણમય મહેલ કૃષ્ણ માટે બનાવ્યો.
બંને મહેલેની સામે “સુધર્મા જે માટે સભામંડપ બનાવ્ય, વળી સિદ્ધ ચિત્યના જેવું એસે આઠ બિંબથીયુક્ત વિશાલ જિન ચિત્ય બનાવ્યું. એક રાત્રિ દિવસમાં કુબેરે શ્રીકૃષ્ણના પૂર્વજન્મના તપબળથી આકર્ષાઈ દ્વારિકા નગરીને તૈયાર કરી, પ્રાતઃકાળમાં શ્રી કુબેરે શ્રી કૃષ્ણને “નક્ષત્રમાલા” કૌસ્તુભમણી, મુગટ, પીતાંબર, શારંગ ધનુષ્ય, અક્ષય બાણને ભાળે, નદકખગ્ન, કૌમુદિની ગદા, ગરૂડદેવજ રથ આપ્યાં.
બલદેવને મુસલ, વનમાલા, બે નીલવર, હલ, ધનુબૂ, તાલધ્વજ રથ, અને અક્ષયબાણને ભાળે, શ્રી કુબેરે આપે.
શ્રી કુબેરે દશ દશાહને રત્નના અલંકારે આપ્યા, યાદવેએ શ્રીકૃષ્ણને અરિસુદન જાણું આનંદપૂર્વક પશ્ચિમ સમુદ્રના તટવર્તી રાજ્ય ઉપર રાજ્યાભિષેક કર્યો, કુબેરે ત્રણ દિવસ સુધી રત્નને વર્ષાદ વરસા, બલરામના સારથિ તરીકે સિદ્ધાર્થ અને શ્રીકૃષ્ણના સારથિ તરીકે દારૂણને બનાવવામાં આવ્યા, અને જણા રથમાં બેસી યાદ સહિત દ્વારિકા નગરીમાં આવ્યા.
I
| ઇતિ આઠમે સર્ગ સંપૂર્ણ છે
Page #151
--------------------------------------------------------------------------
________________
સગ નવમા
બલરામ તથા શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં પેાતાના પ્રત્યેની ભક્તિ દર્શાવતા યાદવેા સહિત સુખપૂર્વક રહે છે.
મતિજ્ઞાન શ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાનથી યુક્ત એવા નૈમિકુમાર પેાતાના ભાઈ એને આનંદ કરાવવા માટે અનેક રમતા રમતા હતા, જાણે કે પેાતાની ખાલ્યાવસ્થાની સફળતા કરતા હતા, ભાઈ આની સાથે નૈમિકુમાર પણ ઉદ્યાનમાં રમતા હતા, જેવી રીતે મુસાફર ગામના સિમાડાને વટાવી જાય છે, તેવી રીતે સમુદ્રવિજયના પૂત્ર તેમિકુમારે પેાતાની આલ્યાવસ્થાનું. ઉલ્લઘન કર્યુ.
શાસ્ત્રામાં, શસ્ત્રામાં, સર્વ કલાઓમાં એમનું કૌશલ્ય પ્રગટ થતુ હતું. જેમ પરસેવાના બિંદુએ નીચે પડી જાય છે તેમ માટા મોટા પિતાના ગવ રૂપી મદ ગળી ગયા હતા, સરસ્વતિ દેવીએ લક્ષણ સહિત અલ`કાર સહિત, સુ'દર ચરિત્ર જોઈને, તેઓને વરદાન આપ્યુ હતુ. સમુદ્રની જેમ શ્યામવર્ણવાળા પ્રભુ શ’ખ રૂપ લાંછનને ધારણ કરી. લાવણ્યમય, યૌવનાવસ્થાએ પહોંચ્યા હતા, તેનુ શરીર દશ ધનુષ્ય પ્રમાણ હતું. ત્રણે જગતના નેત્રાને તથા મનરૂપી માતેલા હાથીઆને આંધવાને માટે જ વિધાતાએ સ્થંભ રૂપી તેમની એ જ'ધાએ મનાવી ન હાય તેમ જણાતું હતું,
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧
ઢીંચણથી પણ નીચે તેમના બંને હાથ જાણે કેઃ સ્વર્ગ અને તિર્જીકનો ઉદ્ધાર કરવા તૈયાર થઈ ન હોય. તેમ લાગતી હતી, નિશ્ચયથી સંતપ્ત ધર્મરૂપી હાથી તેમના નાભિ પલ્લવમાં બેઠેલ ન હોય તેમ ભાસ થતું હતું, શ્રી લક્ષ્મીદેવીના નિવાસની જેમ વક્ષસ્થલ વિશાલ હતું. હથે. ળીઓને રંગ લાલ હ. દશે નખ ઉપર સૂર્યના કિરણનું સામ્રાજ્ય હતું. ત્રણે જગતની લક્ષ્મીને જીતીને પ્રશસ્તિ. રૂપ ત્રણ રેખાઓથી ચુકત તેમના કંઠને જોઈ શખ લજજાથી સમુદ્રમાં જઈને પડ હતા. પિતા, બલરામ, કાકાએ, શ્રીકૃષ્ણ તથા અન્ય કુટુંબીઓને અત્યંત આગ્રહ હેવા છતાં તેઓએ લગ્નને સ્વીકાર કર્યો નહીં.
'દુષ્ટ દેવતાઓની જેમ બીજા રાજાઓ ઉપર આકમણ કરી બલરામ તથા શ્રીકૃષ્ણ સમસ્ત ભૂમંડલનું રક્ષણ કર્યું. તેઓના રાજ્યમાં કેઈપણ જાતના કરવેરા નહતા. તેથી તેઓ લોકપ્રિય બન્યા, એક વખત પારાના જેવી દેહ કાંતિવાળા અને કલહ પ્રિય એવા નારદજી કૃષ્ણના. મહેલમાં આવ્યા, કૃષ્ણ તેમને આદર સત્કાર કર્યો, મહાસન પર બેસાડી અદિથી તેમની પૂજા કરી, બલરામ સહિત શ્રીકૃષ્ણ નારદજીને પ્રણામ કર્યા.
નારદજી શ્રીકૃષ્ણના અંતઃપુરમાં ગયા, ભાગ્યવશાત, સત્યભામા દર્પણમાં પોતાનું મૂખ જેતી હતી, એટલે તેણીને નારદજીના આગમનનું ધ્યાન રહ્યું નહીં. નારદજી ક્રોધાવેશમાં વિચારવા લાગ્યા કે શ્રીકૃષ્ણનું આખું અંતઃ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પુર મારી પૂજા અને સત્કાર કરે છે. પરંતુ આ સત્યભામા પતિપ્રેમ ગર્વિષ્ઠા અનીને મારૂં અપમાન કરે છે માટે તેનાથી અધિક રૂપવતી ખીજી પત્ની શ્રીકૃષ્ણને માટે શેાધી લાવું.
શાકયના આવવાથી સત્યભામાના ગવ આછા થશે, અને મારા અપમાનના બદલે પણ આ રીતે લેવાશે, આ પ્રમાણે વિચારીને શ્રી નારદજી કુડિનપુર નગરમાં આવ્યા, ત્યાં ભિષ્મ અને યશેામતીના પુત્ર ‘કિમ ’રાજા રાજ્ય કરતા હતા, તેની બહેન રૂકિમણીએ શ્રી નારદજીને પ્રણામ કર્યા, શ્રી નારદજીએ ‘કૃષ્ણ તારા પતિ થાવ’એવી રીતે આશિર્વાદ આપ્યા, તે વારે રૂકિમણીએ પૂછ્યું કે શ્રીકૃષ્ણ કાણુ છે ? શ્રી નારદજીએ કૃષ્ણના અસાધારણ ગુણાનુ વર્ણન કર્યું. મ`ત્રાક્ષરની જેમ કિમણીના કાનમાં શ્રી કૃષ્ણના ગુણ્ણાના અક્ષરા પ્રવેશ કરતાની સાથે જ શ્રીકૃષ્ણ પ્રત્યે રૂકિમણી અનુરાગવાળી ખની.
શ્રી નારદજી ત્યાંથી નીકળીને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણની પાસે આવ્યા અને રૂકિમણીના રૂપથી ચિત્રલેા પટ શ્રી કૃષ્ણને બતાવ્યા. તે પટ જોઈ તેઓએ પૂછ્યું કે આ દેવી કાણુ છે ? હસતાં હસતાં નારદજી એલ્યા કે હે નરદેવ ! આ સુમુખી દેવી નથી, પર`તુ ભૂમ'ડલ ઉપરની સ્ત્રી છે. કુ`ડિનપુરાષીશ કિમ રાજાની મ્હેન રૂકિમણી છે. કૃષ્ણને અત્યંત આસક્તિવ ́ત જોઈને નારદજીએ કહ્યું કે ચિત્રના દર્શનથી આપને આટલે અધેા રાગ ઉત્પન્ન થાય છે તેા પછી વાસ્તવિક દર્શન સ'ગમથી કેટલા આનંદ થશે ?
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩
તે વારે કૃષ્ણે કહ્યું કે આ રસાસ્વાદ મને પ્રાપ્ત થશે ? આવા દીનતા ભર્યા વના સાંભળી શ્રી નારદજીએ કહ્યું કે આ તમારા મેાહ જ કેવા પ્રકારના છે તેજ મને સમજાતું નથી ? ઠીક છે. તમે દૂત મેાકલાવી યાચના કરી, ઉલ્લસિત મનવાળા શ્રીકૃષ્ણે નારદજીની પૂજા કરી, વિદાય કર્યા. કુડનપુરમાં રૂકિમણીની માગણી કરવા માટે દૂતને માકલાળ્યેા.
દૂત દ્વારા કૃષ્ણની વિનંતિ સાંભળી કિમ રાજાએ હસીને કહ્યું કે શેવાળને રૂકિમણી ન આપી શકાય, પર’તુ કુલિન એવા શિશુપાલને આ કન્યા આપીશ, રિકમના વચના સાંભળી ક્રોધાગ્નિમાં બળતા દૂતે દ્વારિકા નગરીમાં આવી શ્રીકૃષ્ણને હકીકત કહી સભળાવી.
કુડનપુરમાં ફેાઈ એ એકાન્તમાં રૂકિમણીને કહ્યુ' કે હે વત્સે ! નાનપણમાં તને મારા ખેાળામાં રમતી જોઈને અતિ સૂક્તક મુનિએ કહ્યુ હતુ` કે આ પૂત્રી પશ્ચિમ સમુદ્રની કુક્ષિમાં બિરાજમાન દ્વારિકા નગરના અધિપતિ શ્રી કૃષ્ણની પટ્ટરાણી થશે, શ્રી કૃષ્ણની યાચનાને તરછેડી તારા ભાઈ ‘ કિમ ' તને ક્રમઘાષના પૂત્ર શિશુપાલને આપવા તૈયાર થયેલ છે.
કિમણીએ પૂછ્યુ કે જ્ઞાની મુનિએની વાત કોઈ પણ દિવસ મિથ્યા થઈ શકતી જ નથી, તે વારે શ્રીકૃષ્ણની ઉપરના અનુરાગને જાણી ફાઈ એ ગુપ્ત દૂત દ્વારા શ્રી કૃષ્ણને સમાચાર મેાકલાવ્યા; મહાસુદ આઠમને દિવસે
Page #155
--------------------------------------------------------------------------
________________
નાગ પૂજાના બહાનાથી રુકિમણીને લઈને હું વનમાં આવીશ, માટે આપ તેણીના પ્રત્યે અનુરાગવાળા હો તે જલદીથી આવજે. નહિતર તેના લગ્ન શિશુપાલ સાથે થશે. - શિશુપાલ પણ તેજ દિવસે કુડિનપુર આવી ગયે, કલહપ્રિય નારદજીએ શ્રીકૃષ્ણને સુચના આપી. શ્રીકૃષ્ણ અને બલરામ બને જણે જુદા જુદા રથ ઉપર બેસીને કડિનપુર આવ્યા. - સમાન વયની સખીઓ સહિત પિતાની ફેઈની સાથે નાગપૂજાના બહાને ઉદ્યાનમાં આવી, શ્રીકૃષ્ણ રથ ઉપરથી ઉતરીને પોતાની ઓળખાણ આપતાં પહેલાં ફઈને નમસ્કાર કરી, રુકિમણીને કહ્યું કે “હું કૃષ્ણ છું " કેતકીના ભ્રમરની જેમ તારા ગુણેથી આકર્ષાઈને ઘણું દૂરથી આવ્યો છું; માટે હવે વિલમ્બ કરવાની જરૂરી. આત નથી. “તું રથમાં બેસી જા” રુકિમણી પિતાની ફેઈ પાસેથી આજ્ઞા લઈને રથમાં બેઠી. શ્રી કૃષ્ણ રથને, દેડાવી મૂક્યો.
પિતૃસ્વસા (ફાઈ) પિતાના ઉપરથી દેશને ટાળવા માટે મોટેથી બુમો પાડતી રૂકિમરાજા પાસે આવીને કહેવા લાગી, હાય ! હાય! શ્રી કૃષ્ણ રુકિમણીનું હરણ કરીને ભાગી ગયા છે. કૃષ્ણ અને બલરામે પંચ જન્ય અને સુષા શ ખને કુંડ્યાં, શંખના અવાજથી સમસ્ત સૈન્ય સહિત નાગરિકો ગભરાઈ ગયા, નગરમાં ખળભળાટ મચી. ગો, રૂકિમ રાજા અને શિશુપાલ પિતાની મેટી સેનાઓને
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૫
લઈ બલરામ તથા કૃષ્ણની પાછળ તેઓને પકડવા માટે દેડયા.
તે બનેને આવતા જોઈ રુકિમણી ગભરાઈ ગઈ. શ્રી કૃષ્ણને તેણુએ કહ્યું કે મહા બલવાન સૈન્યની સાથે રૂકિમ અને શિશુપાલ” આવી રહ્યા છે. તેઓ મહાબલીષ્ટ છે, જ્યારે આપતે ફક્ત બે જણા જ છે, માટે મારું હૃદય કંપે છે. શ્રીકૃષ્ણ હસીને કહ્યું કે ભદ્રે ! ગભરાઈશ નહી. શું ક્ષત્રિય કદાપિ ડરતા હશે ખરા કે? મારી સામે યુદ્ધમાં આ બંને જણા તથા તેમના સિન્યની કમત કાંઈ જ નથી ! તારે મારું બલ જેવું હોય તે તું જોઈ લે એમ કહીને બાણ દ્વારા એ સિ ઉપર મારે ચલાવ્યું, જયારે બીજી બાજુ બલરામે યુદ્ધને ચાલુ રાખી, શ્રીકૃષ્ણને દ્વારિકા નગરી પહોંચી જવા માટે કહ્યું.
તે વારે રુકિમણીની વિનંતિથી શ્રીકૃષ્ણ બલરામને કહ્યું કે કઈ પણ સંજોગોમાં રૂઝિમરાજાના પ્રાણ બચાવી લેજે, કૃષ્ણના ગયા બાદ બલરામ પવનવેગ નામના રથ ઉપર બેસીને મુશલના ઘાતથી શત્રુ સૈન્યને મારવા લાગ્યા, લાખે સિનિક અને રૂકિમ રાજાની સેનાએ સહિત યુદ્ધના મેદાનમાંથી શિશુપાલ ભાગી ગયે. ,
મદમસ્ત રૂકિમ એકલે અજય દ્ધાની જેમ યુદ્ધના મેદાનમાં ઉભે રહી કહેવા લાગ્યો કે હે વાળ? આ મારું બાણ તારું માથું કાપી નાખશે, બલરામે શ્રીકૃષ્ણના શબ્દને યાદ કરી, મુશલ છેડી બાણ વડે તેના ઘોડાને
–૧૦
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૬ મારી નાખે, રથને તેડી નાખે, કવચને છેદી નાખ્યું. ભુરખ નામના શસ્ત્રથી તેના માથાના વાળ કાપી નાખ્યા.
હસતા હસતા બલરામ બોલ્યા કે હે રૂકિમ! તું મારા બધુ પત્નીને ભાઈ છે. માટે જ તને જીવતે છેડવાને છે. તું મારી કૃપાથી નગરમાં જઈને આનંદથી વૈિભવ વિલાસ પૂર્વક રહેજે. લજજાળું બનેલે રૂકિમ રાજા કુંડિનપુરને છડી ભેજકર નામનું નગર વસાવીને રહેવા લાગ્યા. - રુકિમણી સહિત દ્વારિકા નગરીમાં પ્રવેશ કરતી વખતે શ્રી કૃષ્ણ કહ્યું કે હે પ્રિયે ! દેવેથી નવસર્જન પામેલી આ દ્વારિકા નગરી છે. અનેક ઉદ્યાને, જલક્રીડાના સરોવરો, વાવ, કુવા, નદી અને પર્વતેથી મનહર અને રમણીય એવી આ નગરી છે, ત્યારે રુકિમણીએ કહ્યું કે હે સ્વામિન ! આપ તે મને કેદીની જેમ એકલી લઈ આવ્યા છે. | માટે આપ મને ઘણે પરિવાર લાવો અન્તઃપુરમાં લઈ જાઓ, નહિતર લેક મારી મશ્કરી કરશે, કેમકે આપની અન્ય પત્નીએ પોતાના પિતાના ત્યાંથી ઘણું દ્રવ્ય તથા સંપત્તિ લઈને આવેલ છે. તેથી તે બધી મદેન્મત્ત હશે.
તે વારે શ્રી કૃષ્ણ કહ્યું કે “તે લેકથી પણ તને અધિક અલંકારાદિ સંપત્તિવાળી બનાવીશ” શ્રી કૃષ્ણ
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ફિકમણીને સત્યભામાના મહેલની બાજુતા મહેલમાં વૈભવ પૂણ રાખી, રાત્રિના ગાંધર્વ વિધિથી લગ્ન કર્યાં. ભમરા જેમ પુષ્પની ઉપર આકર્ષાઈને વિલાસ મગ્ન બને છે. તેમ તૃષ્ણાતુર કૃષ્ણ, રૂકિમણીની સાથે ક્રીડા રત બન્યા, દડધારી રક્ષકાથી રૂકિમણીના ઘરમાં કઈ પણ માણસના પ્રવેશ ન થાય તેની તકેદારી કરાવીને પ્રાતઃકાલમાં પેાતાના સ્થાને ગયા. અત્યંત ક્રોધાયમાન અનેલી સત્યભામાએ કહ્યું કે “ આપની પ્રાણપ્રિયા તા મને બતાવે.”
કૃષ્ણે જાણે સાંભળ્યુ જ નથી તેમ માનીને મૌન રહ્યા, ત્યારબાદ ઉદ્યાનમાં લક્ષ્મી ગૃહમાં પ્રાચિન લક્ષ્મી દેવીની મૂર્તિને ઉઠાવી, ચિત્રકારો દ્વારા રૂકિમણીની મૂર્તિ તૈયાર કરાવી, સ્થાપના કરાવી, રૂકિમણીને કહ્યું' કે તારે બીજી રાણીઓની સાથે નિનિમેષ મનીને રહેવું.
ત્યારબાદ પેાતાના મહેલમાં પાછા જતી વખતે શ્રી કૃષ્ણને સત્યભામાએ પૂછ્યું કે હે ધૃત ! તમે તમારી વલ્લભાને કાં રાખી છે તે સ્પષ્ટ કહેાને ? શ્રી કૃષ્ણે કહ્યું કે તેણીને લક્ષ્મી ગૃહમાં રાખી છે. તરત જ સત્યભામા અન્તઃપુરની સ્ત્રીઓ સહિત લક્ષ્મી ભવનમાં ગઈ, ત્યાં અત્યંત સ્વરૂપવાન રૂકિમણીને સાક્ષાત્ લક્ષ્મી માનીને તે બધી આશ્ચર્ય અનુભવવા લાગી.
અરે ! લક્ષ્મી દેવતાનુ સ્વરૂપ કેટલું બધુ સુંદર છે. ચિત્રકારની કલા પણ કેટલી અદ્ભુત છે! આ પ્રમાણે લક્ષ્મીદેવીની સ્તુતિ કરીને તેના ચરણામાં પેાતાનું મસ્તક
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મૂકીને સત્યભામાએ વિનંતિ કરીકે, શ્રી કૃષ્ણની નવીન પત્નીના રૂપને જીતી શકે તેવું રૂપ મને પ્રાપ્ત થાવ,
નમસ્કાર
સંકેત કર્યાં, તે
મારા મનના મનેરથ પૂર્ણ થશે ત્યારે આપની પૂજા હું કરીશ, આ પ્રમાણે કહીને ફરીથી પૂછ્યુ કે આપની પ્રાણપ્રિયા કયાં છે ? શ્રીકૃષ્ણ, સત્યભામા તથા અન્ય સ્ત્રીઓ સહિત લક્ષ્મીગૃહમાં આવ્યા, ત્યાં ઉડીને રૂકિમણીએ કહ્યું કે આપ સર્વેમાં હું' પ્રથમ કોને કરૂ ! શ્રીકૃષ્ણે સત્યભામા તરફ વારે સત્યભામાએ કહ્યું કે મને પ્રથમ વન્દ્વના ન કરશો, કારણ કે મેં ભૂલથી પહેલાં જ તેને વદના કરી છે. ત્યારે હસીને શ્રીકૃષ્ણે કહ્યુ કે અહેનને વંદના કરવામાં ઢોષ શુ છે ? અંતરથી વ્યથાને અનુભવતી સત્યભામા ત્યાંથી ચાલી ગઈ, કસરિપુ શ્રીકૃષ્ણે સત્યભામાદ્રિ બધી અન્તઃપુરની સ્ત્રીઓ કરતાં અધિકલક્ષ્મી તથા વૈભવ આપીને રૂકિમણીને પ્રસન્ન કરી,
નારદજી ખીજે દિવસે દ્વારિકામાં આવ્યા, શ્રીકૃષ્ણે અભ્યના કરીને આદરપૂર્વક પૂછ્યુ કે · આપે કાંય નવીનતા જોઈ છે કે, “ત્યારે નારદજીએ કહ્યું કે અત્યંત કુતુહલ પૂર્ણ વૈતાઢવ્ય પર્યંત ઉપર જામ્બવાન નામે એક પ્રસિદ્ધ ખેચરેન્દ્ર છે. તેને શિવચન્દ્રા નામે પટરાણી છે. તેઓને જા'બુવતી નામે પૂત્રી છે, જેના સૌદર્યોથી હારીને અપ્સરાએ સ્વર્ગમાં ચાલી ગઈ છે. તેણી મરાલીની જેમ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૯ દરરોજ ગંગામાં જલક્રીડા કરવા જાય છે. આશ્ચર્યરૂપ તેને જોઈને હું અહી આવ્યું છું.'
નારદજીની વાત સાંભળી શ્રીકૃષ્ણ સેના સહિત ગંગાની પાસે આવ્યાં, ત્યાં કીડા કરતી જાંબુવતીને જોઈ મનમાં વિચાર કર્યો કે આ તો પિતાના મૂખ ચન્દ્રની ચન્દ્રિકા વડે સમસ્ત જગતને સફેદ બનાવી રહી છે. નારદજીએ જે પ્રમાણે વર્ણન કર્યું હતું તે પ્રમાણે જ છે. શ્રી નારદજી બ્રહ્મજ્ઞાની હોવા છતાં પણ સ્ત્રી પરીક્ષામાં અત્યંત કુશલ છે. જાંબુવતીને લઈને ચાલતા કૃષ્ણને જઈ તેની સખીઓએ કોલાહલ મચાવી મૂક્યો, તે સાંભળીને શસ્ત્રહિત દ્ધાઓની સાથે જાંબુવાન આવ્યું. અનાવૃષ્ટિએ તેને જીતી લીધો, અને શ્રી કૃષ્ણને સમર્પિત કર્યો. જાબુવાને શ્રીકૃષ્ણની સાથે પોતાની પુત્રી જાબુવતીના લગ્ન કર્યા. રૂકિમણીના ભવનની પાસે જ રહેવા માટે મહેલ આપે, રુકિમણીની જેમજ તેને પણ બધી સામગ્રીઓ આપી, તે બન્નેમાં ખુબ જ પ્રેમ ઉત્પન્ન થે.
એક દિવસ સિંહલાધીશ સ્લણમાથી તરછોડાયેલા એકતે આવી શ્રીકૃષ્ણને કહ્યું કે સિંહલેન્દ્ર આપની આજ્ઞા માનવા તૈયાર નથી, તેને એક અત્યંત સુલક્ષણા અને સૌદર્યવાળી લમણા નામે પૂત્રી છે. તેણી સપ્ત સમુદ્રનું સ્નાન કરવા અહીં આવી છે. સેનાપતિ કમસેન તેને રક્ષક છે. વાત સાંભળીને તરત જ કૃષ્ણ, સેના સહિત
Page #161
--------------------------------------------------------------------------
________________
-
ધo
ત્યાં આવ્યા, સેનાપતિને મારી, પહેલાની જેમ જ તેણીની સાથે લગ્ન કર્યા. દ્વારિકા નગરીમાં લાવી જાંબુવતીના મહેલની પાસે જ તેણીને મહેલમાં રાખી, તેને પણ તમામ સામગ્રીથી પરિપૂર્ણ બનાવી.
સૌરાષ્ટ્રને શ્રી રાષ્ટ્રવર્ધન નામને ભૂપતિ ખુરી નામે નગરમાં રહેતું હતું, તેને વિના નામે રાઈ હતી, નમૂચિ નામે પુત્ર હતું. તેણે દિવ્ય શસ્ત્રાસ્ત્રની પ્રાપ્તિ, સિદ્ધિ દ્વારાએ કરી હતી તેથી તે ખુબ જ ગર્વિષ્ટ હતું, શ્રીકૃષ્ણ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે દૂતને મોકલે, પણ ગર્વિષ્ઠ નમુચિએ શ્રીકૃષ્ણની આજ્ઞા માનવાની “ના” કહી, અનાયાસે એકદા અત્યંત સુંદર અને લાવણ્યમય સુસિમા નામની પિતાની બહેનને સાથે લઈ પ્રભાત તીર્થમાં સ્નાન કરવા માટે આવે, સેના સહિત ત્યાં રહ્યાં.
દૂત દ્વારા શ્રીકૃષ્ણને નમુચિના સમાચાર મલ્યા, શ્રી કણે ત્યાં આવી, નમુચિને મારી, સુસિમાને દ્વારિકામાં લાવી તેની સાથે લગ્ન કર્યા, લક્ષ્મણાના મહેલની બાજુમાં મહેલમાં રાખી, વસ્ત્રાલંકાર, તથા પરિવાર આપી તેને પ્રસન્ન કરી, રાષ્ટ્રવર્ધન રાજાએ પણ શ્રીકૃષ્ણને ઘણા હાથી ઘોડા આદિ આપ્યા અને પિતાની પુત્રીને માટે અલંકારાદિ ઉપકરણે મોકલાવ્યા.
શ્રીકૃષ્ણ વીતભયનગરના મેરૂરાજાની ગૌરી નામની પુત્રીની સાથે લગ્ન કરી, સુસિમાના બાજુના મહેલમાં રાખી, બલરામ સહિત શ્રીકૃષ્ણ અરિષ્ટપુરના હિરણ્યરાજાની પુત્રી
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પદ્માવતીના સ્વયંવરમાં ગયા, રોહિણી સહેદર તે રાજાએ અતિવર્ષથી વીર શિરોમણું બને ભાઈઓને સત્કાર કર્યો, નમિનાથ પ્રભુના તિર્થમાં પિતાએ દીક્ષા લેતી વખતે પિતાની કન્યાઓને બલભદ્રને આપવાનો વિચાર કર્યો હતે.
બલભદ્ર રેવતી, મા, સીતા, બંધુમતી, આદિ તે કન્યાઓની સાથે લગ્ન કર્યા, બધા રાજાઓના દેખતાં શ્રીકૃષ્ણ પદ્માવતીનું હરણ કર્યું. શ્રીકૃષ્ણને તે બધા રાજાએ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું. રાજાઓને હરાવી, પદ્માવતીની સાથે બન્ને ભાઈઓ દ્વારિકામાં આવ્યા શ્રીકૃષ્ણ ગૌરીના નિવાસસ્થાનની બાજુમાં જ એક મોટા મહેલમાં પદ્માવતીને રાખી.
ગાન્ધારદેશમાં પુષ્કલાવતી નામની નગરીમાં ચારૂદત્ત નામના રાજા હતા, તેમને નગ્નજિત નામે પુત્ર હતો, સુભગાઓમાં સીમા, ગાધારી વિગેરે તેને બહેન હતી. પિતાજીના મૃત્યુ પછી દુશ્મએ તેનું રાજ્ય લઈ લીધું.
નગ્નજિતે શ્રીકૃષ્ણનું શરણ સ્વીકાર્યું. શ્રીકૃષ્ણ તેના વિરોધીઓને મારી, ચારૂદત્ત (નાગ્નજીત)ને રાજ્ય પાછું સુપ્રત કર્યું. ચારૂદત્તે પિતાની પુત્રી સાથે શ્રીકૃષ્ણના લગ્ન કર્યા, શ્રીકૃષ્ણ તેને પણ દ્વારિકા નગરીમાં લાવી પદ્માવતીના સમીપના મહેલમાં રાખી, ઈન્દ્રની જેમ શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ થઈ.
એક વખતે અતિમુક્તમુનિ રુકિમણીના ત્યાં આવ્યા, મુનિને જોઈ ચતુર સત્યભામાં પણ ત્યાં આવી, રુકિમણીએ
Page #163
--------------------------------------------------------------------------
________________
ઉપર
પૂછ્યું કે મને પુત્ર થશે કે નહી. તે સાંભળી મુનિએ કહ્યું કે શ્રીકૃષ્ણના જે જ તને પુત્ર થશે, આ પ્રમાણે કહીને ચારણમુનિ ચાલ્યા ગયા, સત્યભામાએ રૂકિમણીને કહ્યું કે મુનીશ્વરે મારા માટે પુત્રની વાત કરી, ત્યારે રૂકિમણી બોલી કે તારા માટે નહિ પણ મારા માટે વાત કરી છે.
આ પ્રમાણે વિવાદ કરતી તે બને શ્રીકૃષ્ણની પાસે આવી, તે વખતે સત્યભામાએ સભામાં આવેલા પોતાના ભાઈ દુર્યોધનને જઈને કહ્યું કે “મારા પુત્રના લગ્ન તારી પુત્રી સાથે કરજે” રુકિમણુએ પણ તે જ પ્રમાણે કહ્યું. ત્યારે દુર્યોધને કહ્યું કે તમારા બન્નેમાંથી જેને પ્રથમ પુત્ર થશે તેને મારી પુત્રી પરણાવીશ, સત્યભામાએ કહ્યું કે જેને પૂત્ર પ્રથમ પરણે તે વખતે બીજીએ સભા સમક્ષ માથાના વાળ કાપીને આપવા, તે શરતમાં બલરામ, શ્રીકૃષ્ણ અને દુર્યોધનને સાક્ષી રાખી તે બન્ને પિતાપિતાના સ્થાને ચાલી ગઈ.
રૂકિમણીએ રાત્રિના પાછલા પહેરમાં પિતાને સ્વમમાં વિમાનમાં બેઠેલી જોઈ, તે વખતે મહાશુક નામના દેવલેકમાંથી મહદ્ધિક દેવ ચ્યવને રૂકિમણીની કુક્ષિમાં ઉત્પન્ન થ, તેણીએ સવારમાં શ્રીકૃષ્ણને સ્વપ્નની વાત કરી, ત્યારે શ્રીકૃષ્ણ પણ સ્વપ્નનું ફળ કહ્યું, કે જગતમાં વીરોને પણ જીતે એ વીર પૂત્ર તને પ્રાપ્ત થશે.
સત્યભામાની દાસીએ આ વૃત્તાંતને સાંભળી સત્ય
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ભામાને કહ્યું. સત્યભામાએ પણ સ્વપ્નની કલ્પના કરીને શ્રીકૃષ્ણને કહ્યું કે મેં રાત્રિના પાછળના ભાગમાં સ્વપ્નને વિષે હાથી જોયા છે, શ્રીકૃષ્ણે કલ્પિત જાણી તેણીને ક્રોધ ન થાય તે માટે તને ભાીમાં સુંદર પૂત્ર રત્નની પ્રાપ્તિ થશે, ભાગ્યવશાત્ તેણી ગર્ભવતી થઈ, રૂકિમણી તથા સત્યભામાના ઉદરની વૃદ્ધિ થવા લાગી.
એક દિવસ રૂકિમણીની દાસીએ શ્રીકૃષ્ણને આવી વધામણી આપી કે હે દેવ ! શ્રી રૂકમણી દેવીએ આપની દેહ અને કાંતિને ક્ષેાભ પમાડનાર સુવણુ સમાન કાંતિમાન પૂત્રને જન્મ આપ્યા છે, તે વાત સાંભળી ઈર્ષ્યા અને ભયથી ક‘પતી સત્યભામા દુ:ખી બની, મહેલમાં આવવા માટે પાછી વળી, મહેલમાં આવતાની સાથે જ તેણે ભાનુક નામના પૂત્રને જન્મ આપ્યા, શ્રીકૃષ્ણે આન`દિત મની રૂકિમણીના મહેલમાં આવ્યા.
રત્નપીઠ ઉપર બેસીને સુવર્ણ કાન્તિસમાન પૂત્રને મગાવી જોવા લાગ્યા, શ્રીકૃષ્ણે હર્ષોલ્લાસ પૂર્ણાંક પૂત્રનુ નામ પ્રદ્યુમ્ન રાખ્યુ. જ્યાતિદેવ ધૂમકેતુએ રૂકિમણીનુ રૂપ ધારણ કરી પ્રદ્યુમ્નનુ. હરણ કર્યુ. તે દેવે ખાલકને વૈતાઢચ પર્વત ઉપરના સુંદર રમણેદ્યાનમાં લાવી ટ’કશિલા ઉપર મૂકયા, અને દેવે વિચાયું કે આવી રીતે આ ખાળકને રાખવાથી તેને મૃત્યુનુ દુઃખ પડશે નહી. અને ભૂખથી તરસથી, મરી પણ જશે, ખાલક પણ દીર્ઘ આયુષ્યવાન્ હાવાથી કેમલ ઘાસવાળી ભૂમિ ઉપર પડયો.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રાતઃકાળે અગ્નિજ્વાલા નગરથી નીકળીને પેાતાના નગરમાં જતાં કાલસ ́વર નામના વિદ્યાધરનુ વિમાન સ્ખલિત થયું. નીચે ઉતરીને જોયુ તે! બાલસૂના સમાન તેજસ્વી દિવ્યમૂતિ ખાળકને જોયા, તે ખાળકને પેાતાના નગર મેઘકુટમાં લઈ જઈને પાતાની પત્ની કનકમાલાને સુપ્રત કર્યું, અને લેાકમાં પ્રચાર કર્યાં કે મારી પત્ની ગુઢ ગર્ભને ધારણ કરતી હતી, તેણીએ હમણાં પૂત્રને જન્મ આપ્યા છે. અને અમારા કુલની પરપરા અવિચ્છિન્ન રાખી છે. વળી આ વાતને સત્ય જણાવવા માટે પેાતાની પત્નીને પ્રસૂતિ ગૃહમાં મેકલાવી આપી, કાલસવર વિદ્યાધરે ઉત્તમ દિવસે પૂત્રને જન્માત્સવ કરી, તેજથી દિશાઓને પ્રઘાતિત કરનાર પૂત્રનુ નામ પ્રદ્યુમ્ન રાખ્યુ.
રૂકિમણીએ આવી શ્રીકૃષ્ણને પૂછ્યું કે પૂત્ર કયાં છે? ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે હમણાં જ તું મારા હાથમાંથી આવીને લઈ ગઈ છે. તેણી વિહ્નલ ખની ગઈ, શ્રીકૃષ્ણે ઉચે સ્વરે કહ્યુ કે કોઇ શત્રુએ કપટથી મારા પૂત્રનું હરણ કર્યું છે. બલરામ સહિત શ્રકૃષ્ણે યદુએની સાથે દરેક જગ્યાએ તપાસ કરી, પરંતુ પૂત્રનેા કયાંય મેળ ખાધા નહી. પૂત્રના વિરહમાં શ્રીકૃષ્ણ અત્યંત દુઃખી અન્યા, આખી દ્વારિકા નગરીમાં દુઃખદ સમાચાર પહેાંચી ગયા.
*
એક દિવસ નારદજી આકાશમાંથી ઉતરીને શ્રીકૃષ્ણની સભામાં આવ્યા, બધાને ઉદાસ જોઈ કારણ પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણે સઘળી હકીકત કહી સંભળાવી, આપને ખખર
Page #166
--------------------------------------------------------------------------
________________
હોય તે આપ મને જરૂર બતાવવાની કૃપા કરે, નારદજીએ કહ્યું કે અતિમૂક્ત મુનિને મોક્ષે ગયા બાદ ભરતક્ષેત્રમાં કઈ કેવળજ્ઞાની રહ્યા નથી, માટે હું પૂર્વ વિદેહમાં શ્રી સીમંધર સ્વામિને પૂછી આપને સમાચાર આપું છું.
બલરામ, કૃષ્ણ તથા બીજા દશાોંએ નારદજીની પૂજા કરી, નારદજી ત્યાંથી નીકળી ઝડપથી સીમંધર સ્વામિની પાસે આવ્યા, સમવસરણમાં બેઠેલા જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે હે પ્રભુ! શ્રીકૃષ્ણ તથા રૂકિમણીના પૂત્રનું હરણ કણે કર્યું છે? અને તે પૂત્ર હમણાં કયાં છે ?' પ્રભુએ ધૂમકેતુના પૂર્વભવ સંબધી વેર બતાવીને કહ્યું કે શ્રીકૃષ્ણને પૂત્ર વિદ્યાધરના ત્યાં આનન્દ પૂર્વક માટે થાય છે. ત્યારે નારદજીએ પૂછયું કે હે સ્વામિ! ધૂમકેતુની સાથે પૂર્વ જન્મમાં તેણીને વેર કેમ થયું ? ત્યારે પ્રભુએ
જબુદ્વિપના ભરતક્ષેત્રમાં મગધદેશના અલંકાર રૂપ મનહર મનરમ્ય ઉદ્યાનેથી અત્યંત સુંદર “શાલીગ્રામ” નામે ગામ છે, ત્યાંના લેકેથી પૂછત સુમન નામે એક યક્ષ રહેતો હતો, એક વખત નન્દીવર્ધનસૂરિ નામે આચાર્ય મહારાજ ત્યાં આવીને રહ્યા, સોમદેવ અને અગ્નિલાથી ઉત્પન થયેલાવેદવેદાન્તને જાણવાવાળા, અગ્નિભૂતિ તથા વાયુભૂતિ નામના બે પૂત્રે વાદ કરવા માટે આવ્યા, સૂરીશ્વરના “સત્ય” નામના શિષ્ય તે બનેને કહ્યું કે કઈ ગતિમાંથી આવીને આ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરી છે? આપની
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૬ પાસે જ્ઞાન હોય તે મારા પ્રશ્નનો જવાબ આપે, તે બન્નેએ મૌનને ધારણ કર્યું. મુનિએ તેમને પૂર્વભવ કહેવા માંડ્યો.
આ ગામની બહાર વનમાં અત્યંત માંસ લોલુપ્ત શિયાળ હતા. ખેતરમાં કામ કરનારા ખેડુતોએ શામડાની વાધર ખેતરમાં મૂકી હતી, રાતના વરસાદ થયે, ભૂખ્યા એવા તમે બને તે ચામડાની વાધર ખાઈ ગયા, અધિક આહાર લેવાથી મરીને આપ બને એમદેવના પુત્ર તરીકે ઉત્પન્ન થયા, સવારના ખેડૂતે આવીને જોયું તે ચામડાની વાધર ખાઈ જવામાં આવી હતી, ત્યાંથી તે ઘેર આવ્યું.
થોડા દિવસ પછી તે ખેડુત મરીને પિતાની પૂત્રવધુના ઉદરથી પૂત્ર તરીકે જન્મ્ય, તેને જાતિસ્મરણજ્ઞાન થવાથી વિચાર્યું કે પૂત્રવધુને માતા કેમ કહેવાય ! વળી પૂત્રને પિતા કેમ કહેવાય ! માટે જાણી જોઈને મુગો રહેવા લાગે, તમે વિશ્વાસની ખાતર તે ખેડુતને બોલાવે, તે ખેડુતના આવ્યા બાદ મુનિએ તેને કહ્યું કે “તું સ કોચ છેડીને તારે પૂર્વ ભવ બતાવ' સંસારમાં તે પિતા પુત્ર, પૂત્રપિતા એ કમ .ચાલતા જ રહે છે.
| મુનિની વાત સાંભળી તે ખેડુતે બધાની સાક્ષીએ આશ્ચર્ય ચકિત બનીને પિતાના પૂર્વભવની બધી વાત કહી દીધી, તેના પૂર્વ ભવની વાત સાંભળી ઘણા લેકે એ દીક્ષા ગ્રહણ કરી, તે બને બ્રાહ્મણપુત્ર લજિજત બનીને ઘેર ગયા, મુનિની ઉપર ક્રોધ આવવાથી તે બન્ને જણા તલવાર
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૭
લઈને મારવાની ઈચ્છાથી રાતના મુનિની પાસે આવ્યા, પરંતુ સુમન યક્ષે તેઓને સ્થભિત બનાવી દીધા.
પ્રાત:કાલમાં તે બન્નેને નગરજનાએ તથા સામદેવ અને અગ્નિલાએ રડતા જોયા, તે બધાની સામે પ્રગટ થઈ ને યક્ષે કહ્યું કે મુનિની હત્યા માટે આ બન્ને આવેલા હતા, તે બન્નેને મે' સ્થભિત કરીને રાખ્યા છે. જો તેએ સાધુના શિષ્ય બની જાય તેા તેઓને છુટા કરૂ, નહિતર તેમને છેડીશ નહી. ત્યારે તે ખન્નેએ કહ્યુ કે અમે મુનિધ નુ પાલન નહિ કરી શકીએ.
પર`તુ શ્રાવક ધર્મનું પાલન કરીશુ' અને શ્રાવકપણામાં મુનિના શિષ્ય બનીને રહીશું. આ પ્રમાણે કહેવાથી તે બન્નેને યહ્ને છેડી દીધા, ત્યારથી મુનિના પાસેથી જિનેશ્વર પ્રણિત શ્રાવક ધર્મને અગિકાર કરી, અભિમાન રહિત રહેવા લાગ્યા, યક્ષના કહેવાથી પણ મિથ્યાત્વી અગ્નિલા અને સામદેવે શ્રાવક ધમ અગિકાર ન કર્યાં. તે બન્ને ભાઈઓ . શ્રાવક ધર્મનું આરાધન કરી મરીને છ પચેપમના આયુષ્યવાળા પહેલા દેવલેાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
ત્યાંથી ચવીને ગજપુર નગરમાં અદ્દાસ શ્રેષ્ઠિના પૂત્ર પણે ઉત્પન્ન થયા, તેએના નામ પૂ ભદ્ર અને માણિ ભદ્ર રાખવામાં આવ્યા હત, અહં દાસે જ્ઞાની મહેન્દ્ર મુનિની પાસે દીક્ષા ગ્રહણુ કરી. મુનિને વંદન કરવા માટે જતા પૂર્ણુ ભદ્ર અને માણિભદ્રને, ચાંડાલ અને પુત્રીને જોઈ અત્યંત
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આનંદ આવ્યે, મહષિને નમસ્કાર કરી તે બન્નેન તરફ પેાતાને સ્નેહ કેમ ઉત્પન્ન થયા, તેનુ કારણ પૂછ્યું, મુનિએ કહ્યું કે શાલિગ્રામમાં જ્યારે તમે એ ભાઈ એ બ્રાહ્મણુ કુલમાં જન્મેલા હતા, ત્યારે સેામદેવ અને અગ્નિલા તમારા માતા પિતા હતા, સામદેવ મરીને ભરતક્ષેત્રના શ’ખપુર નગરમાં પરસ્ત્રી લ’પટ જિતશત્રુ નામે રાજા થયેા, અગ્નિલા મરીને સેામભૂતિ બ્રાહ્મણની રૂકિમણી નામે પત્ની થઈ, અત્યત રૂપશાલિની રૂકિમણીને એક દિવસ કેાઇ એક કામાતુર રાજાએ તેને પકડીને પેાતાના અન્તઃપુરમાં રાખી,
તેણીના વિરહાગ્નિમાં મસ્ત તેને પ્રિય પતિ સેામભૂતિ દુઃખી બનીને રહેતે હતા, હજાર વર્ષ સુધી ફિકમણીની સાથે રિત ક્રીડા કરીને તે રાજા મરીને ત્રણ પત્યેાપમના આયુષ્યના બંધ કરી નરકગતિમાં ઉત્પન્ન થયા, ત્યાંથી નીકળીને મૃગ થયા, વાઘથી મરાયા, ત્યારબાદ માયાવી ણિક પૂત્ર તરીકે ઉત્પન્ન થયા, પછીથી હાથી થયા, ક - લાઘવી જાતિસ્મરણુ જ્ઞાન પ્રાપ્ત કરી તેણે અનશન કર્યું. અઢારમા દિવસે સૌધમ દેવલોકમાં ગુ પડ્યેાપમવાળે ત્ર દેવ થયા, ત્યાંથી ચ્યવીને હમણાં ચાંડાલ તરીકે ઉત્પન્ન થયા છે.
રૂકિમણી ભવભ્રમણ કરતી પુત્રી તરીકે ઉત્પન્ન થઈ છે. પૂર્વ સ`ખ'ધના ચેાગે તે મને ઉપર તમાને પ્રેમ ઉત્પન્ન થયા છે. અને ભાઈ આએ માતાપિતાના ભાવાને સાંભળી -ચાંડાલ અને પુત્રીને બેધ આપી, જાતિસ્મરણુજ્ઞાન પ્રાપ્ત
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૯
કરાવ્યું. ત્યારખાદ ચાંડાલ અનશન કરીને નંદીશ્વર દ્વીપમાં છે દેવ તરીકે ઉત્પન્ન થયા, કુત્રી પણ અનશન કરીને સમાધિ પૂર્વક મરીને શખપુર નગરમાં સુદના નામે રાજપુત્રી થઈ, અહ્વાસના પુત્રાએ ફરીથી મુનીશ્વરને કુત્રી તથા ચાંડાલની ગતિ બાબતને પ્રશ્ન કર્યો.
મુનીશ્વરે કહ્યું અને તે બન્ને ભાઈ એથી પ્રખેાષિત અની તે રાજપૂત્રી સયમ લઈ સમાધિ પૂર્ણાંક મરીને દેવલાકમાં ગઈ. પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર પણ મરીને પ્રથમ દેવલેાકમાં સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવને હસ્તિનાપુરમાં વિશ્વસેન રાજાના પૂત્ર રૂપે, મધુ અને કૈટભ નામથી પ્રસિદ્ધ થયા, નંદીશ્વરથી તે દેવચ્ચીને ખટપુર નગરમાં ડનકપ્રભ રાજા થયા.
સુદના પણ સ્વર્ગથી ચ્યર્વીને ભવભ્રમણ કરતી, કનકપ્રભરાજાની ચન્દ્રાભા નામે રાણી થઈ. રાજાએ મધુ અને કૈટભને રાજા અને યુવરાજ પદ આપી સંયમ લીધેા, કાળધર્મ પામીને દેવલેાક ગયા, પલ્લિપતિના કપટથી ભીમ રાજાએ તે બન્નેના રાજ્ય ઉપર ચઢાઈ કરી, તેને મારવા માટે જ્યારે મધુરાજાએ પ્રયાણુ કર્યુ ત્યારે વટપુરનગરમાં કનકપ્રભ રાજાએ તેનું બહુમાન કર્યું.
મધ્યાહ્ન સમયે ચન્દ્રાભા જ્યારે તેને નમસ્કાર કરીને અન્તઃપુરમાં જવા લાગી તે વખતે કામાન્ય બનીને મધુએ તેણીને પકડવાની ઈચ્છા કરી, પરંતુ મન્દિના રાકવાથી તેણે તરત જ આગળ કુચ કરી, ભીમને જીતી જ્યારે મધુ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૦.
રાજા વટપુર આવ્યા ત્યારે પણ કનકપ્રભ રાજાએ તેનું બહુમાન કર્યું. કનકપ્રભ રાજા પાસે ચન્દ્રાભાની માગણી કરી. કનકપ્રભે ના કહી, તે વારે મધુ તેણીને બલાત્કારથી હસ્તિનાપુર લઈ ગયે, ચંદ્રભાના વિરહથી તે મૂચ્છિત અને વ્યાકુલ બ, કનકપ્રભ નામ હોવા છતાં પણ શરીરથી નિપ્રભ બની ગયે.
એક દિવસે વાર્તાલાપના પ્રસંગે ચંદ્રાભાએ પરસ્ત્રીગમનની પ્રશંસા કરી, મધુરાજા બોલ્યા કે પદારાગમન તે અતિશય નિંદનિય છે. દંડનીય છે. ફરીથી ચંદ્રાભાએ. કહ્યું કે મહારાજ પદારાગમનીક પૂજનીક હોય છે, તેમાં આપ શ્રીમાન એક દષ્ટાંતરૂપ છે. સાંભળીને મધુરાજા લજિત બન્યા, તેમનું માથું નીચુ નમી પડ્યું. આ બાજુ કનકપ્રભ પિતાના બાળક સહિત “રાજપથ ઉપર ભમી રહ્યો હતો, રડતી ચંદ્રભાએ મધુને કહ્યું કે જુએ તે ખરા કે મારા વિરહમાં વ્યાકુલ કોણ ફરી રહ્યું છે.
જોતાની સાથે જ મધુના ચિત્તમાં વૈરાગ્ય પ્રાપ્ત થ, પશ્ચાતાપ કરતા મધુરાજાએ પિતાના ભાઈના પુત્રને રાજ્યગાદી સુપ્રત કરી. પિતાના ભાઈ કૈટભની સાથે વિમલવાહન ગુરૂની પાસે સંયમ લીધો, હજજાર વર્ષ સુધી. તપસ્યા કરી, દ્વાદશાંગીને અભ્યાસ કરી, સાધુ વૈયાવચ્ચને કરતાં, સમાધિપૂર્વક કાળ ધર્મ પામીને સાતમા દેવલોકમાં સામાનિકદેવ થયે.
કનકપ્રભ પણ ત્રણ હજાર વર્ષ સુધી ભૂખ અને
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬
તરસથી વ્યાકુલ બનીને મધુની ઉંમર વૈરના બદલે, લેનોની ભાવનાથી મરી ગયા અને ધૂમકેતુ નામે જ્યાતિષ ક્રમાં દેવ થયેા, ત્યાં પણ મધુ નહિ જોવાથી, ચ્યવને ફરીથી મનુષ્ય ચેાનિમાં જન્મ લીધેા, તપથી કાયાને ક્ષીણ કરી મરીને વૈમાનિક દેવ થયા, ત્યાં પણ મધુ નહી જોવાથી દુ:ખી થયા, ત્યાંથી ચ્યવને ભવભ્રમણ કરીને અકામ નિર્જરાથી મરીને જ્યાતિષ્કમાં ધૂમકેતુ નામે દેવ થયે, તે વખતે દેવલેાકમાંથી ચ્યવીને રૂકિમણીના ઉદરમાં આળ્યે,
આ પ્રમાણે પૂના વેરની પર ́પરાથી ધૂમકેતુએ પ્રદ્યુમ્નનુ' હરણ કરી, શિલા ઉપર છેડી મૂકયો છે. પૂના પુણ્યથી તે રક્ષણ કરાયેલેા છે. ત્યાંથી ખેચરને અર્પિત કરાયેલ છે. સાલ વર્ષો પછી તે માતાને મળશે, ફરીથી નારદજીએ પૂછ્યું કે સાલ વર્ષ સુધી ન મલવાનું કારણ શુ છે ?
'
શ્રી સીમ'ધર સ્વામિએ કહ્યુ કે જ'બુદ્વિપના ભરત ક્ષેત્રમાં મગધ નામે દેશ છે. તેમાં લક્ષ્મીગ્રામ નામના એક ગામમાં સેામદત્ત નામે એક બ્રાહ્મણ હતા. લક્ષ્મીવતી નામે તેને સ્ત્રી હતી, એક દિવસે ઉપવનમાં જઈ ને ક‘કુથી ર`ગેલા હાથ વડે મારના ઇંડાને લાલ કરી નાખ્યા, આ મારા ઈંડા નથી ' એમ સમજીને તેની માતા મેારલીએ સેાલઘડી સુધી તેને. સેવ્યા નહી. વરસાદના પાણીથી રંગ જતા રહ્યો, ત્યારે મેારલીએ તે ઈંડા પેાતાના છે તેમ સમજીને સેન્યા, ફરીથી લક્ષ્મીવતી વનમાં લઈ, મનહર મયુરને જોઈ તે મયુરને મયુરી પાસેથી ખળજખરીથી લઈ ગઈ, પેાતાના
—૧૧
Page #173
--------------------------------------------------------------------------
________________
કરાવન
દિવસ તે સમાધિ
- ૧૬૨ બચ્ચાના વિયેગે તે મોરલી રેતી હતી, લક્ષમીવતીએ તે મરના બચ્ચાને શિક્ષણ આપી હોંશિયાર બનાવ્યું.
મયુરીન કલ્પાંત અને તેને દુઃખી જોઈને લોકોએ આવી લક્ષ્મીવતીને કહ્યું કે તે ભયંકર દુઃખી થાય છે. માટે તું મેરના બચ્ચાને મૂકી દે, લક્ષ્મીવતીના અંતરમાં દયા આવી અને મેરના બચ્ચાને તેની માતા પાસે જઈને મૂકી આવી. સેલ મહીના સુધી મોરલીને પુત્રને વિયેગ સહન કરે પડશે, તે પાપથી બ્રાહ્મણીએ સેલ વર્ષ સુધી પુત્ર વિયોગ કરાવનાર નિકાચિત કર્મ બાંધ્યું,
એક દિવસ તે લક્ષ્મીવતી દર્પણમાં પિતાનું સ્વરૂપ જેતી હતી. એટલામાં સમાધિગુપ્ત નામના એક મુનિ તેના ઘેર આવ્યા, તેણીને પતિ તેણુને આહાર આપવાનું કહી કામ માટે બહાર ગયે, તેણીએ સાધુને તિરસ્કાર કરી બહાર કાઢી મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો, સાધુ નિન્દાના પાપથી કેઢ રેગ નીકળે, સાતમા દિવસે ભયંકર દુઃખને ભોગવતી તેનું અગ્નિમાં પડીને બળી ગઈ, અનુક્રમે ભુંડણ, ગધેડી અને કુત્રી થઈઅગ્નિમાં પડીને મરી ગયેલી કુત્રી ભરૂચમાં દુર્ગા અને દુર્ભાગ્યના ઉદયથી કાણા નામની માછીમારની દીકરી તરીકે ઉત્પન્ન થઈ માતા પિતાએ તેણીને ત્યાગ કર્યો, યૌવનાવસ્થામાં તેણી નર્મદા નદીમાં નાવ ચલાવીને પિતાની આજીવિકા પ્રાપ્ત કરતી હતી, ભવિતવ્યતાના યોગથી એક દિવસ સધ્યા સમયે નર્મદાના કિનારા ઉપર કાયોત્સર્ગમાં લીન તેજ સમાધિગુપ્ત મુનિને જોયા.
આહાર
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૩
આ ભયાનક ઠંડીમાં રાત્રિના ઠં'ડીથી મુનિ પીડા ન પામે એવે વિચાર કરીને ઘાસ વડે તે મુનિના શરીરને ઢાંકી દીધું, સવારના તેણીએ મુનિને વંદના કરી, મુનશ્વરે તેણીને ધમ સંભળાવ્યા, ‘આપને મે કાંય જોયા છે.’ આ પ્રમાણે કહેવાથી મુનિએ તેને પૂર્વ ભવાની વાત કહી સંભળાવી, તેણીને જાતિ સ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઈ, પેાતાના આત્માની અને પોતે પૂત્ર ભવમાં કરેલા દુષ્કૃત્યોની નિંદા કરતી, મુનીશ્વરની ક્ષમાયાચના કરવા લાગી, મુનિએ તેણીને શ્રાવિકા બનાવી, મુનિના વચનથી ‘નાયલ’ નામના એક શ્રાવકે તેણીને આશ્રય આપ્યું.
જિના/પૂર્યાંક એકાન્તર ઉપવાસેાથી બાર વર્ષ વીતાવ્યા, એક મહીનાનુ` સયમ સ્વીકારી સમાધિપૂર્વક મરીને પ‘ચા વન પલ્યેાપમના આયુષ્યવાળી અચ્યુતેન્દ્રની મુખ્ય દેવી તરીકે ઉત્પન્ન થઈ, ત્યાંથી ચ્યવીને તે કૃષ્ણની પટ્ટરાણી કિમણી તરીકે હાલમાં છે. તપેાગ્નિથી તેણીએ કમમલને ખાન્યાં, પરંતુ મયુરીપુત્ર વિરહથી બાંધેલું નિકાચીત ક હમણાં ઉદયમાં આવ્યુ છે. તેથી તેણીને સેલ વર્ષ સુધી પુત્રના વિરહ સહન કરવેા પડશે.
આ વાતને સાંભળી તીર્થંકરને નમસ્કાર કરી નારદજી ચૈામ માર્ગે વતાચ પત ઉપર આવ્યા, પુત્ર જન્મ થવાથી કાલસ’વરની પ્રશંસા કરી, કાલસ વરે પણ શ્રી નારદજીની પૂજા કરી, પ્રસન્નતાથી પ્રદ્યુમ્નને બતાવ્યા, નારદજી એ પણ રૂકિમણીની આકૃતિથી મલતા તે પુત્રને જોઈ
Page #175
--------------------------------------------------------------------------
________________
મનમાં વિશ્વાસ કરતા નારદજી બેચરની રજા લઈને દ્વારિકા નગરીમાં આવ્યા. દશાર્કોની સામે રૂકિમણ પુત્રના સમાચાર કહ્યા, અને લક્ષ્મીવતીના ભવથી માંડીને શ્રી સીમંધર સ્વામિથી વર્ણવાયેલા ભવેનું વૃત્તાંત રુકિમણીને કહી બતાવ્યું. ૩કિમણીદેવીએ નારદજીને નમસ્કાર કર્યો, તીર્થકરની વાણથી સેલ વર્ષ બાદ પુત્ર પ્રાપ્તિને નિશ્ચય કરીને રૂકિમણ સહિત કૃષ્ણ સુખપૂર્વક રહેવા લાગ્યા. - શ્રી ષભ રવામિના કરૂ નામના પુત્ર થયા હતા, જેમને દેશ કુરૂક્ષેત્રના નામથી પ્રસિદ્ધ થયે, તેમના પુત્ર હસ્તિના નામથી હસ્તિનાપુર સ્થાપિત થયું. તેમની પરંપરામાં અનન્તવીર્ય, કૃતવીર્ય થયા, તેમાં સૂભૂમ ચકવતિ થયા, તેમની પરંપરામાં અનેક રાજાઓ થયા, તેમાં શાન્તનું નામના એક રાજા અત્યંત પ્રસિદ્ધ હતા. તેમને ગંગા અને સત્યવતી નામની બે રાણીઓ હતી, ગંગાને પુત્ર ભિષ્મ થયે, જેનું બીજું નામ ગાંગેય હતું. સત્યવતીને ચિત્રાંગજ અને ચિત્રવીર્ય નામે બે પુત્રે થયા, અંબા, અંબિકા અને અંબાલિકા નામે ચિત્રવીર્યને ત્રણ સ્ત્રીઓ હતી.
ત્રણથી અનુક્રમે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નામના ત્રણ પુત્રો થયા, ધૃતરાષ્ટ્ર ઉપર રાજ્ય કારભાર સુપ્રત કર્યો, કારણ કે પાંડુ રાજા મૃગયા રમવામાં તલ્લીન હતા, ધરાષ્ટ્ર ગાન્ધારેલ શબલપુત્ર તથા શકુનિની ગાધારી આદિ આઠ હેનની સાથે લગ્ન કર્યા, તેમાં ધતરાષ્ટ્રને દૂર્યોધનાદિ સૌ પુત્ર થયા, કુંતી નામની પત્નીથી પાડુરાજાને
Page #176
--------------------------------------------------------------------------
________________
- ૧૬૫
યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્ર થયા, જ્યારે બીજી માદ્રી નામની પત્નીથી નકુલ અને સહદેવ નામના બે મહારથી પુત્ર ઉત્પન્ન થયા, શંકરના પાંચ મુખોની જેમ પાંચ પાંડુ પુત્રે શોભતા હતા. કામદેવને પાંચ બાણની જેમ યુધિષ્ઠિરાદિ પાંડુ રાજાના પાંચે પુત્રે માનવ, બેચર, શૂરા સેન્દ્રોથી પણ છતાય તેવા નહતા, રૂપ, વિદ્યા, શૌર્ય, વીર્ય, ધૈર્ય, વિનમ્ર અને વિનયાદિ ગુણેથી પરસ્પરપર્ધા કરનારા હતા, લેકમાં ચારે તરફ પાંડની યશકીર્તિ ફેલાવા લાગી હતી.
એક દિવસ શ્રી કાપિલ્ય પુરાધીશ દ્રુપદ રાજાએ દૂત દ્વારા પાંડુ રાજાને વિનંતિ કરી કે સદ્ ગુણેથી અલંકૃત દ્રૌપદીના ભાવી સ્વયંવરમાં દશાઈ બલરામ અને કૃષ્ણ, દમદન્ત, સુધન, શિશુપાલ, રૂકિમ, કર્ણ આદિ અનેક રાજાએ કાંપિલ્ય દેશમાં પધારવાના છે. માટે આપ પણ આપના પાંચ પુત્ર સહિત પધારીને સ્વયંવર મંડપને શિભા, ત્યારબાદ પાંડુ રાજા પણ પિતાના પાંચ પુત્રે સહિત અનેક રાજાએ કપિલ્યપુરમાં આવ્યા, મંડપમાં આવી વિમાનની જેમ ઉંચા આસન ઉપર બીરાજમાન થયા.
સ્નાન અને વિલેપન કરીને દિવ્યમાળા, વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત ગૃહમંદિરમાં શ્રી જિનેશ્વરની પૂજા કરીને સખીઓ સહિત ત્રણે લેકની સ્ત્રીઓના મુખચંદ્રને જીતવાવાળી ન હોય ! તે પ્રમાણે પિતાના મુખચંદ્રને ધારણ કરતી, કંકણુના અવાજેથી, દેવાંગનાઓને, ઝાંઝરના અવાજથી
Page #177
--------------------------------------------------------------------------
________________
નાગકન્યાઓને, માલાના અવાજથી માનવીઓને છતતી દ્રિૌપદી સભા મંડપમાં આવી, વેત્રિણીથી નામ લઈને બતાવાતા રાજાઓને છોડી પાંડવોની પાસે આવી.
તેણુએ તે સમયે મહિલમુકુલની સમાન નિર્મલ પિતાના કટાક્ષોથી ક્ષણવારમાં તેમના પ્રત્યેને લેકોત્તર અનુરાગ પ્રગટ કર્યો, તેણીએ વરમાલાથી પાંચે પાંડવોને વિભૂષિત કર્યા, બધા રાજાઓ આશ્ચર્ય અનુભવવા લાગ્યા, એક બીજાનું મુખ જેવા લાગ્યા, એટલામાં ચાર મુનિ ત્યાં પધાર્યા, દ્રૌપદીને પાંચ પતિ કેમ ? આ પ્રમાણે રાજાઓના પૂછવાથી તેઓએ બતાવ્યું કે પૂર્વ ભવમાં કરેલા કર્મોના પરિણામથી તેને પાંચ પતિની પ્રાપ્તિ થઈ છે. કર્મને રોકવાની તાકાત-કેની છે?
ચમ્પા નગરીમાં ત્રણ વેદોની સમાન તેજસ્વી સોમદેવ અને સમભૂતિ તથા સોમદત્ત નામના ત્રણ સાદર ભાઈઓ હતા, તેમને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી, અને યજ્ઞશ્રી નામે ત્રણેને ત્રણ પત્નીઓ હતી, લોકેએ નિશ્ચય કર્યો કે આપણે જુદા જુદા રહીએ છીએ તે પણ વારા ફરતી આપણે બધાએ દરેક ઘેર ભેજન કરવું.
એક દિવસ સોમદેવના ઘરમાં ભેજનનો વારો આવવાથી નાગશ્રીએ પિતે અત્યંત રસાસ્વાદવાળું સુંદર ભેજન તૈયાર કર્યું. અનેક પ્રકારના શાકને બનાવતી નાગશ્રીએ ભૂલથી કડવી તુંબડીનું શાક બનાવ્યું. રસાસ્વાદની પરીક્ષા કરવા માટે તેણીએ થોડુક શાક મા મુકયું ત્યારે તેણીને
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૩૭
અતિ કડવું લાગવાથી ઘણેા પશ્ચાતાપ થયા. તે શાકને છૂપાવી જુદું મૂકી દીધું. તેણીએ પેાતાના ત્યાં આવેલા પેાતાના દીયર સહિત સઘળા પરિવારને સ્વાદિષ્ટ લેાજન કરાવ્યું.
ભાગ્યવશાત્ સેામદેવ વિગેરે જમીને ગયા બાદ ધમ ઘેાષસૂરિના શિષ્ય ધચિ નામના મુનિ માસમણુના પારણા નિમિત્તે નાગશ્રીના ઘેર વહેારવા આવ્યા, નાગશ્રીએ કડવી તુંબડીનું શાક વહેરાવ્યું. અને મનમાં આનદ માન્યા, મુનિ ત્યાંથી નીકળીને ગુરૂ મહારાજની પાસે આવ્યા, ગુરૂ મહારાજે સુધીને કહ્યું કે આહાર વાપરવા ચેગ્ય નથી, માટે તેને પરઠવીને ખીજો શુદ્ધાહાર લાવી પારણું કરા.
ગુરૂમહારાજની આજ્ઞાથી મુનિ મહારની સ્થ’ડિલ ભૂમિ ઉપર ગયા, ત્યાં તે શાકનું ટીપુ પડવાથી કીડીએ એકત્રિત થઈ. અને મરવા લાગી, ત્યારે વિચાયું કે જરા જેટલા ટી‘પાથી આટલી બધી કીડીએ મરી ગઈ, તે આ બધું પરઠવીશ તેા કેટલી બધી કીડીએ મરી જશે, તેના કરતાં મારા એકનું મૃત્યુ વધારે સારૂ છે.
આ પ્રમાણે વિચારીને મુનિએ પેાતે જ તે આહાર વાપર્યાં, નમસ્કાર મહામત્રનું ધ્યાન ધરતા મરીને તે મુની શ્વર સર્વો સિદ્ધ વિમાનમાં અહમિન્ત્ર તરીકે ઉત્પન્ન થયા, ધ રૂચિ અણુગારને વધારે સમય કેમ ગયા ? તે જાણવા માટે ખીજા મુનિએને આચાર્ય ભગવંતે તપાસ કરવા માટે મોકલ્યા, સ્થ'ડિલ ભૂમિમાં મુનિને મૃત્યુ પામેલા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જોઈને મુનિએ ધર્મદેવજ લઈ સ્થાનમાં આવી ગુરૂમહારાજને જોયેલી હકીકત કહી સંભળાવી, ગુરૂ મહારાજે અવધિજ્ઞાનથી જાણીને નાગશ્રીની દુષ્ટતા, તથા ધર્મરૂચિ અણગારની સદ્ગતિને વૃત્તાંત સાધુઓને કહ્યો, સાધુસાધ્વીઓએ સેમદેવાદિ પરિવારને મુનિ હત્યાના સમા. ચાર કહ્યા.
આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા અને હાહાકાર મચી ગયે, અરે પાપિણી ! તે આ પાપ કેમ કર્યું? ચંડાલની માફક તું અસ્પૃશ્ય છે? તારું નામ લેવામાં પણ મહા પાપ છે. આ પ્રમાણે કહેતા સમદેવદિ પરિવારે નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી.
નિરાશ્રિત બનેલી નાગશ્રી રંકની જેમ અત્યંત દુઃખીત બની, જ્યાં ત્યાં રખડવા લાગી, મહા પાપ રૂપ ઝાડના સાક્ષાત્ ફલરૂપ શ્વાસ, કુષ્ટાદિ સેલ રોગથી નરકનું દુઃખ ભેગવવા લાગી, કુંભીપાકાદિ નરકની વેદનાથી પણ અત્યંત તીવ્ર વેદનાને સહન કરતી મરીને છઠ્ઠી નરકે ગઈ.
ત્યાંથી નીકળીને માછીમારપણે ઉત્પન્ન થઈ ફરીથી સાતમી નારકીમાં ગઈ, આ પ્રમાણે સાતે નારકીમાં બે બે વખત ઉત્પન્ન થઈને સ્થાવર અને ત્રસગતિમાં ઉત્પન્ન થઈને મધ્યમ ગુણેથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. આ ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સુભદ્રા નામની પત્નીની કુક્ષિએ સુકુમાલિકા નામે પૂત્રી રૂપે ઉત્પન્ન થઈ તે જ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૯
નગરમાં જિનદત્ત નામના સાર્થ પતિની સુભદ્રા નામની પત્નીની કુક્ષિ એ ગુણ સાગર નામે પૂત્ર થયે હતે.
એક દિવસે જિનદત્ત મહેલની ઉપર કન્દુક કીડા કરતી મૃગાક્ષી સુકુમાલિકાને જોઈ, આ અમારા પૂત્રને માટે ચોગ્ય જ છે. આ પ્રમાણે આપ્તજનની સાથે વિચાર કરી સાગરદત્તની પાસે સુકુમારિકાની માગણી કરી.
તે વારે શેઠે કહ્યું કે મને મારા પ્રાણ કરતાં તે અધિક પ્રિય છે. મને બીજું કોઈ સંતાન નહિ હોવાથી તેણીના વિના એક ક્ષણ પણ જીવી શકાય નહીં. આપને પૂત્ર ઘર જમાઈ રહેવા તૈયાર થાય તે મારી સંપત્તિ સહિત મારી પુત્રી આપું. સાર્થપતિએ કહ્યું કે “વિચાર કરીને કહીશ” તે પ્રમાણે કહીને તે સાર્થવાહ પિતાના ઘેર આવ્યા, અને પૂત્રને પુછયું. તેણે મૌન દ્વારા વાતને માન્યતા આપી, સાર્થવાહે પિતાના પુત્રની વાત માન્ય કરી, શ્રેષ્ટિ પાસે આવી પિતાના પૂત્રને ઘરજમાઈ તરીકે રહેવાને સ્વીકાર કર્યો, અને શ્રીમંતોએ ધામધૂમ પૂર્વક સાગર અને સુકુમાલિકાના લગ્નને મહોત્સવ ઉજવ્યો.
રાત્રિના બન્ને શિયા ઉપર બેઠા હતા, ત્યારે પૂર્વ કર્મના દુર્ભાગ્યના ઉદયથી સુકુમાલિકાના શરીરને સ્પર્શ સાગરને માટે દાવાનલ, વડવાનલ, વિદ્યુત્ અને ઉલકાના દુઃખ કરતાં પણ અધિક દુઃખદાયક લાગે, ગુણસાગર એક ક્ષણ રહીને તેને છેડી પિતાના ઘેર આવ્યું, સુકુમાલિકા જ્યારે જાગી ત્યારે પિતાના પતિને નહિ
Page #181
--------------------------------------------------------------------------
________________
- ૧૭૦
જેવાથી અત્યંત દુઃખી થઈ, અને જેમ તેમ રાત્રી પસાર કરી, પ્રાતઃકાળમાં પતિ-પત્ની માટે દાતણ પાણી લઈને સુભદ્રાએ મેકલાવેલી દાસીએ એકલી સુકુમાલિકાને રડતી. જોઈ તેણીએ આવી સુભદ્રાને વાત કરી, સુભદ્રાએ શ્રેષ્ટિને વાત કરી, શ્રેષ્ટિએ જઈને સાર્થવાહને ઠપકો આપ્યો.
એકાંતમાં જિનદત્તે પૂત્રને પૂછયું કે આદરપૂર્વક ગ્રહણ કરેલી સુકુમાલિકાને તે ત્યાગ તેમ કર્યો, વત્સ ! તું શ્રેષ્ઠિને ત્યાં જા, કેમકે તે તેને મારી સામે અને મેં સજજનોની સામે સ્વીકાર કર્યો છે. ગુણસાગરે કહ્યું કે પિતાજી! હું અગ્નિમાં આનંદથી પ્રવેશ કરી શકુ છું.
પરંતુ અગ્નિથી પણ અધિક ભયંકર પ શ્રેષ્ઠિ-- પૂત્રીને સહન નથી કરી શકતે, દીવાલની પાછળથી શ્રેષ્ટિએ બધી વાત સાંભળી, જમાઈની આશા છોડીને ઘેર આવી પૂત્રીને કહ્યું કે હે પૂત્રી ! સાર્થેશ પૂત્ર તારાથી વિરક્ત છે. હું તારા માટે બીજે પતિ શોધી લાવીશ, તું દુઃખ લગાડીશ નહિ, શ્રેષ્ટિએ પિતાના માણસો દ્વારા પૂત્રીને માટે ચગ્ય વરની તપાસ કરાવી, ભાગ્યવશાત્ એક દિવસ મહેલના ઉપર બેઠેલા શેઠે જીર્ણ વસ્ત્ર ધારણ કરેલા, મોઢા ઉપર માખીઓ બણબણતી હતી, એવા એક ભિક્ષુકને જે, શેઠે તેને બેલાવી, સ્નાન કરાવી, ચંદનને લેપ કરાવી, ભેજન કરાવી કહ્યું કે વત્સ ! હું તને મારી પુત્રી આપું છું. તું તેની સાથે દેવની જેમ અભિલાષિત કીડા કર, તે સાંભળી આનંદિત બનેલે ભિક્ષુક રાત્રીએ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૧
વાસગૃહમાં રેશમી ચાદરવાળા, ચંપાના પુપથી મહેકી રહેલા પલંગ ઉપર જઈને બેઠે.
શ્રેષ્ઠિ પૂત્રી સુકુમાલિકાએ જેવો પિતાનો હાથ અડકાડયો ત્યાં જ ભિખારીનું અંગ બળવા લાગ્યું. મનમાં વિચાર કરવા લાગ્યો કે નામથી સુકુમાલિક છે પણ સ્પર્શથી અંગને આગ લગાડનારી છે. માટે આને ધિક્કાર છે. થોડા સમય માટે પણ આને સ્પર્શ કરીશ તો અગ્નિમાં ઘીની જેમ વિલીન થઈ જઈશ, આ પ્રમાણે વિચારીને ભિખારી ત્યાંથી ભાગે. કે જેને પહેરગીર પણ પકડી શક્યો નહી. વિલાપ કરતી પુત્રીને પિતાએ પૂર્વ કર્મને દેષ બતાવીને સાત્ત્વનું આપ્યું, હીંમત આપી, દાન, ધ્યાન અને તપનું આરાધન કરી, ઘરમાં રહી કર્મોનો ક્ષય કરવાનું કહ્યું. એ પ્રમાણે સમય પસાર થવા લાગ્યો, એક વખત આર્યા ગોવાલિકા આહાર લેવા માટે આવી, તેણે ધર્મ શ્રવણ કરાવ્યો. વિરાગ્ય વાસિત સુકુમાલિકાએ તેની પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ, અક્રમાદિ તપની આરાધના કરતી વિચારવા લાગી કે સૂર્ય સામે દ્રષ્ટિ કરીને એક દિવસ ગુરૂને પૂછયું કે હું આ ઉદ્યાનમાં આતા પના કરીશ.
તેણીને નિષેધ કરવા છતાં એકલી સુકુમાલિકાએ ઉદ્યાનભૂમિમાં આતાપના શરૂ કરી, ત્યાં અનેક પુરૂષેથી સેવાતી દેવદત્તા નામની વેશ્યાને આવેલી જેઈ સુકુમાલિકા સાધ્વીએ નિયાણું કર્યું કે “તપના પ્રભાવથી દેવદત્તાની જેમ મને પણ પાંચપતિની પ્રાપ્તિ થાવ' અંગ, વસ્ત્ર,
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શૌચાદિ, સ્નાનને નિષેધ હોવા છતાં પણ સમુદાયથી એકલી પડીને ઉપાશ્રયમાં એકલી સ્વચ્છન્દપણે રહેવા લાગી, મરીને નવપલ્યેાપમ આયુષ્યવાળી સૌધર્મ દેવલાકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ.
ત્યાંથી ચ્યવીને દ્રુપદ રાજાની પૂત્રી દ્રૌપદી તરીકે ઉત્પન્ન થઈ. પૂર્વે કરેલા નિયાણાના ચેગે તેણે પાંચ પતિની સાથે લગ્ન કર્યા છે. તેમાં આશ્ચય કાંઈ જ નથી, જેવું કર્મ આંધવામાં આવેલું હોય, તેવુ* કુલ ભેગવવામાં આવે. સૌથી મેાટા (યુધિષ્ઠિર )માં પતિ શ્વસુરભાવ અને નાના ( સહદેવ ) માં પતિ દિયરભાવ અને મધ્યમ ત્રણ ( ભીમ, અર્જુન અને નકુળ) માં પતિ દિયર અને શ્વસુર ભાવનું નિરૂપણ કરતી, મન, વચન અને કાયાની શુદ્ધિવાળી સતી ચુડામણી બનશે, ચારણુ મુનિ કહીને આકાશ માર્ગે
ચાલ્યા ગયા.
"
તે વખતે સાધુ, સાધુ, શબ્દ થવા લાગ્યા, કૃષ્ણાદિ રાજાએ પણ ‘ સાધુ ' શબ્દની પુનઃઘોષણા કરી, તે બધા રાજાએ સહિત નગરમાં આવી ઉત્સાહ પૂર્વક પાંડવાએ દ્રૌપદી સાથે લગ્ન કર્યા, પાંડુરાજાએ દશાાઁ સહિત શ્રી કૃષ્ણ તથા ખીજા રાજાઓને આમત્રિત કરીને પેાતાના નગરમાં તેઓને સત્કાર કર્યાં, બધા રાજાએમાં પણ શ્રી કૃષ્ણ તથા ખલરામના અત્યુત્તમ સત્કાર કરી, સર્વે રાજાઓને વિદાયગિરિ આપી, અનુક્રમે યુધિષ્ઠિરને રાજ્યગાદી ઉપર એસાડી ઘણા સમય બાદ પાંડુ રાજા અવસાન પામ્યા.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૩
પિતાના અને પૂત્રે નકુલ અને સહદેવ “કુંતી'ને. સુપ્રત કરી, માદ્રી પણ મૃત્યુ પામી, યુધિષ્ઠિર રાજાએ નીતિપૂર્વક રાજ્ય કરવા માંડ્યું. ભીમાદિ ચારે ભાઈએએ તેમની આજ્ઞાનું પાલન કર્યું. રાજ્ય લેભી ધૃતરાષ્ટ્ર પૂત્ર દુર્યોધનાદિ કીરએ પાંડનું અપમાન કરવાની શરૂઆત કરી, અંતરમાં દુષ્ટ ભાવનાને ધારણ કરતાં કૌર બહારથી સરળતાને દેખાવ કરતા હતા.'
મન્નિઓને પિતાના પક્ષમાં લઈને પાંડવોને જુગારમાં પ્રવૃત કર્યા, જુગારથી નલરાજાની વિષમ સ્થિતિને જાણવા છતાં પણ દુષ્કર્મના પ્રભાવથી જુગારમાં પ્રવૃત પાંડને હરાવ્યા. પાંડેએ સપ્તાંગ રાજ્યને દાવમાં મૂક્યું. તેમાં પણ પાંડ હાર્યા, અંતે દ્રૌપદીને પણ દાવમાં મૂકી, દ્રૌપદીને પણ હારી ગયા, ભાગ્યની ગતિ વિચિત્ર છે.
સભામાં સર્વે રાજાઓની સામે દુર્યોધને શ્રીમતી દ્રૌપદીના માથાના વાળ પકડીને ખેંચી, એટલું જ નહીં પણ વસ્ત્રની ગાઠ છેડીને સભામાં નગ્ન કરવાની દુષ્ટ ભાવનાથી વસ્ત્ર ખેંચવાની દુર્યોધને શરૂઆત કરી, સત્યનિષ્ઠ રાજા યુધિષ્ઠિરે આ બધું જ સહન કર્યું. પણ દુર્યોધનની દુષ્ટ પ્રવૃત્તિ જે દ્રૌપદીને ભરસભામાં નગ્નાવસ્થા પ્રાપ્ત કરાવવાની હતી તે ભીમાદિ ચાર ભાઈને સહન ન. કરી શક્યા.
ઘણા રાજાઓએ શ્રી દ્રૌપદીને છોડી દેવા માટે દુર્યોધનને સમજાવ્યું, પણ દુર્યોધન સમજે નહિ ત્યારે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૪
એકાએક ભીમનું હૃદય ક્રોધથી ખળવા લાગ્યું. આખા લાલ બની ગઈ, ગદા લઈને ધનને મારવા માટે દોડયો, ત્યારે ભીમથી ડરીને તે ભાગી ગયા, દુર્યોધને રાજ્યને પેાતાના તાબામાં લીધું. દૂત દ્વારા પાંડવને કહેવડાવ્યું કે ‘ જુગારમાં હારી ગયા છે! માટે તમે! અમારા રાજ્યમાંથી ચાલ્યા જાવ' ક્રૂતની વાણી સાંભળીને ભીમાઢિ પાંડવાએ દુર્યોધનને મારવાના વિચાર કર્યો,
પરંતુ યુધિષ્ઠિરે અસત્યની આચરણા નહિ કરવા માટે પોતાના ભાઈ એને સમજાવ્યા, ધૃતરાષ્ટ્રના પૂત્રેાથી અપમાનિત થયેલા પાંડવે પોતાની માતા તથા પત્ની સહિત જં ગલમાં ફરવા લાગ્યા, દશાાંની વ્હેન કુંતી અનેક પ્રકારે પોતાના પૂત્રાને સમજાવી દ્વારકામાં લઈ આવી, દિવ્યાસ્ત્રાથી સુસજ્જ પાંડવેને પણ ભાગ્યના વશે મામાના ઘેર રહેવું પડયુ. કુ'તી સૌથી પ્રથમ સમુદ્રવિજયના મહેલમાં આવી.
તે વારે સમુદ્રવિજય રાજા પેાતાના ભાઈ એ સાથે રાજસભામાં બેઠા હતા, સમુદ્ર રાજાએ તથા ભાઈએએ કુન્તીને પુત્રા સહિત આદર સત્કાર પૂર્ણાંક આસન ઉપર બેસાડવા, અજલિબદ્ધ પ્રણામ કરીને સ્નેહથી ગળગળા અનીને કહ્યું કે આપના આશિર્વાદ મારા કાનને પવિત્ર કરે છે. આપ લેાકેાને ઘણા દિવસ ખાદ જોવાથી મારા ચિત્તમાં હષ ઉભરાય છે.
પર'તુ આપના શરીરની મલિનતા તથા ભાણેજનું
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૫
પાદપાગમન વિગેરે જોઈને મારા ચિત્તમાં દુખ પણ થાય છે કુંતીએ પતિ મૃત્યુથી માંડીને પિતાના પૂત્ર સહિત દ્વારિકા આવવા સુધીને વૃત્તાંત કહી બતાવ્યું, મારા પૂત્રે આવતા નહતા છતાં તેઓને સમજાવી અહીં આ લઈ આવી છું; દશાહએ કહ્યું કે રાક્ષસ જેવા દુર્યોધનાદિથી બચીને અમારા ભાગ્યદયથી આપ સર્વે અહીં આવી ગયા છે, આ બધા અમારા માટે પૂજ્ય છે તમે બધા આનંદથી અહી રહેજે.
કુન્તીએ પણ કહ્યું કે આપ સર્વેના સૌજન્ય તથા બળદેવ અને શ્રી કૃષ્ણના લેકે ત્તર ચરિત્રને સાંભળી જવાની ઈચ્છાથી આવી છું, ત્યારબાદ કુન્તી પાંચે પૂત્ર સહિત કૃષ્ણની સભામાં આવી, કૃષ્ણ અને બલરામે ઉઠીને આગળ આવી કુન્તીને નમસ્કાર કર્યા, બલરામ અને કૃષ્ણ પાંડવાની સાથે નાના મોટાને વિવેક રાખી. પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાચિત આસન ઉપર બેઠા, શ્રીકૃષ્ણે કહ્યું કે આપ સર્વે આપના પિતાના ઘેર આવ્યા છે, કારણ કે યદુઓને માટે અને પાંડ માટે સંપત્તિ સરખી અને એક જ છે. યુધિષ્ઠિરે પણ શ્રીકૃષ્ણના ગુણેનું સમચિત વર્ણન કર્યું અને કહ્યું કે આપને પ્રાપ્ત કરી હમે લેકે વિશ્વમાં અધિક બલવાન છીએ.
શ્રી કૃષ્ણ દ્વારિકામાં પાંડને રહેવા માટે અલગ અલગ મહેલે આપ્યા, દશાઓં અનુક્રમે પિતાની કન્યા લક્ષમીવતી, વેરાવત, સુભદ્રા, વિજયા અને રતિ પાંચે
Page #187
--------------------------------------------------------------------------
________________
-
૧૭૬
પાંડાને આ પી, પાંડવે પિતાના રાજ્ય કાલ કરતાં પણ વિશેષ આનંદથી લક્ષમીને ઉપભેગ કરતા રહેવા લાગ્યા.
યુવાવસ્થામાં અત્યંત મને હર સકલ કલાવિદ, પૂર્ણ ચન્દ્રના સમાન પ્રદ્યુમ્નને જોઈ તેની પાલકમાતા જેણી કાલસંવરની પત્ની હતી તે કનકમાલા ભગની ઈચ્છા કરવા લાગી.. તે મનમાં વિચાર કરવા લાગી કે આવું અદ્દભૂત રૂપૌંદર્ય, દેવેદેવન્દ્ર કે મનુષ્ય અથવા વિદ્યાધરોમાં મલવું મુશ્કેલ છે. ભાગ્યથી આ રત્ન આપણી પાસે છે માટે તેનો ઉપભેગ કરવામાં જ જીવનની સફલતા છે.
એક દિવસ એકાન્તમાં પ્રદ્યુમ્નની સામે પિતાના મહાભ્યને બતાવતી તેને કહેવા લાગી કે વિતાવ્ય પર્વતની ઉત્તર શ્રેણમાં અગ્નિ પુરાધીશ નિષેધરાજની હું પુત્રી છું; મારા ભાઈનું નામ નધિ છે. પિતાજીએ મને ગૌરી તથા પ્રજ્ઞપ્તિ નામની બે મહાવિદ્યાઓ આપી કાલસંવરની સાથે મારા લગ્ન કર્યા છે. મારા બલ ઉપર કાલસંવર અન્ય રાજાઓને તૃણ સમાન તુચ્છ સમજતો સુખપૂર્વક પિતાના જીવનને વ્યતિત કરી રહ્યો છે. તે સ્વપ્નમાં પણ અન્ય સ્ત્રીને ઈચ્છતા નથી.
આ પ્રમાણે તેને મારી ઉપર અગાધ પ્રેમ છે. છતાં પણ હું આપની પાસે ભેગની પ્રાર્થના કરું છું તેને ધિકારી આ૫ મારું અપમાન નહી કરે, પ્રદ્યુમ્ન તેણીની વાત સાંભળીને “શાન્ત પાપ” આ પ્રમાણે કહીને મધુર શબ્દથી કહ્યું કે આપનું કહેવું ઠીક નથી, કેમકે આપ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૭
મારી માતા છે, હું આપને પુત્ર છું; માટે અનુચિત કાર્યનું પરિણામ હંમેશા સુખદ નહિ પણ દુઃખદ આવે છે.
આ સાંભળી તેણુએ પૂર્વ વૃતાન્ત કહીને જણાવ્યું કે હું તારી માતા નથી, અને તું મારે પુત્ર પણ નથી, ફરીથી ઉપભેગની પ્રાર્થના કરવા લાગી. પ્રધુને કહ્યું કે મને તારા પુત્રને તથા તારા સ્વામિને ડર (બીક) લાગે છે. ત્યારે કનકમાલાએ ગૌરી તથા પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ આપીને કહ્યું કે હવે તું નિર્ભય બનીને મારી ઈચ્છા પૂર્ણ કર.
પ્રદ્યુમ્ન ફરીથી બહાનું કાઢીને કહેવા લાગ્યું કે પહેલાં તું મારી માતા હતી, પણ હવે તે તું મારી ગુરૂણ બની ગઈ છે. માટે હવે તે ખાસ કરીને કોઈપણ પાપ કર્મને માટે તારે મને કહેવું નહી જોઈએ, આ પ્રમાણે કહીને કૃષ્ણપૂત્ર તેને છોડી નગરની બહાર કલબુકા નામની વાવના કિનારે વિષાદ પૂર્ણ બનીને સમય પસાર કરવા લાગ્યો, એટલામાં કનકમાલા પોતાના નખ વડે શરીરને ખતી આંખમાંથી પાણું પાડતી, મોટેથી રડતી, બૂમ પાડતી હતી, તેને શેર બકેર સાંભળીને તેને પૂત્ર દેડતો આવે.
આ પ્રમાણે શરીર સ્થિતિનું માતાને કારણ પૂછ્યું. તેણીએ કહ્યું કે તારા પિતાએ જે દુરાત્મા પૂત્રનું પાલન કર્યું છે તે યૌવનન્માદમાં આવી મારા ઉપર કામી બની ગયે છે. મેં તેને ના કહી એટલે તેણે મારા ઉપર હમલે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૮
કર્યો, તે સાંભળી ક્રોધમાં આવીને પ્રદ્યુમ્નને મારવા માટે દેડડ્યા.
જેવી રીતે એક સર્પ અનેક દેડકાઓને મારે છે તેમ પ્રદ્યુમ્ન તેને મારી નાખ્યા, પૂત્રનું મૃત્યુ સાંભળીને ક્રોધાન્વિત કાલસંવર પ્રદ્યુમ્નને મારવા આવ્યે, વિદ્યાબળથી પ્રદ્યુમ્ન તેને જીતી લીધે, અને આદિથી અંત સુધીને કનકમાલાને વૃત્તાંત કહી સંભળા, મિથ્યાભિમાન છેડીને કાલસંવરે પ્રધુમ્નની પૂજા કરી, એટલામાં નારદજી આવ્યા, પ્રદ્યુમ્ન તેમની પૂજા કરી સત્કાર કર્યો, તેને પિતાને સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્ય, નારદજીએ પણ સીમન્દર સ્વામિના વચનને અને તેની માતા રુકિમણની કથાનો ઉલ્લેખ કર્યો.
શ્રીકૃષ્ણ અને સત્યભામા જેણી તારી અપર માતા છે તે બન્નેની સામે તારી માતા પ્રતિજ્ઞા કરી ચૂકેલી છે કે જેના પુત્રના લગ્ન પ્રથમ થશે, “તે બીજીના વાળ કાપી નાખે ” હમણાં સત્યભામાના પુત્ર ભાનુકના લગ્ન થશે, અને સત્યભામા તારી માતાના વાળ કાપી લેશે, તારા જેવા પુત્રની હયાતિમાં માતાના વાળ કપાય તેના કરતાં મૃત્યુની વધારે પસંદગી કરશે, જે પોતાની માતાને સંકટથી પણ ન બચાવી શકે તેનાથી તો ચંચા પુરૂષને (ઘાસને) વઘાર સારે છે.
તે સાંભળીને પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી વિમાન ઉપર બેસીને નારદજી સાથે દ્વારકા તરફ તરફ પ્રદ્યુમ્ન પ્રયાણ કર્યું. વિમાનમાંથી દૂર દેખાતી દ્વારકા તરફ નિર્દેશ કરતા
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૯
નારદજીએ કહ્યું કે આ રન અને સુવર્ણમય નગરી દેવે. ન્દ્રોથી તારા પિતાને માટે બનાવવામાં આવી છે. દેવે પણ તારા પિતાના બળથી ભયભીત બનીને રહે છે. જે તેમ ન હોય તે દેવતાઓ અમરાવતીથી પણ અભૂત આ નગરી બનાવીને ભેટના રૂપમાં આપેજ નહી.
નગર સમીપ આવીને વિમાનમાંથી ઉતરીને પ્રદ્યુમ્ન કહ્યું કે હે પૂજ્ય ! પિતાજીને મારો ચમત્કાર બતાવીને હું
જ્યાં સુધી પાછા ફરૂં નહી, ત્યાં સુધી આપ અહીં રોકાજે, આ પ્રમાણે કહીને પ્રદ્યુમ્ન આગળ ચાલ્યા, ત્યાં સત્યભામાના પુત્ર ભાનુકના લગ્નની જાનને જતી જોઈ, ભાનુકની સાથે જે કન્યાનું લગ્ન થવાનું હતું. તે કન્યાનું હરણ કરી અને શ્રી નારદજી પાસે લાવી તે કન્યાને મૂકી, નારદજીએ તે કન્યાને આશ્વાસન આપતાં કહ્યું કે હે બાળા ! તું ડરીશ નહી. તને લઈ આવનાર કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન છે. તેણે ભાનુકના વિવાહ માટે ઉદ્યાનમાં રાખેલા ફળ, પશુઓના માટે એકત્રિત કરવામાં આવેલું ઘાસ, વિગેરે વિદ્યાબલથી નષ્ટ માટે કરી નાખ્યું. વળી અગત્ય મુનિની જેમ સરોવર, કુવા, વાવ, તળાવ અને નદીએાના પાણીને સુકવી નાખ્યું. નગરમાં હાહાકાર મચી ગયે.
ત્યારબાદ અશ્વવિક્રય કરનાર સોદાગર બનીને નગરમાં ગ, નગરમાં જઈને ઘેડા ફેરવવા લાગે, ભાનુકે ઘેડાની માંગણી કરી, ત્યાં તેને કહ્યું કે તમે પોતે જ તેની પરીક્ષા કરીને ગ્રહણ કરે કે પાછળથી મારા ઉપર દેષારોષણ ન
Page #191
--------------------------------------------------------------------------
________________
રહે, તે સાંભળીને બીજા લોકેએ ઘોડા ઉપર બેસીને ઘડાની ચાલની પરીક્ષા કરી, ભાનુ, પિોતે ઘોડા ઉપર બેસીને ઘડાને દેડાવવા જાય છે ત્યાં માયાકલિપત ઘેડાએ ભાનુકને જમીન ઉપર પછાડયો, ભાનુકની સ્થિતિ જોઈને બધા લેકે હસવા લાગ્યા, લજજાળું બનેલે ભાવુક અને લેકે હસતા હસતા શ્રીકૃષ્ણની સભામાં ગયા.
ફરીથી બ્રાહ્મણ વેશમાં પ્રદ્યુમ્ન દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો. વેદપાઠ ભણતે નગરમાં ભમતું હતું, તેણે સત્યભા. માની દાસી કુશ્વિકાને જોઈ તેને પિતાના વિદ્યાબળથી સુંદર બનાવી દીધી, તેણુએ પૂછ્યું કે આપ ક્યાં જઈ રહ્યા છો? પ્રધુને કહ્યું કે “જ્યાં ભેજન મલશે ત્યાં જઈશ” ત્યારે દાસીએ કહ્યું કે આપ સત્યભામાને ત્યાં ચાલે, ત્યાં આપને ઈચ્છા મુજબ મોદકનું ભેજન આપીશ, દાસીના આમંત્રણને સ્વીકાર કર્યો.
દાસી તેને લઈને તેરણદ્વાર પાસે ઉભે રાખી, તેણી સત્યભામાની પાસે ગઈ, સત્યભામાએ કહ્યું કે દાસી ! તું કોણ છે? તેણીએ કહ્યું કે હું કુજિકા છું; સત્યભામાએ કહ્યું કે તું કેવી રીતે સીધી થઈ ગઈ? તેણીએ તેરણદ્વાર ઉપર રહેલા બ્રાહ્મણનું નામ આપ્યું. સત્યભામાએ બ્રાહ્મણની દિવ્ય શક્તિથી પ્રભાવિત બનીને બ્રાહ્મણને બેલા, આશિર્વાદ આપી માયાવી બ્રાહ્મણ આસન ઉપર બેઠે, સત્યભામાએ કહ્યું કે આપને પ્રભાવ અવર્ણનીય છે. માટે આપ મને રૂકિમણુંથી અધિક સ્વરૂપવાન સુંદરી બનાવી દે.
Page #192
--------------------------------------------------------------------------
________________
- બ્રાહ્મણે કહ્યું કે આપના જેવી સ્વરૂપવંતી સ્ત્રી મેં
ક્યાંય જોઈ નથી, માટે આપ સૌન્દર્યની યાચના ન કરે, સત્યભામાએ કહ્યું કે આપના વિનયપૂર્વકના વચનેને હું આદર કરૂં છું. પણ આપની વિદ્યા દ્વારા મને અદ્દભૂત રૂપવંતી બનાવવા કૃપા કરે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પ્રથમ આપને કદરૂપા બનવું પડશે, તેણીએ બ્રાહ્મણની વાતને સ્વીકાર કર્યો, અને કહ્યું કે પ્રથમ હું શું કરું? તે વારે બ્રાહ્મણે કહ્યું કે માથાના વાળ કપાવીને આખા શરીરે કાળી મેશ લગાડવી અને શીવેલા જીર્ણ વને પહેરવાથી જ આપ અનુપમ સૌદર્યવંત બની શકશે. સત્યભામાએ બ્રાહ્મણના કહેવા મુજબ બધું જ કર્યું.
ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે ભદ્ર! હું ઘણું જ ભૂખે છું. માટે મને મારી વિઘા સ્કુરતી નથી, સત્યભામાએ આવેશમાં આવીને રસોયાને કહ્યું કે આ બ્રહ્મદેવને તાકીદે શ્રેષ્ઠ ભેજન કરાવે, તે વારે બ્રાહ્મણે કહ્યું કે જ્યાં સુધી હું ભજન કરીને પાછો આવું નહિ ત્યાં સુધી આપશ્રી કુલદેવતાની સામે “રૂડુવડું “રૂડુવડુ આ પ્રમાણે મન્ટને જાપ કરે, તેણીએ તે પ્રમાણે કરવા માંડયું. બ્રાહ્મણે ભજન કરતા પિતાની વિદ્યાશક્તિથી તમામ રસોઈ ખવાસ કરી, સત્યભામાથી ગભરાતી રસોયણ બાઈઓએ પાણી લાવીને આપ્યું. ભેજનથી નિવૃત્ત થવાનો સંકેત કર્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું હજુ પણ ભૂખ્યો જ છું; માટે જ્યાં મારા ઉદરની તૃપ્તિ થશે ત્યાં જઈશ.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આ પ્રમાણે કહીને માયાવી બ્રાહ્મણ ચાલ્યા ગયા, બ્રાહ્મણત્વ છેાડીને તે ખાલસાધુનુ રૂપ ધારણ કરી, કિમણીના ઘેર ગયા, રૂકિમણીએ દૂરથી સાધુને જોઈ આનંદિત અની, મુનિરાજ મહેલમાં પધાર્યા, કિમણી આસન લેવા માટે ગઈ ત્યાં તે ખાલમુનિ શ્રીકૃષ્ણના સિંહાસન ઉપર બેઠા. સિ'હાસન ઉપર ખાલ સાધુને બેઠેલા જોઇ ફિકમણી આશ્ચય ચકિત મનીને બોલી, હૈ આલપતિ ! કૃષ્ણ અને કૃષ્ણપુત્ર સિવાય આ આસન ઉપર કોઈ બેસી શકતું નથી, માલસાધુએ કહ્યુ` કે મારા પ્રભાવને તમેા જાણતા નથી, કિમણીએ કહ્યુ કે આપ અહી શા માટે પધાર્યા છે ?
હું શ્રાવિકા ? મે' જન્મીને આજ સુધી એટલે સેલ વર્ષ સુધીના ઉપવાસ કર્યો છે. તપમાં મને એટલી બધી રૂચિ હતી કે મે' હજી સુધી માતાનું સ્તનપાન પણ કર્યું" નથી. અહી' પારણા નિમિત્તે આવ્યે છુ; માટે ચાગ્ય આહાર તું આપ, આ પ્રમાણે કહેવા છતાં પણ માહથી કાંઇ જ ન જાણતી હોય તેમ રૂકિમણીએ કહ્યુ કે સેાલ વર્ષ સુધીના ઉપવાસ આજસુધી કયાંય સાંભળવામાં આવ્યા નથી, આગમમાં પણ એક વર્ષથી વધારે તપ કાંય ોવામાં આવતા નથી.
માટે આપ જે કહી રહ્યા છે તે યથાર્થ લાગતુ નથી, સાધુએ કહ્યું કે આવી વ્યથ વાતાને છેડી દઈ, કાંઈ પણ આપવું હાય તા આપ, નહિતર હુ· સત્યભામાને ઘેર જાઉ... છું; કિમણીએ કહ્યું કે ઉદ્વેગના કારણે મે આજે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૩
રસોઈ બનાવી નથી, ત્યારે સાધુએ ઉદ્વેગનું કારણ પૂછયું. તે વારે તેણીએ પુત્રવિયેગથી દુઃખી બનીને અત્યાર સુધી પુત્રને મેળવવાની આશાથી કુલદેવતાની આરાધનામાં હતી, આશા પૂર્ણ નહી થવાથી મસ્તકનું બલિદાન આપવાની ઈચ્છાથી શસ્ત્રને ગરદન ઉપર મૂકયું.
ત્યાં દેવીએ કહ્યું કે હે વસે ! આ પ્રમાણે સાહસ કરીશ નહી. તારા આંગણામાં જ્યારે રસાળવૃક્ષ અકાલે ફળશે, ત્યારે તારે પુત્ર તને મળશે, પરંતુ રસાળ વૃક્ષ પણ પુષિત થયું.
પરંતુ મારા હિનભાદયે પુત્ર રૂપી પુષ્પની પ્રાપ્તિ ન થઈ, ભજનને દુર્જન, વસ્ત્રને વિષ, ભૂષણને દૂષણ માનીને બેઠી છું; હે બાળપંડિત ! આપ બતાવે કે મારા પુત્રને મેળાપ ક્યારે થશે! આપ તે સર્વજ્ઞ પુત્ર છે, સાધુએ કહ્યું કે ખાલી હાથે હેરાનું ફલ પૂછવું નિષ્કલ છે. ત્યારે રૂકિમણીએ પૂછયું કે આપ જ કહો કે આપને શું આપું ? નિષ્ફલ વાતે કરવી તે ખોટું છે. પારણાના માટે મને સરસ પ્રવાહી પાન કરવા માટે આપ કે જેનાથી વસ્થ બનીને પુત્રાગમનનું મુહૂર્ત બતાવી શકું.
રુકિમણી ઘરમાં પીવા ગ્ય વસ્તુને શોધવા લાગી, પીવા યોગ્ય કઈ વસ્તુ ન જોવામાં આવતા ચિન્તાતુર બની ત્યારે સાધુએ કહ્યું કે હવે ભૂખની પીડાથી હું અહીં રોકાઈ શકું તેમ નથી, પીવાયેગ્ય વસ્તુ ન હોય તે મને મોદક આપે, કે જેનાથી પારણું કરું, અને સુધાને મટાડી
Page #195
--------------------------------------------------------------------------
________________
* ૧૮૪ શકું. રુકિમણીએ કહ્યું કે મોદક તમને પચી નહિ શકે, માટે આપને નહી આપું.
કારણકે મને હત્યાનું પાપ લાગવાને ભય લાગે છે. સાધુએ કહ્યું કે બળવાનને માટે બધું જ પથ્ય હોય છે. એ શું તમને ખબર નથી? બીજી વાત છે તે છે કે તપના પ્રભાવથી હું બધું જ પચાવી શકું છું; અર્થી દેશને જેતે નથી. એ નિયમાનુસાર રુકિમણુએ બાલગીને એક પછી એક મેદક આપ્યા, બધા માદક ખાઈ ગયા પછી રૂકિમ ણીએ વિમિત બનીને કહ્યું કે હે સાધે! આપ પણ કૃષ્ણની સમાન બલવાન છે.
આટલું બધું બનવા છતાં રુકિમણે પિતાના પુત્રને ઓળખી ન શકી, દુર્ભાગ્ય કહે કે સ્ત્રીઓની બુદ્ધિની મદતા કહે,
મત્ર જાપમાં લીન બનેલી સત્યભામાને દાસ પુરૂષોએ આવીને કહ્યું કે ઉદ્યાનમાં ફળ નષ્ટ થઈ ગયા છે. ઘાસ નષ્ટ થયું છે. સર્વત્ર પાણું પણ સુકાઈ ગયું છે. ભાનુકા ઘોડા ઉપરથી પડી ગયા છે.
સત્યભામા આશ્ચર્યચકિત બનીને બેલી કે બ્રાહાણ કયાં ગયો ?
દાસીઓએ બ્રાહ્મણના કૃત્ય કહી સંભળાવ્યા, તેણું વાળના માટે ખૂબ જ દુઃખી થઈ, ક્રોધમાં આવેલી તેણીએ હાથમાં પેટી લઈને દાસીને કહ્યું કે હમણાં રુકિમણ પાસે જઈને માથાના વાળની માગણી કર, અને લઈ આવ.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૫ દાસીએ જઈને રૂકિમણી પાસે માથાના વાળની માગણ કરી, તે સાંભળીને સાધુએ કોધિત બની તે દાસીઓના માથાના વાળથી પેટી ભરીને પાછી મોકલાવી આપી.
સત્યભામાના પૂછવાથી દાસીઓએ કહ્યું કે આપ મુંડિત થયા છે અને અમને પણ આપે મુંડન કરાવવા માટે જ મેકલ્યા, તેણે અમારા વાળનું મુંડન કરી વાળથી પેટી ભરી આપી છે, ત્યારે સત્યભામા ક્રોધમાં આવીને બેલી કે રુકિમણીના વાળને લાવવા માટે હજામને મોકલાવી આપે, પરંતુ મહર્ષિએ વિદ્યા બળથી તે હજામને મુંડી નાખે, માથું મુંડાયેલ હજામને જોઈ કોધિત બનેલી સત્યભામાએ શ્રીકૃષ્ણને કહ્યું કે આપશ્રી જામીન થયા હતા તે હવે રુકિમણીના માથાના વાળ કાપીને લાવી આપે, અથવા અહીંઆ બોલાવીને તેનું મુંડન કરાવો.
કહ્યું કે તે પોતે જ માથું મુંડાવીને બેઠી છે, માટે તેંજ વાદવિવાદને અને શરતને ભંગ કર્યો છે. તે વારે સત્યભામાએ કહ્યું કે હે પ્રિયે ! અત્યારે મશ્કરીને વખત નથી, શ્રીકૃષ્ણ બલરામને રુકિમણીના ઘેર મોકલ્યા, બાલસાધુ પ્રદ્યુમ્ન સાધુરૂપ બદલીને કૃષ્ણના રૂપમાં બેઠા હતા, શ્રીકૃષ્ણને જોઈ બલરામ શરમાઈ ગયા, પાછા આવ્યા.
પાછા આવીને જુએ છે તે સત્યભામાના ત્યાં પણ કૃષ્ણને જોયા, તે વારે બલરામે ક્રોધમાં આવીને કહ્યું કે હે કૃષ્ણ! હું તારો નેકર નથી, કે સેવક નથી, શા માટે તું મને નાહક બેટા ધક્કા ખવરાવે છે? મને તું મેકલે
Page #197
--------------------------------------------------------------------------
________________
છે. ત્યાં જાઉં તે પહેલાં જ તું તારી સ્ત્રીની પાસે આવી જાય છે. હું પાછો આવે ત્યાં તે તું અહીંઆ મારો આગળ આવીને બેઠે છે. શ્રીકૃષ્ણ સૌગંદ ખાઈને કહ્યું કે હું આ સ્થાનમાંથી ઉઠયો પણ નથી, વળી બલરામના પગ પકડીને શ્રીકૃષ્ણ ફરીથી વિશ્વાસ પમાડ, આપ લેકે બધા જ કપટી છે, આ પ્રમાણે કહીને સત્યભામા પિતાના ઘેર ચાલી ગઈ, શ્રીકૃષ્ણ પણ તેને શાંત કરવા અને વિશ્વાસ પમાડવા સત્યભામાના ઘેર આવ્યા.
નારદજીએ આવીને કહ્યું કે હે રુકિમણી! આજ તારે પુત્ર પ્રદ્યુમ્ન છે. પ્રદ્યુમ્ન પિતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરીને માતાના પગમાં ન. રૂકિમ હર્ષિત બનીને માંગલિક ગીતે ગાવા લાગી.
પ્રદ્યુમ્ન માતાજીને કહ્યું કે હે માતાજી! મારે મારા પિતાજીને કૌતુક બતાવવાનું છે. તે જ્યાં સુધી ન બતાવું ત્યાં સુધી તમારે મારા માટેની કોઈ પણ વાત કેઈને કરવી નહી, રુકિમણીએ તે વાતને સ્વીકાર કર્યો.
વિદ્યાશક્તિથી પ્રદ્યુમ્ન રુકિમણીને રથમાં બેસાડી પ્રસ્થાન કર્યું. સિંહની કેશવાળીની જેમ શ્રી કૃષ્ણની પ્રાપ્રિયાને તેમના જીવતાં જ હું લઈ જાઉં છું; જે શક્તિ હોય તે. બચાવવા માટે આવે, આ પ્રમાણે બોલીને દ્વારિકાના લોકોને ગભરાવતે પ્રદ્યુમ્ન નગરની બહાર નીકળ્યો, શ્રી કૃષ્ણ સેના. સહિત તેની પાછળ ગયા, વિદ્યાબલથી પ્રધુને સેનાને
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૭
પરાજિત કરી, કૃષ્ણને પણ નિઃશસ્ત્ર બનાવ્યા, શ્રી કૃષ્ણ વિષાદ કરવા લાગ્યા, ત્યાં જમણું આંખ ફરકવા લાગી.
શ્રી કૃષ્ણ બલરામને કહેવા જાય છે. ત્યાં તે આકાશ. માંથી નારદજી આવીને શ્રી કૃષ્ણની સામે ઊભા રહ્યા, વધાઈ આપીને કહ્યું કે આ તો તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે. વિદ્યાઓના બળથી કૌતુક કરે છે. તે વિશ્વવિજેતા વીર ! આપના પુત્ર સિવાય બીજો કેણુ આપની વલલભાનું હરણ કરી શકે ? પુત્રથી પરાજયને પ્રાપ્ત કરે તે વિશિષ્ટ પુણ્યનું ફલ છે. આમ સમજીને શ્રી કૃષ્ણ અત્યંત ખુશી થયા, રુકિમણી સહિત પુત્રને લઈ દ્વારિકા આવ્યા.
પ્રદ્યુમ્નના આગમનને મહોત્સવ મહેલમાં ચાલતે હતે, તે વખતે દુર્યોધને ઉઠી શ્રી કૃષ્ણને વિનંતિ કરી કે મારી પુત્રી અને આપની પુત્રવધુ જેનું કોઈએ અપહરણ કરેલું છે. તેની આપ શોધ કરે કે જેનાથી ભાનુકના લગ્ન થાય, શ્રી કૃષ્ણ કહ્યું કે હું સર્વજ્ઞ નથી, મારે તરતને જન્મેલે પુત્ર કેઈ ઉપાડી ગયું ત્યારે પણ તેની શોધ ન કરી શકે, તે પછી તમારી પુત્રીની શોધ તે કયાંથી કરી શકું. એટલામાં વિદ્યાના બળથી પ્રદ્યુમ્ન દુર્યોધનની પુત્રી અથવા ભાનુકની પત્નીને લાવી શ્રી કૃષ્ણ પાસે મૂકી, ત્યારબાદ ભાનુકની સાથે તેણીના લગ્ન થયા, પ્રદ્યુમ્નની ઈચ્છા નહિ હોવા છતાં પણ શ્રી કૃષ્ણ ઘણું ખેચર કન્યાઓ સાથે પ્રદ્યુમ્નના લગ્ન કર્યા. રુકિમણું અને શ્રી કૃષ્ણ પ્રધુ. સહિત નારદજીને સત્કાર કરી, નારદજીને વિદાય કર્યા.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૮ પ્રદ્યુમ્નની સ્કૃતિ, કીતિ, અને શૂરવીરતાથી દુઃખી - બનેલી સત્યભામા રિસાઈને જુદા ઘરમાં રહેવા ચાલી ગઈ, - શ્રી કૃષ્ણ ખુબ જ પ્રયત્નોથી તેને મનાવી ત્યારે તેણીએ કહ્યું પ્રદ્યુમ્નના કરતાં પણ અત્યંત ગુણવાળે પુત્ર મને જોઈએ, શ્રી કૃષ્ણ અઠ્ઠમ તપ કરી આરાધના કરી. નંગમેષિદેવને કહ્યું કે પ્રદ્યુમ્નથી અત્યંત ગુણવાળે તેજસ્વી પુત્ર સત્યભામાને આપે, તે દેવે શ્રી કૃષ્ણને એક હાર આપે અને કહ્યું.
આ હાર સહિત જેની સાથે આપ કીડા કરશે તેને પ્રદ્યુમ્નથી અત્યંત તેજસ્વી, ગુણવંત પૂત્ર રત્નની પ્રાપ્તિ થશે, દેવ અંતર્ધાન થઈ ગયો. શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈને સત્યભામાને તે હાર આપે, પ્રજ્ઞપ્તિ વિદ્યાથી હારને - મહિમા જાણી પ્રદ્યુમ્ન રુકિમણીને કહ્યું કે તમને મારા જે બીજે પૂત્ર જોઈએ છે?
. ત્યારે માતાએ કહ્યું કે મને તારા એકથી સંતોષ છે. જે તારી શકિતની વાત હોય તે જાંબવતિ મારી શક્ય હોવા છતાં પણ મારી સાથે બહેનની જેમજ વર્તે છે. માટે તેને તારા જે પૂર્વ પ્રાપ્ત થાય તેમ મારી ઈચ્છા છે. શ્રી પ્રદ્યુમ્ન જામ્બુવતીને લાવી તેને વિદ્યાબલથી સત્યભામાની આકૃતિ બનાવી દીધી, રુકિમણીએ તેણીને સંધ્યા સમયે સત્યભામાના ઘેર મોકલી, શ્રી કૃષ્ણ તેણીને -હાર આપી, તેની સાથે કીડા કરી.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૯ " તે જ વખતે સુકાના માંથી ચીને સૈદ્રની દેવને જીવ જામ્બુવતિના ઉદરમાં ઉત્પન્ન થયે, જામ્બુવતીએ સ્વપ્નમાં સિંહ જે, જામ્બવતી ખુશી થતી પિતાના ઘેર ગઈ, ત્યારબાદ સત્યભામાને જોઈ શ્રીકૃષ્ણને ચિન્તા ઉત્પન્ન થઈ, કે સ્ત્રીઓને ભેગની તૃપ્તિ થતી જ નથી, જેનાથી. તેણે ફરીથી આવી છે? કે કેઈએ તેનું રૂપ ધારણ કરીને મને છેતર્યો છે ? '
પરંતુ સત્યભામાને કાંઈ પણ કીધા સિવાય શ્રી કણે તેણીની સાથે ભેગ ક્રીડા ભોગવી, પ્રદ્યુમ્ન પિતાના ચિત્તમાં ક્ષેભ કરવાવાળી ભેરી વગાડી, સેવકે વડે પ્રદ્યુમ્નનું આ કામ છે. એમ જાણીને શ્રીકૃષ્ણ વિચાર્યું કે સપત્ની કરતાં સપત્ની પૂત્ર વધારે દુઃખદાયી છે. શ્રી કૃષ્ણ બીજે દિવસે જામ્બુવતીને રૂકિમણુના ઘેર સાપેક્ષ. ભાવથી જોઈ ત્યારે જામ્બુવતીએ કહ્યું કે હે પ્રિયે ! હું તે તેની તેજ છું; તો પછી આપ મારા સામું વિશિષ્ઠ દ્રષ્ટિથી શું જુએ છે?
શ્રી કૃષ્ણ કહ્યું કે આ “હાર તને કોણે આપે છે - જામ્બુવતીએ કહ્યું કે સ્વામિનાથ ! આપે જ મને આપેલ છે. આપ કેમ ભૂલી જાવ છે? તેણએ સિંહના સ્વપ્નની વાત કરી, શ્રી કૃષ્ણ કહ્યું કે તને પ્રદ્યુમ્નના જે સર્વ કલા નિધિ, પૂત્ર થશે, પૂર્ણ સમયે જામ્બુવતીએ પૂત્રને જન્મ આપે, શ્રી કૃષ્ણ તેનું નામ શાખકુમાર રાખ્યું.
શામ્બના જન્મની સાથે જ સારથિના ત્યાં જયસેન:
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તથા સુબુદ્ધિ નામના પૂત્રેની ઉત્પત્તિ થઈ, સત્યભામાના પૂત્રનું નામ “ભીરૂ રાખ્યું. શ્રીકૃષ્ણને અન્ય પત્નીએથી અતુલ પરાક્રમી પૂગેની પ્રાપ્તિ થઈ, મંત્રી અને સારથિના પૂત્રની સાથે રમત રમતે શામ્બ મોટો થવા લાગ્યા, સકલ કલાઓમાં પારંગત શાખ્ય પૂર્વ જન્મના સંબંધથી પ્રદ્યુમ્નને અતિપ્રિય મિત્ર બન્યું.
રુકિમણીએ પિતાના મોટાભાઈ રુકિમની પૂત્રી માટે માંગણી કરવા દૂતને મોકલાવ્યું, ત્યાં જઈને “રૂકિમ રાજાને કહ્યું કે પ્રથમ વિધાતાએ કૃષ્ણ અને રુકિમણુને ઉચિત સંબધ કર્યો હતે, હવે આપશ્રી પ્રદ્યુમ્નની સાથે વિદભીને ચોગ્ય સંબંધ કરે, પૂર્વ વેરને યાદ કરતા રૂકિમીએ કહ્યું કે મારી કન્યા હું ચાંડાલને આપીશ, પરંતુ શ્રીકૃષ્ણના કુલમાં મારી કન્યા આપીશ નહી. રૂકિમની પાસેથી નીકળીને રુકિમણી પાસે આવી તે બનેલી હકીકત કહી સંભળાવી, રુકિમણી ખિન્ન થઈ, માતાને દુઃખી બનેલી જોઈ પ્રધુમ્ન પૂછયું કે હે માતા ! ખેદ શા માટે કરે છે. ખેદનું કારણ
-શું
છે?
તે વારે પુત્રને રૂકિમણીએ બધી વાત કહી બતાવી, પ્રધુને કહ્યું કે હે માતા ! આપને ભાઈ શાન્તિથી કાર્યને પતાવે તેમ નથી, હું તેની પુત્રીની સાથે લગ્ન કરીને પછી જોઈ લઈશ, આપ શાંતિથી અહીં રહેજે, આ પ્રમાણે કહીને પ્રદ્યુમ્ન શામ્બની સાથે ઉડીને ભેજકટ નગરમાં ગયે,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ચાંડાલનુ રૂપ ધારણ કરી, કિન્નરોના સ્વરથી મધુર સ્વરે ગીતે ગાતેા હતેા, તેણે નગરના લેાકાનું ચિત્ત હરણુ કહ્યુ.. નગરજાએ આવી રાજાને વાત કરી, રાજાએ તે બન્નેને મહેલમાં ખેલાવ્યા, વળી વૈદભીને પેાતાની ગેાદમાં બેસાડી ગીતા સંભળાવ્યાં, ફિક્રમએ સંતુષ્ટ થઈને ખુબ જ ઈનામ આપ્યુ. અને પૂછ્યુ કે તમે બન્ને જણા કયાંથી આવે છે ?
તેઓએ કહ્યુ કે હુમે સ્વર્ગથી દ્વારિકામાં આવ્યા હતા, તે નગરી ઈન્દ્રના આદેશથી દેવતાએએ ખનાવેલી છે. ખુશ થઈ ને વૈદર્ભીએ પૂછ્યુ કે તમે લોકોએ ફિકમણીના અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને જોયા છે? ત્યારે શાંકે કહ્યું કે રૂપ સપત્તિથી પ્રદ્યુમ્ન વિશ્વકવીર, સકલ કલાપાત્ર, પ્રદ્યુમ્નને કાણુ ન ઓળખે ? સાંભળીને વૈદી પ્રદ્યુમ્ન પ્રત્યે અનુરાગ
વાળી બની ગઈ.
એક દિવસ એક હાથી તાફાને ચડ્યો, તે શત્રુના સૈનિકની જેમ નગરના ઘરે, દુકાનાને તાડતા ગામમાં હાહાકાર વર્તાવવા લાગ્યા, શુરવીર સામ`તા પણ તેને શાંત પાડી શકથા નહી, દુ:ખી અનેલા કિમ રાજાએ પહથી ઘાષણા કરાવી કે જે કેાઈ આ હાથીને શાંત પાડી આલાન સ્થલે ખાંધશે તેને તેની ઈચ્છા મુજખ બધું જ આપીશ, તે અને ચાંડાલેા અમૃતસમાન મધુર ગીતાને ગાવા લાગ્યા, તેનાથી તેને શાંત પાડી વશ કર્યો, તેની ઉપર બેસીને નગરજને સમક્ષ હસ્તિશાળામાં લાવી આલાન સ્થંભે ખાંધ્યા, તે બન્નેને ખેલાવી રાજાએ તે બન્નેને ઈચ્છા
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯ર
મુજબ માગવાનું કહ્યું. તેઓએ વિદર્ભની માંગણી કરી. રૂકિમએ ક્રોધમાં આવી તે બનેને નગરમાંથી કાઢી મૂક્યા.
*
પ્રદ્યુમ્ન રાતના વેમ માર્ગે વૈદભની પાસે આવ્યું, વિદ્યા દ્વારા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી, વૈદર્ભને ઉપાડી, રૂકિમણને કલ્પિત પત્ર આપે. તેણીએ તે પત્ર વાંચીને કહ્યું કે તને શું જોઈએ, ત્યારે પ્રધુને કહ્યું કે “મને તું જોઈએ છેહું તેજ પ્રદ્યુમ્ન છું કે જેના માટે મારી માતાએ તારી માંગણી કરી હતી, તેણીએ તેનું વચન માની લીધું. વિદ્યાબલથી અગ્નિ પ્રગટ કરીને અગ્નિ સમક્ષ તેની સાથે પ્રધુને લગ્ન કર્યા.
ત્યાં રાત્રિ રહીને પ્રાતઃકાલમાં શામ્બની પાસે પ્રદ્યુમ્ન આવ્ય, રાત્રી જાગરણ હોવાથી વિદભ સુતી હતી, ધાવમાતાએ જોયું અને માતાપિતાને વિવાહ ચિહ્નો બતાવ્યા, માતાપિતાના પૂછવાથી કરીને તેણુએ મૌન ધારણ કર્યું. ક્રોધમાં આવીને રૂકિમએ નગરની બહાર રહેલા ચાંડાલેને તે કન્યા આપી દીધી, વિદર્ભને લઈ તે બન્ને જણ નગરની બહાર ચાલ્યા ગયા, ત્યારબાદ રૂકિમને ખુબ જ પશ્ચાત્તાપ થ અને પિતાના ક્રોધની નિંદા કરી, હે પુત્રી ! ક્રોધ મને ચંડાલ બનાવ્યું, અને મેં તને ચાંડાલને આપી. પવિત્ર એવી રૂકિમણીના પુત્રને ન આપતાં મેં તારા માટે અકાર્ય કર્યું છે.
રાજા પશ્ચાતાપ કરવા લાગ્યા, એટલામાં તુર્ય મંગલને
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૩
અવાજ સાંભળે, “હું શેકાતુર છું અને આ મંગલ ઇવનિ શા માટે ? એ પ્રમાણે સેવકને પૂછવાથી તે લોકેએ કહ્યું કે નગરની બહાર દેવ વિમાનની જેમ મોટા મહેલમાં શચીની સમાન “દર્ભિની સાથે ઈન્દ્રની જેમ પ્રદ્યુમ્ન છે. હે રાજન! આપ ખેદ ન કરશે, ખુશી થઈને રૂકિમ રાજાએ તેઓને મહેલમાં લાવી ખૂબ જ આદરસત્કાર કર્યો, રૂકિમ રાજાની આજ્ઞા લઈ તે લેકે વૈદર્ભિની સાથે દ્વારિકામાં આવ્યા, રુકિમણીને પ્રણામ કરી આનન્દપૂર્વક રહેવા લાગ્યા. | હેમાંગદ રાજાની સુહિરણ્યા નામની પુત્રીની સાથે શાબના લગ્ન થયા, શાખ સત્યભામાના પુત્ર “ભીરૂ”ને ખૂબ જ હેરાન કરતે હતે. સત્યભામાએ શ્રીકૃષ્ણની પાસે ફરીઆદ કરી, શ્રીકૃષ્ણ ક્રોધમાં આવીને શાબને કાઢી મૂક્યો, જે વખતે શાંબ જત હતું તે વખતે પ્રદ્યુમ્ન શાબને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. - પ્રદ્યુમ્ન પણ દરરોજ “ભીરૂને મારતે હતે, એક દિવસ ક્રોધમાં આવીને સત્યભામાએ કહ્યું કે તું પણ શાબની જેમજ કેમ ચાલે જ નથી? પ્રધુને કહ્યું કે કયાં જાઉં ? તેણીએ કહ્યું કે શમશાનમાં જા, પ્રદુને કહ્યું કે કયારે આવું? જ્યારે હું શાબને મારા હાથથી પકડીને લાવું ત્યારે પ્રદ્યુમ્ન શમશાનમાં ચાલ્યા ગયે, ત્યાં તેને શાબનો ભેટે થયે, તેઓએ નગરજને પાસેથી અગ્નિદાહ માટે વધારે પૈસા લઈને મુડદા બાળવા દેવાની પરવાનગી આપવા માંડી.
સત્યભામા “ભીરૂને માટે નવાણું કન્યાઓને એકત્રિત –૧૩.
Page #205
--------------------------------------------------------------------------
________________
-
૧૯૪
કરી એકની પસંદગી કરવા લાગી, પ્રદ્યુમને વિદ્યાના બળથી સત્યભામાની વાત જાણી લીધી, તેણે સેનાની કલ્પના કરી, પિતે સ્વયં જિતશત્રુ રાજા બન્ય, શાંબે તેની પૂત્રીનું રૂપ ધારણ કર્યું. “ભીરૂની ધાવ માતાએ તે કન્યાને જોઈ સત્યભામાને કહ્યું, સત્યભામાએ એક માણસને મોકલાવી તે કન્યાની માંગણી કરી, ત્યારે તેણે કહ્યું કે સત્યભામા પિતાના હાથે તે કન્યાને નગર પ્રવેશ કરાવે તે હું તે કન્યા તેને આપવા તૈયાર છું.
વળી બીજી એક મારી શર્ત એ છે કે મારી કન્યાને હાથ ભીના હાથ ઉપર રહેવો જોઈએ, તે પુરૂષ આવી સત્યભામાને વાત કરી, સત્યભામાએ તે વાતને સ્વી કાર કર્યો, તેણે જિતશત્રુ રાજાની પાસે આવી. શાબે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે “સત્યભામા અને તેના આત્મિય મને સ્ત્રીરૂપે જુએ બાકીના બધા પુરૂષ રૂપે જુએ.
ત્યારબાદ કન્યાકૃતિ શાબને સત્યભામાએ પિતાના હાથ વડે પકડી નગરમાં પ્રવેશ કરાવ્યો, નાગરિકોએ કહ્યું કે ઘણું વિચિત્ર વાત છે કે બિરૂના લગ્નમાં સત્યભામા શાબને મનાવી પિતાના હાથથી પકડી સ્વયં લઈ આવી, શાંએ પોતાનો હાથ ભિરૂના હાથની ઉપર મૂકી જમણ હાથે નવાણું કન્યાઓના હાથને પકડીને ખેંચ્યા, ભાગ્યવશાત તે કન્યાઓને શાબને પિતાને પતિ પ્રાપ્ત કર્યાને અત્યંત સંતેષ થયે, ત્યાં આવેલા ભીરૂને શાંબકુમારે ભગાડી મૂક, તેણે આવી પિતાની માતા સત્યભામાને વાત કરી, વિશ્વાસ નહી આવવાથી સત્યભામા પિતે જ ત્યાં આવી.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૫
શાંબકુમારે હસીને સત્યભામાને પ્રણામ કર્યા, શાંખે કહ્યું કે માતાજી! તમે જ મને તમારા હાથથી લાવીને કન્યાઓની સાથે મારા લગ્ન કરાવ્યા છે, નગરજને સાક્ષી છે, સત્યભામાએ લેકેને પૂછ્યું, બધાએ શાબકુમારની વાતને સ્વીકાર કર્યો.
સત્યભામા શાંખકુમારને ખરાબ શબ્દ કહીને કોધથી પિતાને ઘેર ચાલી ગઈ. જાંબુવતીએ ઉત્સવ કર્યો, કટુભાષી શાબકુમારે એક દિવસ વસુદેવને કહ્યું કે તાત! આપે પરદેશી બનીને ઘણી સ્ત્રીઓની સાથે લગ્ન કર્યા, જ્યારે હું તે ઘરમાં રહીને સૌ કન્યાઓની સાથે પરણ્ય, માટે આપમાં અને મારામાં ઘણે તફાવત છે, ત્યારે વસુદેવે ક્રોધાવેશમાં આવીને કહ્યું કે હે કૂપમંડુક ! તું તારી સ્તુતિ કરે છે?
પિત થી નિરાશ્રિત બનીને સ્મશાનમાં રહેતું હતું, અને કપટથી સ્ત્રીના હાથનું આલંબન લઈને ફરીથી ઘેર આવ્યો છે. તારું તે કેઈ નામ લેવા પણ તૈયાર નથી. મારા કુલમાં તું કલંક્તિ પાળે છે, મારા ભાઈએથી અપમાનિત થઈને હું વીરની જેમ ઘેરથી નિકળી ગયે, અને પૃથ્વી ઉપર બેચરની સમાન વિચરી હજારો સ્ત્રીઓની સાથે પરણ્ય.
પ્રસંગોપાત ભાઈઓનું મિલન થવાથી અને તેમના તરફથી સન્માનિત બનીને ઘેર આવ્યો છું; શાંબ પિતાને અપરાધ સ્વીકારી અને પિતામહના પગ પકડીને સ્તુતિ કરવા લાગ્યા, વસુદેવે ખુશી થઈ તેને ક્ષમા આપી, શાંબકુમાર પિતાના મહેલમાં આવી, પિતાની સ્ત્રીઓ સાથે આનંદ પૂર્વક રહેવા લાગ્યા.
છે અમમસ્વામિને નવ સર્ગ સંપૂર્ણ
Page #207
--------------------------------------------------------------------------
________________
સ` દશમા.
યવનદ્વીપથી વહાણમાગે વ્યાપારિઆ દ્વારિકા નગરીમાં આવી વહેપાર કરવા લાગ્યા, અને ઘણા નફા પ્રાપ્ત કરતા હતા. એકદા વિશેષ નફો મેળવવાની લાલસાથી તેએ રાજ ગૃહ નગરમાં ગયા, અગ્રગણ્ય નાગરિકો તેને જીવયશાની પાસે લાવ્યા, જીવયશાએ લાખલાખ સેાનામહારાની કિમતવાળી રત્ન કખલેાને અર્ધો અર્ધો લાખમાં માંગી ત્યારે તે વહેપારીએ ચિડાઈ ને ખેલ્યા કે હાય ! અમે લેાકેા દ્વારિકા નગરી છોડીને અહી આ ‘ના’ આવ્યા હાત તેા વધારે સારૂં થાત, ત્યાં અમને એકએક કબલની લાખ લાખ સેાનામહારા મલતી હતી.
પર'તુ અધિક ધનના લાભથી અહી'આં આવ્યા, અને અમાને નુકશાન થયું. જીવયશાએ પૂછ્યું કે દ્વારિકા નગરી કયાં છે ? અને ત્યાં કાણુ રાજા રાજ્ય કરે છે? કમ્બલના વ્યાપારીએએ કહ્યુ` કે રત્નાકરદેવે આપેલી જગ્યા માં દેવતાએ થી રચાયેલી દ્વારિકામાં દેવકી અને વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણે રાજા છે. શ્રીકૃષ્ણનુ નામ સાંભળતાની સાથે જ જીવયશા રાક્ષસીની જેમ માથું ફૂટવા લાગી, પેાતાની સખીઓને પણ રડાવવા લાગી, પુત્રિ ! તુ શા માટે રડે છે ?
આ પ્રમાણે જરાસ'ઘે જ્યારે પૂછ્યું ત્યારે જીવયશાએ કહ્યું કે હે પિતાજી ! ક`સના દુશ્મન હજી પણ જીવતે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૭ દ્વારિકામાં રાજ્ય કરે છે. હવે તે હું અગ્નિમાં પ્રવેશ કરીને મરી જઈશ, જરાસંઘ અગ્નિનું નામ સાંભળી ક્રોધાગ્નિમાં બળવા લાગે, પુત્રીને આશ્વાસન આપતા તેણે કહ્યું કે કંસના દુશ્મનની સ્ત્રીઓને અગ્નિમાં હું બાળીશ, “તું શાંત થા” ચિંતા કરીશ નહી, ત્યારબાદ મંત્રીઓએ ના કહેવા છતાં પણ જરાસંઘે મોટેથી (ભંભા) રણશીંગુ વગડાવ્યું. અતુલ પરાક્રમી, અદ્ભૂત સાહસિક, સહદેવાદિ પૂત્રો યુદ્ધના માટે તૈયાર થઈ ગયા.
દુશ્મનના કાળસમાન શિશુપાલ, કૌરવનાયક દુર્યોધન, તથા બીજા અનેક કૃષ્ણના વિરોધી રાજાએ પોતાના સૈન્ય સહિત જરાસન્થની પાસે રાજગૃહ નગરમાં આવ્યા, ગજે. ન્દ્ર જેવી રીતે વિધ્યાચલને ઘેરી લે છે તેવી રીતે બધા રાજાએ રાજગૃહમાં આવી જરાસંઘની ફરતા વિટાઈ ગયા, જરાસંઘને રત્નજડિત મુકૂટ અપશુકન કરતે હેય તેમ નીચે પડી ગયે, ગળામાંથી મૂક્તાહાર ટુટીને તેના મોતી જમીન ઉપર પડી ગયા.
કાળને પોકારતી છીંક આવી, પગ પણ સ્થિર રહેતા નહેતા, તેનું ડાબું અંગ ફરકવા લાગ્યું. હાથીઓએ મળમૂત્ર કરીને અમંગલનું સૂચન કર્યું. પવન પણ પ્રતિકુલ થ, નગરમાં, ઉપર આકાશમાં ગીધના ટેળા ફરવા લાગ્યા, આ પ્રમાણે અનેક પ્રકારના અમંગલને જાણવા છતાં, પણ જરાસંઘે અહંકારમાં પ્રયાણ કર્યું.
પિતાના પરાક્રમથી અહંકારી બનેલા જનસંઘે પશ્ચિમ
Page #209
--------------------------------------------------------------------------
________________
-
૧૯૮
સમુદ્રની તરફ સૈન્ય સહિત પ્રયાણ કર્યું. તેના પ્રયાણ વખતે સિના પગથી ઉડતી ધૂળ વડે પૃથ્વી તેમજ આકાશ તેજહીન બની ગયા હતા.
કલેશ અને મશ્કરી જેઓને અત્યંત પ્રિય છે તેવા નારદજીએ દ્વારિકામાં આવી જરાસંઘના પ્રયાણને વૃત્તાંત કહી સંભળાવ્ય, શત્રુરૂપ દાવાગ્નિને બુઝાવવા માટે વાદલરૂપ કૃષ્ણ પણ પ્રયાણ માટે નગરમાં રણશીંગા ફુકાવ્યા, શકેદ્રના હુકમથી હરિણમેષીદેવ સુઘાષા ઘંટા વગાડે છે અને ઘંટાને અવાજ સાંભળી તમામ દેવતા ઈન્દ્રની પાસે એકત્રિત થાય છે, તેમ દ્વારિકામાં રણશિંગાને અવાજ સાંભળીને યાદ, તથા બીજા રાજાએ શ્રી કૃષ્ણની પાસે આવી ગયા.
સમુદ્રવિજય પણ પિતાની સેના, બીજા રાજાઓ, પિતાના પૂત્ર સહિત શ્રી કૃષ્ણને આવીને મલ્યા, હાથી સમાન યુદ્ધ ખેર માનસવાળા આઠ પૂત્રે સહિત, શત્રુને ક્ષુબ્ધ કરનાર અક્ષેભ્ય પણ આવી ગયે, પવનની સમાન બળવાન પાંચ પૂત્રે સહિત તિમિત પણ આવ્ય, મહાબલવાન છ પૂત્ર સહિત સાગર રાજા આવ્ય, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાવાળા સાત પૂત્રે સહિત અચલ રાજા પણ આવ્યું.
એ પ્રમાણે પિતાપિતાના પૂત્રે સહિત ધરણ, પુરણ, અને અભિચન્દ્ર, પણ આવી પહોંચ્યા, સહસ્ત્રાધિક પત્નીએના પુત્રે સહિત, શક્તિથી દેવેન્દ્ર સમાન વસુદેવ પણ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૯
આવી પહોંચ્યા, બલરામ અને શ્રી કૃષ્ણના પૂત્રે પણ આવ્યા, વિદ્યાબલ અને બાહુબલથી યુક્ત પ્રદ્યુમ્ન અને શાંબ બધામાં તેજસ્વી દેખાતા હતા, પરાદિ પૂત્રો સહિત ઉગ્રસેન રાજા, પિતાની સેના સહિત, શાન્તનને પૂત્ર મહાસેનાદિ, પાંચ પાંડ વિગેરે દ્વારિકામાં આવી પહોંચ્યા.
જરાસંઘના આશ્રિત રાજાએ સિવાયના તમામ રાજાઓ, બેચર, વિદ્યાધર, વિગેરે આવીને શ્રી કૃષ્ણના સૈન્યમાં ભળી ગયા, બ્રાહ્મણે દ્વારા ઉચ્ચારાતા વેદના કલેકેથી કાનને અને હૃદયને પવિત્ર કરતા, વૃદ્ધાશ્રીઓના આશિર્વાદને ગ્રહણ કરતા, સુન્દર શુકનથી અલંકૃત બનીને, મંગલ વાદ્યોના ઇવનિને સાંભળતા, દારૂક સારથિથી અલંકૃત ગરૂડધ્વજ રથ ઉપર બેસીને કોટુકીએ આપેલા મુહૂર્ત અનુસાર યદુવંશી રાજાઓ સહિત, પૂર્વોત્તર દિશા તરફ પ્રયાણ કર્યું.
અનેક રાજાઓ તથા તેઓના સાથી ભૂમંડલને કંપાયમાન કરતા, દ્વારિકાથી પસ્તાલીશ ચેજિન ભૂમિ ઉપર શીની પલ્લી નામના ગામમાં શ્રી કૃષ્ણ સિન્ય સહિત પડાવ નાખ્યો, જરાસંઘની સેના ચાર જન દૂર હતી, તે વખતે થોડા વિદ્યાધરોએ આવીને શ્રીસમુદ્રવિજયને કહ્યું કે અમે આપના ભાઈ વસુદેવના ગુણેથી પ્રભાવિત થયેલા વિદ્યાધરે છીએ, માટે આપને હિતકર વાત કરવા માટે અમે અહીં આવ્યા છીએ.
જે કે અમે જાણીએ છીએ કે જેઓના સૈન્યમાં
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જગત દક્ષા સમથ શ્રી નેમિ, મલરામ, શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન તથા શાંખ વિગેરે ખલવાન કુમારેા છે. તેને યુદ્ધમાં બીજા કાઈની સહાયતાની જરૂર નથી, તે પણ ભક્તિ તથા સૌજન્યને ખતાવવા માટે આપની સેવામાં હાજર થયા છીએ, વૈતાઢય પર્વત ઉપર જરાસ'ઘના મિત્રો કોઈક વિદ્યાધરા છે. તેઓને સજા કરવી ચાગ્ય છે.
માટે આપ પ્રદ્યુમ્ન શાંખ અને વસુદેવને સેનાપતિ તરીકે આપવાની કૃપા કરો, જેનાથી હમેા શત્રુઓના મિત્ર જે બેચરા છે. તેમને મારવા માટે સમર્થ બનીએ. શ્રી કૃષ્ણુની આજ્ઞાથી શ્રીસમુદ્રવિજયે વિદ્યાધરાની વિનતિના સ્વીકાર કર્યાં, શ્રી નેમિકુમારે શ્રી વસુદેવને અસ્રર્દની નામની ઔષધી આપી.
હું’સક નામના મ`ત્રીએ મગાધાધીશ જરાસંધને એકાંતમાં કહ્યુ· કે રાજાએ ક્ષત્રિય તેજના બલ ઉપર ટકી શકે છે. વળી વિદ્વાનાએ ત્રણ શક્તિઓની મધ્યમાં ‘મત્ર શક્તિના પ્રધાનપદે સ્વિકાર કર્યાં છે. તે મન્ત્રશક્તિ મત્રી. આને આધિન હોય છે. માટે મત્રી રાજાઓને પણ વધારે સન્માનિત હાવા જોઈ એ. ઉત્સાહ અને પ્રભુશક્તિથી સપન્ન રાજાઓને પણ મન્ત્રના આશ્રય લેવા જોઈએ, મંત્રીઓના આશ્રય નહિ લેનાર રાજા મંત્રન હાવા જોઈ એ.
6
પરંતુ આપે તેા કસ ’ની જેમ મન્ત્રને એકદમ પ્રતાપ રૂપ અગ્નિમાં આપ મળવાની ઈચ્છા રાખેા છે.,
ત્યાગ કર્યાં છે. શત્રુઓના કાષ્ટની સમાન શા માટે
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૧
મનના ખરાબ આવેગને રાકી, આપ આપની અને શત્રુની શક્તિના વિચાર પ્રથમથી જ કરી લે, તે વધારે સારૂં છે. શ્રી કૃષ્ણે તથા ખલરામે એકલા હાથે ‘ક'સ'ને બકરાની જેમ મારી નાખેલ છે. શ્રી કૃષ્ણની પાછળ પડેલા આપના પૂત્ર ‘કાલ ” કાલસર્પની જેમ દોડતાં હતા, દેવીથી સાંભળોને ચમરાજના અતિથિ બન્યા, દેવતાએ શ્રી કૃષ્ણને માટે નવિન દ્વારિકાનું નિર્માણુ કર્યું છે.
એટલે હું રાજન્ ! દેવતાએ પણ કૃષ્ણના પક્ષમાં જ રહેવાના. પુણ્યાધિક દેવાથી મનાતા શ્રી કૃષ્ણની સાથે આપે યુદ્ધ ન કરવામાં જ આપની મહત્તા છે. જેએની આજ્ઞાને ઈન્દ્રો સેવકની જેમ શિરામાન્ય કરે છે. તે નૈમિકુમારની સહાયતાથી શ્રીકૃષ્ણ પોતાના પક્ષમાં ભૂજંગ સમાન છે. વળી શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના પરાક્રમને પરિચય તે આપને રેાહિણીના સ્વયં'વર વખતે થઈ ચૂકેલા છે. જુગારમાં પણ આપને વાસુદેવના પરિચય સારી રીતે થયેલ છે.
પ્રદ્યુમ્ન તથા શાંબ આદિ અનેક તેઓના પૂત્ર છે. તેએની વીરતા સામે ત્રણ લેાકની વીરશ્રેણીના નાશ થયા છે. સમુદ્રવિજયાદ નવદશા તથા ઉગ્રસેનાદિ રાજા પણ તેમની સહાયતામાં આવેલા છે. યુધિષ્ઠિરાદિ પાંચ પાંડવા આપણી સેનાને મારવા માટે શક્તિવ ́ત છે, દેશકાલની ગતિને સારી રીતે જાણવાવાળા જ્યાતિષ ક્રોન્ટુકી પણ તેઓના સારા માČદક છે. તે જ ક્રોબ્યુકીએ જ જીવયશાને બન્નેની કુલનાશક કહી હતી, જેના ફૂલ
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૧૨
સવરૂપે દશાહએ તેને સ્વીકાર કર્યો નહીં. અને તે જ કન્યા શ્રી કસના મૃત્યુની કારણ બની, હમણાં પણ કોઈ પ્રકારના કારણ વિના યુદ્ધના માટેનું પ્રયાણ કરાવવાવાળી આપની પૂત્રી જીવયશા રાજ્યલક્ષ્મી, પ્રાણ, વંશ, એ બધાને નાશ કરાવશે.
આપ અપશુકન, તિષિ તથા મંત્રિઓનું પણ માનતા નથી માટે મને તે લાગે છે કે નિશ્ચય પુત્રીના બહાને આપનું જ આ કૃત્ય છે. આપની પાસે કેઈ આત્મિય મંત્રી નથી, કે જે આપને આવા અકાર્યથી પાછા વાળી શકે, આપ જ કહે કે જમાઈને માટે આવું ભયાનક દારૂણ યુદ્ધ કરવા કેણ તૈયાર થાય! આપનું ભાગ્ય આપના ઉપર કોપાયમાન થયેલ છે.
પૂત્રવધના નિમિત્તથી આપના ભાગે આપને રેકેલા, પણ અત્યારે ફરીથી આપ શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે, સહાય અને સંપત્તિથી પણ તેમાંથી ન્યુન છે, કેમકે રૂકિમણને હરણ વખતે બલરામની સાથે યુદ્ધ કરતી વખતે આપે શિશુપાલ તથા રૂકિમના બળને જોઈ લીધું છે, દુર્યોધન અને શકુની સર્પ સમાન છિદ્રાષિત છે, વળી પિતાના ભાઈઓ સાથે દ્રોહ કરનાર છે. તેઓની ઉપર વિશ્વાસ કેમ મૂકી શકાય? ફક્ત અંગાધિપતિ કહ્યું, વીરપુરૂષ અને વિશ્વાસ કરવા યોગ્ય છે. પરંતુ કૃષ્ણકુમાર તેને પણ ખંડખંડ કરી નાખશે, દેશકાલ પણ આપને અનુકુલ નથી.
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૩
કેમકે ગરમીની ઋતુમાં આપ સૌરાષ્ટ્ર પધાર્યા છે, આપનાથી ગરમી સહન પણ નહી શકે, જ્યારે શ્રી કૃષ્ણને માટે ઋતુ ખુખ જ અનુકુળ છે. આપની ઉપર આવવાવાળા સંકટનું નિવારણ દેખાતું નથી, મને આપની કાર્ય સિદ્ધિ માટે શકા છે. માટે આપ અહીંથી જ પાછા વળેા, જેમાં આપણું હિત છે. અથવા પાછા વળવામાં આપને લજ્જા આવતી હાય તે આપ યુદ્ધ ખધ કરવા માટેનું પગલું ભા, એટલે શ્રી કૃષ્ણે પણ પાછા ફરશે.
રાજન ! આ પ્રમાણે કરવામાં જ આપનું કલ્યાણુ છે. તે સિવાય આપનું ભલું મને દેખાતું નથી. મારી વાત આપને ‘ન ’ગમતી હાય તા, હુ તેને દુર્ભાગ્ય માનું છું; મ’ત્રની વાત સાંભળીને જરાસ'ઘે ક્રોધમાં આવી હુંસક મંત્રીને કહ્યું કે હું નીચ ! તું જેવી રીતે ખેાલે છે તેનાથી તે મને એમ લાગે છે કે તુ' દુશ્મનની કપટ જાળને ભાગ બન્યા છે. શબ્દાડ’બરથી સિ’હું કોઈ દિવસ વાંદરાની જેમ યુદ્ધમાંથી ભાગે ખરા કે ? તને અને તારી ખરાખ વાર્તાને ધિક્કાર છે. તારી નજર સામે તું જોઈશ કે હું' કૃષ્ણને ઉચકીને કયાંય ફેકી દઈશ.
જરાસંઘના આંતરભાવને જાણી બીજા મત્રિ ડિમ્બકે કહ્યું કે રાજન ! હમણાં યુદ્ધની પ્રવૃત્તિ આપને કીર્તિ આપવાવાળી છે. જ્યારે યુદ્ધથી નિવૃત્તિ આપના અપૂર્વ યશને કલકત કરનારી છે. હે દેવ ! &'સકની વાતને માનશે। તેા ત્રણ ખંડ ભરતક્ષેત્રને છતી મેળવેલી તમામ
Page #215
--------------------------------------------------------------------------
________________
- ૨૦૪ દીતિને હારી જશે, યુદ્ધમાં હાર જીત તે ભાગ્યાધીન છે. પરંતુ યશ ભાગ્યાધીન હોતે નથી.
યશ તે “યાવહ્ય દિવાકરી રહેવાવાળી વસ્તુ છે. હે દેવ ! આપના ચકરત્નની સમાન શત્રુઓથી અભેદ્ય ચક - વ્યુહની રચના કરીને શત્રુઓના બળને હમે નષ્ટ કરી નાખીશું. ડિમ્બક મંત્રીની વાતથી જરાસંઘને ખૂબ જ આનંદ થયે, હંસક મંત્રી તથા બીજા સેનાપતિઓની સહાયતાથી ચક્રવ્યુહની રચના કરાવી, જેના મધ્યભાગમાં એક હજાર રાજાઓ, અને પ્રત્યેક આરા (ગાડાના પૈડાની વચ્ચેના આડા લાકડાઓને આરા કહેવામાં આવે છે) ઉપર સો હાથી, બે હજાર રથ, પાંચસે ઘોડા, સેલ હજારનું લશ્કર, પાંચ હજાર રાજાએથી વિંટળાઈને જરાસંઘ વચ્ચે રહ્યો. | તેમની પાછળ ગાંધાર સિંધુ રાજાઓની સેના, દક્ષિણ - ભાગમાં ધૃતરાષ્ટ્રના સી પૂની સેના, ડાબી બાજુ મધ્ય પ્રદેશના રાજાની સેના, આગળના ભાગમાં ગણનાયક સેના સહિત હતા, ચકવ્યુહના બહારના ભાગમાં અનેક પ્રકારની વ્યુહ રચના કરી હતી, પિતા પોતાના સ્થાને મોટી મોટી સેના સહિત રાજાએ ઉભા હતા, હિરણ્ય નામે સેનાપતિની સ્થાપના કરી, ગુપ્તચર દ્વારા ચક્રવ્યુહની વાત જાણીને યાદાએ પણ એક રાત્રીમાં ચક્રવ્યુહને પરાજિત કરવા માટે ગરૂડ વ્યુહની રચના કરી, તે વ્યુહમાં આગળના ભાગમાં અર્ધ કેદી કુમારે રાખવામાં આવ્યા.
મહાબલવાન કૃષ્ણ મૂર્ધન્ય સ્થાન ઉપર બિરાજમાન
Page #216
--------------------------------------------------------------------------
________________
ર૦૫ થયા, વસુદેવના અરાદિ બાર પુત્રો લાખે થી યુક્ત બની શ્રી કૃષ્ણની પાછળ રક્ષક રૂપે રહ્યા, તેઓની પાછળ ઉગ્રસેન રાજા હતા, ઉગ્રસેનની પાછળ રક્ષક તરીકે તેમના ચાર પુત્ર હતા, તેઓની પાછળ પણ ધર, સારણ, ચન્દ્ર, દુર્ધર, અને સત્યક હતા, વ્યુહના દક્ષિણ ભાગમાં પિતાના પુત્ર સહિત બધા ભાઈઓ હતા, પચીસ લાખ રથ સહિત બીજા રાજાએ શ્રી સમુદ્રવિજયની પાછળના ભાગમાં હતા.
વ્યુહના વામ ભાગમાં બલદેવના પુત્ર હતા, તેમની પાછળ પાંચ પાંડે હતા, પાંચ પાંડવોની પાછળ ધતરાષ્ટ્રને મારવાની ઈચ્છાવાળા પચીસ લાખ રો સહિત ઘણા રાજાઓ હતા, તેમની પાછળ સિંડવ, કાજ, કેરલ, દ્રાવિડ આદિ દેશના રાજાએ સૈન્ય સહિત હતા, આ પ્રમાણે જેને જોતાની સાથે જ દુમને ભાગી જાય એ ગરૂડવ્યુહ તૈયાર કર્યો.
બધુનેહથી શ્રી નેમિકુમારને પણ ઉત્સુક જોઈને ઈન્ડે દિવ્યાથી સુસજજ પિતાને રથ માતાલિ સારથિ. સહિત મેકલાવી આપે.
શ્રી સમુદ્રવિજયે શ્રીકૃષ્ણના મોટાભાઈ અનાવૃષ્ટિને સેનાપતિ પદ આપી તેનું ગ્ય સન્માન કર્યું. શ્રીકૃષ્ણની. સેનામાં ચારે તરફ “જય જય ધ્વનિ થવા લાગ્યો” બ્રહ્માંડને પણ ફાડી નાખે તેવા અવાજથી શત્રુઓની સેને ભયભીત.. બની. બને સેનાઓના વીર સૈનિકે પ્રલયકાળના મેઘસમાન.,
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શસ્ત્રોના વરસાદ વરસાવવા લાગ્યા. ઘેાડાઓના હણહણાટ, હાથીઓના કેકારવ, રથના અવાજોથી આકાશપય તની જગ્યા શબ્દમય બની ગઈ, બન્ને પક્ષના સેનાપતિઓના પ્રયાસથી બન્નેના વ્યુહ મજબુત અને અણુભેદ્યા રહ્યા.
જરાસન્ઘના અવાજને સાંભળી તેમના સૈનિકા ચિત્તાની જેમ આગળ વધી, ગરૂડન્યુહના રક્ષક રાજાઓને સાથે લઈને ‘શ્રી નેમિકુમાર' અર્જુન અને અનાવૃષ્ટિને લઈ ત્રણે જણા સાથે આગળ આવ્યા, શ્રી નૈમિકુમારે સિહુના, અનાધૃષ્ટિએ બલાહક, અને પેાતાનેા દેવદત્ત શખા ૐ કયા, જેના અવાજેથી શત્રુ સૈન્યના હૃદયે ફફડવા લાગ્યા, ત્રણે જણા માણેાના વરસાદ વરસાવતા હતા, સ`ધિ ઉપર રહેલા રાજાને શ્રી નેમિકુમારે કાગડાની જેમ ઉડાડચા, ક્ષણવારમાં ચક્રવ્યુહને ત્રણ ભાગમાં કરી નાખ્યા.
જરાસન્ધુના ચક્રવ્યુહને તાડી ત્રણે જણા મા કરતાં કરતાં આગળ વધ્યા, તેમની પાછળ હજારા રાજાએ આગળ વધવા લાગ્યા, સામા પક્ષમાંથી ધન, રૌધિરિ, અને રૂકિમ, એ ત્રણે વીરા ઉપર માણવર્ષા કરવા લાગ્યા, શ્રીકૃષ્ણના પક્ષના નેમિકુમારાદિ ત્રણેની સાથે જરાસન્ધના પક્ષના દૂધનાદિએ મહ્ત્વ યુદ્ધ કરવા માંડયુ. તેઓને મલ્લયુદ્ધ કરતાં જોઈ બન્ને સેનાના સૈનિકો પરસ્પર મલ્લ યુદ્ધ કરવા લાગ્યા, વીરપુરૂષો વિજયલક્ષ્મીને વરવા માટે યુદ્ધ કરી રહ્યા હતા, જ્યારે આકાશમાં દેવાંગનાએ કલ્પ. તરૂના પુષ્પાની માળા લઈને વીર પુરૂષોને વરવા માટે
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૭
ઉભી હતી, મહા નેમિકુમારે પિતાના પ્રચંડ બાણથી રૂકિમના રથને નાશ કર્યો, તેને શસ્ત્રવિહોણે બનાવી દીધે.
તેનું રક્ષણ કરવા માટે શત્રુન્ત પાદિ રાજા દોડતા આવ્યા, મહાનેમિકુમારના બાણે દ્વારા, તેમના ધનુષ્ય બાણેને છેદ કરવામાં આવ્યું, જ્યારે શત્રુન્તપરાજાએ મહાનેમિકુમારની ઉપર “જવાલામાલા” નામની જટિલ શક્તિને પ્રયોગ કર્યો, ભગવાન નેમિકુમારે તેની શક્તિને ફક્ત વાથી હણું શકાય તેમ જાણી માતાલિ સારથિદ્વારા મહાનેમિકુમારે બાણમાં વજને સન્નિવેશ (સમાવેશ) કરાવી, તેનાથી આઘાત પામેલી શક્તિ અશક્ત બનીને જમીન ઉપર પડી ગઈ.
ત્યારબાદ મહાનેમિકુમારે શત્રુત્તપના રથ તથા શસ્ત્રાસ્ત્રને નષ્ટ કરી નાખી તેને અત્યંત નિરાધાર બનાવ્યું.
રૂકિમથી ઉત્સાહિત બનેલા શત્રુન્ત પાદિ સાત વીર પુરૂષોએ બીજા સ્થાને આશ્રય લઈ ફરીથી મહાનેમિકુમારની સાથે યુદ્ધને આરંભ કર્યો. મહાનેમિકુમારે રૂકિમના વીસ ધનુષને કાપ્યા, અગ્નાસ્ત્રથી તેની ગદાને પણ બાળી નાખી, બલિન્દ્રથી આપવામાં આવેલ એક લાખ શત્રુનું છેદન કરવાવાળા રૂકિમ રાજાના બાણને શ્રી નેમિકુમારે માહેન્દ્ર બાણથી તે બાણને ભાંગી નાખ્યું. વળી મહાનેમિકુમારના વજ બાણથી આઠ કુલ પર્વતની જેવા તે રાજાઓ, પક્ષ અલવિનાના થઈ ગયા, ભાગવા લાગ્યા,
વેણદારીએ પોતાના બાણના પ્રહારથી રૂકિમને ઘાયલ
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦
અના
કર્યા, ધનજચે વીર વ્યાઘ્ર ૢધનની ઉપર તથા ધૃષ્ટિએ રૌધિરીની ઉપર આણ્ણાના વરસાદ વરસાવ્યેા. સમુદ્રવિષયાદિ નવ દશાર્હાએ વિપક્ષી નવ રાજાઓને માર્યાં. જરાસન્ધના વીર રાજપુત્રે માગીને સેનાપતિ હિરણ્યનાભના શરણે ગયા, બલરામના પુત્રાની સહાયતાથી ભયંકર, ભીમ અને અર્જુનવડે ધૃતરાષ્ટ્રના પુત્રને પરાભવ કરાવે. અને ગુરૂથી આદેશ અપાયેલા કલ્યાણમૂતિ ખાણેાથી ધૃતરાષ્ટ્રના સન્યને આંધળું બનાવ્યું. એટલામાં ક્ષત્રિયાચિત નિયમના ત્યાગ કરી કાશીનરેશાદિ રાજાઓએ અર્જુનની ઉપર આક્રમણ કર્યુ.
યુધિષ્ઠિરની સામે શલ્ય, ભીમની સામે દુઃશાસન, નકુલની સામે ઉલૂક, સહદેવની સામે શકુનિ, ક્રમાદિ છ રાજાએ સત્યકિસહિત દ્રૌપદીના પાંચ પુત્રાની સાથે, તથા અન્ય રાજાઓએ ખલદેવના પુત્રાની સાથે યુદ્ધ કર્યુ. અર્જુનના ખાણેાથી દૂર્ગંધનના રથ તથા કવચ કપાઈ ગયા, જેનાથી વિધ્રૂવલ ખનીને ધન શકુનીના રથ ઉપર ચઢી ગયા.
અર્જુને અપૂર્વ પ્રકારની ખાણવૃષ્ટિ ધારામ ધ ચલાવી. જેનાથી કાશીશ્વરાદિ દેશ રાજાઓને વિવલ બનાવી દીધા. શલ્યના ખાણથી યુધિષ્ઠિરના રથધ્વજને કપાતા જોઇ, અને પેાતાના માણેાથી શલ્યના અને હાથ સમાન ધનુષ્ય અને ખાણુને કાપી નાખ્યા, શલ્યે ખીજા ખાણેા લઈને યુધિષ્ઠિર ઉપર ખાણુ વર્ષા ચલાવી, અને તેમને ખાણવર્ષામાં ઢાંકી દ્વીધા, યુધિષ્ઠિરે પણ શક્તિથી શલ્ય ને મારી નાખ્યો,.
"
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૯
શલ્યના મરવાથી તેની પાછળ રહેલા રાજાએ પણ ભાગી ગયા, ભીમે કપટભર્યા જુગારની યાદ અપાવી, દુઃશાસનને મારી તેની છાતી ફાડી નાખી, સહદેવે ક્રોધથી શકુની ઉપર પ્રાણઘાતક બાણ છોડ્યું. તે પહેલાં જ તે બાણને દુર્યોધને કાપી નાખ્યું. કેપમાં આવી સહદેવે દુર્યોધન ઉપર બાણ વર્ષા ચાલુ કરી, ચતુર દુર્યોધને તે બાણેને કાપી નાખ્યા, અને સહદેવ ઉપર નાગાસ્ત્ર બાણને ઉપયોગ કર્યો.
પરંતુ વચમાં જ સવ્યસાચીએ ગરૂડાસ્ત્રને પ્રયાગ કરી નાગાસ્ત્રને નાશ કર્યો, એટલામાં સહદેવનું બાણ શકુનીનું માથું લઈને સમડીની જેમ ચાલી ગયું.
સૂર્ય સમાન તેજસ્વી નકુલે, ઉલુકને જર્જરિત બનાવી દી, દ્રૌપદીના પાંચ પુત્રોએ દુષણ આદિ રાજાઓને યુદ્ધ ભૂમિમાંથી ભગાડવા, દુર્યોધને પણ કાશીશ્વરાદિ સેનાનાયકની સહાયતાથી અજુનને મારવા માટે આક્રમણ શરૂ કર્યું. બલરામના પુત્ર રૂપ કિરણેથી કલિત ચન્દ્રમા સમાન અજુને દુર્યોધનની સેનાને મુકુલિત મૂખવાળી કમલિનીની જેમ બનાવી દીધી, પછી કપિદવજ અને કૌરવ સેનાના પ્રદીપ જયદ્રથને વિસ્ત કર્યો, એટલામાં વનના અગ્નિની જેમ કર્ણ રાજા જવાલાજવાલ જટિલ બાણેથી અર્જુનને બાળવા માટે પ્રજવલિત થયે.
બે જુગારીની માફક બાણે વડે લાંબા સમય સુધી રમવા લાગ્યા, જેમની રમતને જોવા માટે આકાશને ઝરૂખે બનાવીને બેઠા, અને “નારાચ' નામનું બાણ ચલાવી કર્ણને
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૦
વધ કર્યો, જેનાથી કૌરવ સેના શ્યામ પડી ગઈ, કના મરવાથી કરીને દૂર્યોધન પેાતાને નિર્જીવ માનવા લાગ્યા, અને દુધનાદિના જીવતાં પણ પેાતાના વિજયને નિશ્ચિત માન્યા, તેા પણ કલ્પાન્ત મારવા માટે કમ ઢોડવા લાગ્યું.
કાળના જેવા લીમને ધન દોડચો, જાણે કે શરમને મારવા માટે
હા ! હા! હા! હા! સિહાની જેમ મેાટા નાદને કરતાં કેશરી સિ'હાની જેમ તે બન્નેએ ભયંકર યુદ્ધ કર્યું. કૌતુકપ્રિય દેવતાએ એકીટસે જોવા લાગ્યા, જુગારનું વેર વાળવા માટે ભીમ વારવાર જુગારને યાદ કરવા લાગ્યા, અને દૂર્યોધનના શરીરને પીસવા લાગ્યા, દૂર્યોધનને મરેલા જાણી કૌરવ સેનાએ હિરણ્યનાભ સેનાપતિને આશ્રય કર્યાં. પાંડવા સહિત યાદવેાએ અનાવૃષ્ટિને આશ્રય લઈ યુદ્ધ ચાલુ રાખ્યું. યદુઓની નિદા કરતા હિરણ્યનાભને આવતા જોઈ અભિચન્દ્રે કહ્યું કે વાણીના વિલાસથી તારી શૂરવીરતા શુ ખતાવે છે ? તારી શુરવીરતાને યુદ્ધમાં ખાવ, હિરણ્યનાભે પણ ક્રોધમાં આવી અભિચન્દ્રના ઉપર ખગાવલી માણુ છેાડયું.
શ્રી અર્જુને પેાતાના સ્વણુ પક્ષ ખડ્ગથી કાપી નાખ્યું. અર્જુનની ઉપર પ્રહાર કરવાની તૈયારી કરતા જોઈ ભીમે હિરણ્યનાભને રથ ઉપરથી પછાડયો, ફરીથી હિરણ્યનાભે ખીજા રથના આશ્રય લીધા, અનાવૃષ્ટિની સેનાના સહાર કરવાની ઈચ્છાથી ખાણુવૃષ્ટિ શરૂ કરી, રૌદ્રદ્રષ્ટિ અનાષ્ટિએ
Page #222
--------------------------------------------------------------------------
________________
ર૧
ભીમાદિની સહાયતાથી ક્રોધાન્ય હિરણ્યનાભને માણેાના ઉત્તર ખાણુથી આપ્યા, એટલામાં હાથી ઉપર બેઠેલા કામરૂપેશ્વરે મહા નેમિકુમાર ઉપર આક્રમણ કર્યું. અને કહ્યું કે ‘તુ રિકમ નથી પણ તારે કાળ છું.'
આ પ્રમાણે કહીને પેાતાના હાથીને આગળ ચલાન્ચે ત્યાં મહા નૈમિકુમારે ચક્રાવામાં નાખી પાતાના ઘેાડાને ફ્રબ્યા, ખાણેાથી તેના હાથીને નીચે પછાડવો, જાણે કે વજ્રથી પર્યંત પડયો, કૃષ્ણપક્ષને ઉજવવ કરવાવાળા સત્યકિએ ભુરિશ્રવાને મારી નાખ્યો, પછી બન્ને સેનાપતિએ વીરરસ અને રૌદ્રરસથી ભયંકર યુદ્ધ કરવા લાગ્યા, અને વીરાએ રથથી ઉતરીને ખડ્ગથી યુદ્ધ કર્યું. જેમાં અના સૃષ્ટિના ખડ્ગ હિરણ્યનાથના યશને નાશ કર્યાં.
એટલામાં સૂચે સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રને આશ્રય સ્થાન મનાવ્યું, બન્ને સેનાપતિ પોતપોતાના વ્યુહને વ્યવસ્થિત કરવા લાગ્યા, બન્ને પક્ષના શૂરવીરા ગજેન્દ્રોની જેમ ગર્જના કરવા લાગ્યા, હિરણ્યનાભના મૃત્યુના સમાચાર જાણી, જરાસ`ઘ ભુખ જ ચિંતાતુર અને દુઃખી બન્યા, તેણે શિશુપાલને પેાતાની સેનાના સેનાપતિ બનાળ્યે, ધરાને પ્રફુલ્લિત ખનાવવા માટે સહસ્રરશ્મિ પેાતાની પ્રભાને ભૂમ`ડલ ઉપર વિસ્તારવા લાગ્યા.
તે સમયે મન્ને પક્ષના વીર પુરૂષાએ યુદ્ધની શરૂઆત કરી, જરાસ'ધ પેાતાના મંત્રી હુસકને કૃષ્ણ વાસુદેવના પક્ષના શુરવીરાના પરિચય કરાવવાને માટે નામ સહિત
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧ર
આંગળી વડે બતાવતે હતે, વિશેષ કરીને થાક અને પાંડને દુશમન તરીકે પરિચય કરાવ્યું, જરાસંઘને પુત્ર યુવરાજ યમરાજની જેમ ભયંકર યવન, યુદ્ધ કરવાને માટે તૈયાર થયું. તેણે પિતાની બાણ વર્ષોથી કૃષ્ણના સનિકને ઘાયલ કર્યા.
એટલામાં બલરામના પુત્ર સારણે, પિતાને દિવ્ય બાણે વડે તેને શિર છેદ ક, શ્રી કૃષ્ણના પક્ષમાં યવનના મૃત્યુથી અત્યંત હર્ષ થયે, આનંદની કીકીઆરીઓ થવા લાગી, જ્યારે જરાસંઘની છાવણીમાં બધા શેકાતુર અને ચિન્તિત બન્યા, પુત્રને વધ સાંભળી જરાસંઘે ક્રોધાવેશમાં આવી પિતાના રથને બલરામ તથા કૃષ્ણની તરફ દોડાવે, તેણે તિક્ષણ બાણથી બલરામના આઠ પુત્રને મારી નાખ્યા, કૃષ્ણની સેના ભાગવા લાગી.
શિશુપાલે હસીને કહ્યું કે આ કૃષ્ણનું ગેકુળ નથી પણ યુદ્ધનું મેદાન છે. શ્રી કૃષ્ણ કહ્યું કે કુંઠિનપુરથી ભાગી ગયા બાદ તારી પ્રતિષ્ઠા કેટલી છે તે જગત જાણે છે. પછીથી તને ભાગવું પડે તેના કરતા પ્રથમ ભાગી છુટ તે તું જીવતે રહી શકીશ. કૃષ્ણની વાતેથી તેને મર્માઘાત થ, શિશુપાલે શ્રી કૃષ્ણની ઉપર બાણ વર્ષા કરી, પરંતુ કૃષ્ણ દિવ્ય બાણ દ્વારા તેને જવાબ આપે, જેનાથી તેના ધનુષ્ય, કવચ, અને રથ ભાંગીને ભૂકકો થઈ ગયા. શ્રી કૃષ્ણની કૃપાથી ફક્ત તે જીવતે રહી ગયે.
તે પણ શિશુપાલે શ્રી કૃષ્ણની સામે તલવાર વડે
Page #224
--------------------------------------------------------------------------
________________
* ૨૧૩ ચુદ્ધને આરંભ કર્યો, વિજળીની જેમ પ્રલયકાળના દૂત સમાન તે તલવાર વડે શ્રી કૃષ્ણની સામે યુદધે ચડ્યો, શ્રી કૃષ્ણ પણે શિશુપાલને તલવારને બદલો તલવારથી આપવાને. વિચાર કરી, તેના મુકુટને કાપી શિશુપાલનો વધ કર્યો, શિશુપાલના વધથી ક્રોધાતુર બનેલ જરાસંઘ પિતાના સામંતે તથા પુત્રે સહિત કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે દેડ્યો.
જરાસંઘે યાદના નાયકને કહ્યું કે વ્યર્થ શા માટે મરે છે? આજે પણ તે ગોવાળ અમને સેંપી સુખપૂર્વક રાજ્યલક્ષ્મી શા માટે ભેગવવા તૈયાર થતા નથી ? ભયંકર ક્રોધિત જરાસંઘની વીરતા સામે યદુસેના ભાગવા લાગી, જરાસંઘના અઠ્ઠાવીસ પુત્રે એક સાથે બલરામને મારવા માટે દોડયા. અગણસિત્તેર પુત્રે શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
બલરામે હલ અને મુશલ વડે જરાસંઘના પુત્રને અનાજના દાણાની જેમ પીસી નાખ્યા, જરાસંઘે અત્યંત ક્રોધમાં આવી, બલરામની ઉપર ગદા પ્રહાર કર્યો, જે પ્રહારથી બલરામ લેહીનું વમન કરતાં ધરણી ઉપર ઢળી પડયા, આવી વિષમ પરિસ્થિતિને જોઈ યાદમાં હાહાકાર મચી ગયે, ભાઈને દુઃખી જોઈ શ્રી કૃષ્ણ કોધાવેશમાં જરાસન્ધના અગણોસિત્તેર પુત્રને મારી નાખ્યા.
બલરામને મરેલા જાણી અને અર્જુનની ઉપેક્ષા કરતે જરાસન્ધ, જેમ કઈ વાંદરે સિંહની સામે દેડે તેમ શ્રી
Page #225
--------------------------------------------------------------------------
________________
- ૧૪ કૃષ્ણની સામે દેડ, જરાસન્ધ નારાચ બાણથી શ્રીકૃષ્ણને ઘેરી લીધા, સૂર્યના અસ્ત થવાથી ભૂમંડલ ઉપર અધિકાર છવાય છે તેમ શ્રી કૃષ્ણની સ્થિતિ જોઈને યાદવોની સેના અત્યંત વ્યાકુલ બની ગઈ, દશાઓંના મૂખકમલ શ્યામ બની ગયા.
એટલામાં માતલિસારથીએ પ્રભુ નેમિનાથને પ્રાર્થના કરી કે હે ભગવાન ! આપ બધાનું રક્ષણ કરનાર છે, જરાસંઘની આપ ઉપેક્ષા કરીને યાદના કુલને નાશ કરી રહ્યા છે, સર્વ સાધારણ હોવા છતાં પણ ચન્દ્રમા પિતાના કિરણેથી આત્મીય કુમુદને વિકસ્વર કરે છે. કમલેને મુદ્રિત કરે છે. અત્યારે જરાસંઘની ઉપેક્ષા કરવાને સમય નથી. યાદવે પ્રત્યેને પ્રત્યુપકાર કરવાનો સમય પણ અત્યારે જ છે, માટે આપ હમણાં જ આપને પ્રભાવ બતાવે, અરિષ્ટનેમિએ પિતાના નામને સાર્થક કરવા માટે ક્રોધ રહિત હોવા છતાં પણ ઈન્દ્ર પ્રદર શંખને કુંકે.
જેનાથી શત્રુઓ ક્ષુબ્ધ બન્યા, નેમિકુમારે ઈન્દ્રધનુષને ખેંચી રાજાઓને ત્રાસ પમાડ, લા રાજાઓના મુગટ કાપી નાખ્યા, ધનુષ્યને ભાગી નાખ્યા, તેમના છને ભંગ કર્યો, દવાઓને કાપી નાખી, શત્રુ સેનાએ નેમિકુમાર ઉપર પ્રહાર કર્યા નહિ, પરંતુ નેમિકુમારની હાર થાય તેવું કરવા પણ તૈયાર નહોતા, પ્રતિવાસુદેવ વાસુદેવના હાથે જ મરે છે.
એ સ્થિતિને જાણતા નેમિકુમારે જરાસન્ધને માર્યો નહી. આ પ્રમાણે મહા બળવાન શ્રી નેમિકુમારની સહાય
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૫
તાથી યાદવોની સેના ફરીથી ઉત્સાહમાં આવી ગઈ, પિતાના પુત્ર અને શૂરવીરને કૃષ્ણના હાથે મરતા જોઈને જરાસંઘે શ્રી કૃષ્ણને કહ્યું કે હે ગોપાલ! તું કપટથી કંસને મારીને મદેન્મત્ત કેમ બને છે? તું બોલ! તે કંસને કઈ કુક્ષીમાં રાખ્યા હતા, તે કુક્ષીને કાપી જીવ શાની પ્રતિજ્ઞા હું પૂર્ણ કરૂં, ત્યારે કૃષ્ણ હસીને કહ્યું કે જો તને યુદ્ધ કરવાની જ ઈચ્છા છે કે તું મારી તલવારની ધાર ઉપર તારા લોહીને અભિષેક કરીને જીવ શાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકે છે.
શ્રી કૃષ્ણની વાત સાંભળતાની સાથે ક્રોધિત જરાસંઘે પ્રાણુહર બાણને મારો ચલાવ્યે, શ્રી કૃષ્ણ પણ પિતાના બાણથી તે બાણેને પરાજીત કર્યા, તે બનને વચ્ચેના તુમુલ યુદ્ધથી સિંહનાદ, ધનુર્વાન, રથર્વાનના અવાજેથી બ્રહ્માંડ ગાજી ઉઠ્યું. દેવકના દેવતાઓ પણ ભયભીત બન્યા, નારાચ બાણેથી અંધકાર છવાઈ ગયે.
બન્ને વચ્ચેનું યુદ્ધ કઈ જઈ શકતું નહોતું પર્વ કંપી ઉઠ્યા, જરાસંઘે શ્રી કૃષ્ણન સેના ઉપર અસ્ત્ર ફેકયું. જેનાથી પિતાની સેનાને બળતી જોઈ શ્રી કૃષ્ણ મેઘાસ્ત્રને પ્રયોગ કર્યો, તે વારે જરાસંઘની સેના પાણીમાં ડુબવા લાગી, જરાસંઘે પવનાસ્ત્ર ફેકયું. તેના જવાબમાં શ્રીકૃષ્ણ વાતાશન મહીષધ,ને પ્રવેશ કર્યો, જરાસંઘે ગરૂડાસ્ત્ર ફેકયું. ત્યારે શ્રીકૃષ્ણ “માર્તડ સંગીતને પ્રયોગ કર્યો, જરાસંઘે સૂર્યાસ્ત્ર ફેક્યું તે શ્રી કૃષ્ણ પ્રતિકાર માટે રાહવીયાસ્ત્રને પ્રયોગ કર્યો, જ્યારે જરાસન્ધની પાસે કેઈપણ
Page #227
--------------------------------------------------------------------------
________________
દિવ્યાસ્ત્ર ન રહ્યું ત્યારે પિતાના શત્રુને મારવા માટે ક્રોધાવેશમાં આવી પોતાના ચકને છેડયું, તે વખતે સમસ્ત માનવજાત, દેવતાઓ ઈત્યાદિ બધા જ વ્યાકુળ બન્યા, બધા યાદ ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા.
જરાસંઘે ફેકેલા ચક્રથી શ્રી કૃષ્ણનું મૂખાવિંદ વધારે તેજસ્વી દેખાવા લાગ્યું. શ્રી કૃષ્ણના માથાને વધ કરવા માટે ફેંકવામાં આવેલું ચક જરાસંઘે શ્રી કૃષ્ણના હાથમાં સુસ્થિર જોયું. દેવેએ હર્ષમાં આવી પુષ્પવૃષ્ટિ કરી. શ્રી કૃષ્ણ નવમા વાસુદેવ છે. આ પ્રમાણે દેવોએ ઘેષણ કરી.
શ્રી કૃષ્ણ જરાસંઘને કહ્યું કે શું ! “આ પણ મારી માયા છે? રાજન ! મારા ચરણ કમલના ભ્રમર બનીને હજુ પણ તમે તમારી રાજ્યલમીને ઉપભોગ કરે, જરાસંઘે કહ્યું કે આ ચક હાથમાં આવવાથી આટલો બધ મદ શા માટે કરે છે? આ ચકને વિશ્વાસ કરવા ચોગ્ય નથી, મારાથી સેવાયેલ આ ચક કોઈ દિવસ મારા હદયનું ભેદન કરી શકે તેમ નથી.
મારા શબ્દ ઉપર તને વિશ્વાસ ન હોય તે તે ચક્ર તું મારી ઉપર ચલાવ, જરાસંઘની વાત સાંભળીને શ્રી કૃણે વાલાજટલ ચકને છેડ્યું. તે ચકે જરાસંઘને વધ કર્યો, બધાજ પ્રતિવાસુદેવ પિતાના જ ચક્રથી વાસુદેવના હાથે મરાય છે. ભાગ્યતેજ નબળુ પડવાથી પૂત્ર પણ શત્રુની ગરજ સારે છે. તે પછી ચક્રની તે વાત જ શું કરવી ?
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૭ : દેવોએ શ્રી કૃષ્ણની ઉપર પુષ્પવૃષ્ટિ કરી, જરાસંઘના પક્ષવાળા રાજાએ શ્રી નેમિકુમારના શરણે આવ્યા, શ્રી નેમિકુમારના આદેશથી શ્રી કૃષ્ણ તે રાજાઓને સ્વીકાર કર્યો, જરાસંઘના “પૂત્ર” સહદેવે સમુદ્રવિજયની આજ્ઞાને સ્વીકાર કર્યો, તેને મગધની રાજગાદી ઉપર બેસાડ્યો.
જરાસંઘના સ્થાન ઉપર પિતાના જયસ્થંભ સમાન સમુદ્રવિજ્યના પૂત્ર શ્રી નેમિકુમારને સ્થાપિત કર્યા, હિરણ્યનાભના પુત્ર “રૂકમનાભને કેશલા નાયક બન વ્યા, મથુરાના રાજ્ય ઉપર શ્રી કૃષ્ણ ઉગ્રસેનના પૂત્ર “ધર”ને સ્થાપિત કર્યો, શ્રી કૃષ્ણ પિતાના સ્વજનના, તથા સહદેવે જરાસંઘાદિને સંસ્કાર તથા પ્રેત કાર્ય કર્યા, પિતા અને પતિના સંહારનું કારણ આયશા અગ્નિમાં બળીને મરી ગઈ, શ્રી નેમિકુમારથી સત્કાર પામેલે “માતાલિ, ઈન્દ્રને રથ લઈને સ્વર્ગમાં ગયે.
શ્રી કૃષ્ણ બધા રાજાઓને પિતાના સ્થાને વિદાય કર્યા, વૈતાઢય પર્વત ઉપર નિલકઠાદિ ખેચરોની સાથે વસુદેવ જ્યારે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે એકાએક ઘેષણ સાંભળી. જરાસંઘના મૃત્યુનો નિશ્ચય કરી, બધા ખેચર વસુદેવના આધિન થયા, વિદ્યાધરેન્દ્ર “મંદવેગે પિતાની બહેન તથા” ત્રિપથર્ષભે, પિતાની પુત્રી પ્રદ્યુમ્નની સાથે પરણાવી, વળી દેવર્ષભ અને આયુપથ રાજાએ પોતાની કન્યાએ શાબકુમારને આપી, બીજે દિવસે પ્રાત:કાલમાં પ્રદ્યુમ્ન તથા શાંબકુમારની સાથે વસુદેવે આવી શ્રી કૃષ્ણને
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૮ :
અભિનંદન આપ્યા, ખેચરાએ પેાતાના સ્વામિ તરીકે શ્રી કૃષ્ણને સ્વીકાર્યો.
શ્રી કૃષ્ણે સિનપલ્લી સ્થાનમાં આનંદ પત્તન નામના નગરની સ્થાપના કરી, ખધા ખેચર અને ભૂચર રાજાઓની સાથે અધ ભરતને પોતાના સ્વાધિન કરી શ્રી કૃષ્ણ મગધ ભૂમિમાં ગયા.
ત્યાં એક ચેાજન લાંબી પહેાળી દેવાથી રક્ષાયેલી કાટી શિલા નામની શિલાને ડાબા હાથે શ્રી કૃષ્ણે ઉઠાવી, એ પ્રમાણે સાલ હજાર રાજાની સાથે શ્રીકૃષ્ણ દ્વારિકામાં આવ્યા, હર્ષોલ્લાસથી નગરની સ્ત્રીએએ આરતી ઉતારી, અમર બેચર અને નરેશ્વરાએ ઘણા ઉત્સાહથી શ્રી કૃષ્ણના અધ ચક્રી અભિષેક કર્યાં, શ્રી કૃષ્ણે દેવે, વિદ્યાધરા તથા પાંડવાના સત્કાર કરી વિદાય કર્યો, વનમાલા, મણિ, ખડ્ગ શખ, ચક્ર, ગદા, ધનુષ, એ સાત રત્ન ઉત્પન્ન થયા, આઠ હજાર યક્ષા શ્રી કૃષ્ણના અંગરક્ષક બન્યા, ખધા યાદવેાએ શ્રી કૃષ્ણના ચરણુકમલની સેવા કરી.
॥ અમમસ્વામિ ચરિત્રના દશમા સગ સમાપ્ત
Page #230
--------------------------------------------------------------------------
________________
સગ અગીયારમા
શ્રીકૃષ્ણની કૃપાથી દ્રૌપદીની સાથે પાંડવા અને પ્રકા-રના વિલાસે ભાગવતા હતા, એક દિવસ કલેશપ્રિય નારદજી દ્રૌપદીના નિવાસસ્થાને આવ્યા, દ્રૌપદીએ અવજ્ઞાથી નારદજીની પૂજા કરી નહી, આ અનાર્યોને કાઈપણ પ્રકારે દુઃખી કરૂં. આ પ્રમાણે વિચારીને નારદજી ત્યાંથી નીકળી ગયા, આ ભરતક્ષેત્રમાં શ્રીકૃષ્ણની ખીકથી તેણીને કાઈ દુઃખી કરવા માટે તૈયાર પણ નહી થાય, આ પ્રમાણે વિચારીને કલહપ્રિય નારદજી ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં કપિલ નામના વાસુદેવના મંડલિક શ્રીલ'પટ પદ્મરાજાને અપરક'કા નગરીમાં જાચે.
તેણે નારદજીને અપૂર્વ ભકિતપૂર્વક સત્કાર કર્યાં, પોતાના અંતઃપુરમાં લઈ જઈને પોતાની પ્રિયતમાઆને બતાવીને કહ્યુ કે આપે આવી સુંદર સ્ત્રીએ બીજે ક્યાંય જોઈ છે? નારદજીએ હસીને કહ્યુ· કે તારા સિવાય તારી સ્ત્રીએના રૂપના ગુણુ ગાય પણ કાણુ ? તું તેા કુત્રાના દેડકા જેવા છે.
જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે પાંડવાની પત્ની અત્યંત રૂપ શાલિની, અદ્ભૂત કાંતિવાળી છે. જેના રૂપનું ઘડતર કરતી વખતે બ્રહ્માએ તેમાંથી વધેલા રૂપના કણીઆએથી અપ્સરાઓને અનાવી છે. વળી અપ્સરા
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦
ઓથી દ્રૌપદીનું રૂપ સહન ન થવાથી સ્વર્ગમાં ચાલી ગઈ છે. નારદજી દ્રૌપદીની સ્તુતિ કરવા લાગ્યા, હે પદ્મ! તને - તારી સ્ત્રીઓના રૂપની સ્તુતિ કરતા શરમ પણ નથી આવતી? - આ પ્રમાણે વાત કરી નારદજીએ દ્રૌપદી પ્રત્યે પર્મને અનુરાગ જગાડી પોતે ત્યાંથી નીકળી ગયા, ત્રણ અક્ષરેની વિદ્યાશક્તિની જેમ દ્રોપદીના ધ્યાનમાં પદ્મરાજા રહેવા લાગે, અધે લેકમાં રહેલા, પોતાના પૂર્વભવના મિત્રનું સ્મરણ કર્યું. સેવકની જેમ તે દેવ પદ્યની સામે આવીને ઉભે રહ્યો, રાજાએ કહ્યું કે હે દેવ! હસ્તિનાપુરથી દ્રૌપદીને લાવી મારા ચિત્તને પ્રસન્ન કર, તે વારે દેવે કહ્યું કે હે રાજન્ ! દુર્વિદ્યાની જેમ તે દ્રૌપદીમાં આપને ભ્રમ જાગે છે. જેનાથી - તમારું ખરાબ થશે. કેમકે તે પાંડ સિવાય કેઈની ઉપર દષ્ટિપાત કરતી નથી.
આપની આજ્ઞાથી હું તેને લાવી આપને સમર્પિત કરું છું. પરંતુ આપ આફતમાં આવી જશે, આ પ્રમાણે પદ્યને કહી તે દેવ ચાલી ગયે, હસ્તિનાપુરમાં જઈને તે દેવે રાજભવનમાં પ્રવેશ કરી પાંડવોની ઉપર અવસ્થાપિની નિદ્રાને પ્રગ કર્યો, ને દ્રૌપદીનું હરણ કર્યું. તે દેવે પાછા આવી પદ્યરાજાને દ્રૌપદી સમર્પિત કરી, વિચિત્ર - વાત છે તે છે કે દેવ પણ વચનથી બંધાઈ અનુચિત કાર્ય કરી નાખે છે.
પ્રાતઃકાલે પમિનીની જેમ દ્રૌપદી જાગ્રત થઈ. મનમાં ને મનમાં ઘણી ચિંતા કરવા લાગી, ગિનીની જેમ
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૩
ધ્યાનાવસ્થિત રાગિણીની જેમ અસ્વસ્થ, મૃગલીની જેમ ચંચલ નેત્રવાળી, તેણીને જોઈ પદ્મનાભે કહ્યુ' કે 'હું ભદ્રે ! તું તારા અમ'ગલની શ'કા કરીશ નહી. નારદજીના મુખથી તારા રૂપનું વર્ણન સાંભળીને દૈવી શક્તિથી તને અડ્ડીઆં લાવવામાં આવી છે. તું અનેક પ્રકારના ભાગેાને ભાગવીઃ અન્ને પ્રકારે દેવી મન.
આ ધાતકી ખ’ડમાં અમરકકા નામે નગરી છે. પદ્મનાભ નામને આ નગરીને હું રાજા છું; હું તારા ભાવી પતિ બનવાના '; હું સૌભાગ્યશાલિની ! હવે તુ પાંડવા ઉપરથી તારે કૃત્રિમ પ્રેમ ઉઠાવી લે. અને મારામાં અનુરાગિણી ખન. દ્રૌપદી' નારદજીના ભાવને સમજી ગઇ, વિચારવા લાગી કે શ્રીકૃષ્ણની સહાયતાથી પાંડવા જરૂર રક્ષા કરશે, ભાગ તા દરેક ભવમાં પ્રાપ્ત થયા છે. પરંતુ શિયલનું રક્ષણ માટા પુણ્યે કરીને જ થાય છે,
આ મૂખને મધુર વચના દ્વારા રાગાન્ય મનાવી વિશ્વાસ પમાડુ, આ પ્રમાણે વિચાર કરીને દ્રૌપદીએ કહ્યું કે જો એક માસની અંદર હસ્તિનાપુરથી કાઈ નહી આવે તે હું આપને પતિ તરીકે સ્વીકારીશ, ત્યારે પદ્મનાભે’ કહ્યુ કે હું કુલીનકાન્તે ! જ બુદ્વીપમાંથી અહી' કા પક્ષી પણ આવી શકતું નથી, તેા પછી મનુષ્ય તેા કયાંથી આવે ! આ પ્રમાણે વિચાર કરીને પદ્મનાભે દ્રૌપદીની વાતના સ્વીકાર કર્યાં. સતી ચૂડામણી દ્રૌપદીએ પણ અભિ
Page #233
--------------------------------------------------------------------------
________________
રરર ગ્રહ કર્યો કે પાંડનું મુખ જોયા સિવાય એક મહિના સુધી અન્નને ગ્રહણ કરીશ નહિ.
અહીં આ પાંડુપુત્રએ પ્રાતઃકાલે દ્રૌપદીને જોઈ નહી. પર્વત, ઉદ્યાન, નદી, સરોવર, વાવ, મહેલના ખડખંડમાં તપાસ કરી, પરંતુ દ્રૌપદીને કયાંય પત્તે લાગે નહી. ક્યાંયથી તેના સમાચાર પણ મલ્યા નહી. નિરૂપાય બનીને પાંડવોએ શ્રીકૃષ્ણની પાસે આવી તમામ હકીકત કહી. સંભળાવી, તેઓ વિચારમાં પડ્યા; તે વારે પિતાના હાથે થએલા અનર્થનું પરિણામ જાણવાની તીવ્ર જીજ્ઞાસાવાળા નારદજી ત્યાં આવ્યા.
આદર સત્કારપૂર્વક શ્રીકૃષ્ણ નારદજીને તૈપદી માટે પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે મેં તેણીને ધાતકીખંડના અમરકંકાના રાજા પદ્મનાભને ત્યાં જોઈ હતી, આ પ્રમાણે કહીને નારદજી ચાલ્યા ગયા, શ્રીકૃષ્ણ પાંડવોને કહ્યું કે દ્રૌપદીએ કરેલા નારદજીના અનાદરથી કોધી નારદજીએ આ કૃત્ય કર્યું છે. આપ દુઃખી ન થતા, મારે માટે તે કાર્ય મુશ્કેલ નથી, પાંડને આશ્વાસન આપી, સેનાને સુસજિજત કરીને શ્રીકૃષ્ણ દક્ષિણ સમુદ્રના તટે આવેલા વરદામ તીર્થક્ષેત્રમાં આવ્યા, ત્યાં આવી શ્રીકૃષ્ણ સમુદ્રની દુસ્તરતાનું વર્ણન કર્યું.
પાંડવે સમુદ્રના ભરતી ઓટ રૂપી ઉછળતા મેજાએને અટ્ટહાસ સાંભળી ગભરાઈ ગયા, ડરી ગયા, પાણીની અંદર તેઓએ ઈન્દ્રના વજની બીકથી પર્વતે જેવા મોટા
Page #234
--------------------------------------------------------------------------
________________
રર૩
જલ હસ્તિઓને જોયા, સમુદ્રની સ્થિતિ જોઈને પાંડેએ કહ્યું કે પ્રલયકાળ જેવા મેજથી ભયંકર સમુદ્ર દેવોને પણ ઉલ્લંઘન કરવો મુશ્કેલ છે. તે પછી મનુષ્ય શું કરી શકે? આપ ચિન્તા ન કરશે.
આ પ્રમાણે પાંડવોને કહી શ્રીકૃષ્ણ સમુદ્ર તીરે સ્થિર બનીને સુસ્થિત દેવનું ધ્યાન ધર્યું. તે દેવ પ્રત્યક્ષ થયે, અને બે હે દેવ ! આપના તપથી, ધ્યાનથી હું પ્રસન્ન છું. આપ આદેશ આપો કે આપનું શું કાર્ય કરું? શ્રીકૃષ્ણ કહ્યું કે ધાતકી ખંડવાસી પદ્યનાભ રાજાએ પાંડવો જે મારા ભાઈઓ છે. તેમની પત્નીનું હરણ કર્યું છે. તે સમુદ્રશ! તમે એવા પ્રકારને પ્રબંધ કરો કે જેનાથી અમે જલ્દી ત્યાં પહોંચી શકીએ, અને તેણુને લઈ અમે જલદી પાછા આવીએ, સુસ્થિતદેવે કહ્યું કે જેવી રીતે કે ઈ દેવ દ્રૌપદીનું હરણ કરીને પદ્મનાભને સુપ્રત કરી આવ્યો છે, તેવી રીતે હું પણ ત્યાંથી દ્રૌપદીને લાવી આપને સમર્પિત કરું? અથવા સિન્ય સહિત પદ્મનાભને સમુદ્રમાં ડુબાડી પાંચાલીને લઈ આવું?
શ્રીકૃષ્ણે કહ્યું કે તે ઉચિત નથી પરંતુ પાંડની સાથે ત્યાં જવા માટે પાણીથી છ રથને જવા માટે રસ્તા કરી આપો, જેથી અમે ત્યાં જઈને તેને જીતી દ્રૌપદીને લઇ અહીં અમે આવીએ, વીરપુરૂષને આ ક્રમ છે. સુસ્થિત દેવે તે પ્રમાણે માર્ગ કરી આપે, શ્રીકૃષ્ણ પાંડ સહિત ક્ષણમાં સમુદ્ર પાર કરી ગયા, અપરકંકાનગરીની
Page #235
--------------------------------------------------------------------------
________________
બહાર રોકાયા, પોતાના સારથિ દારૂકને દૂત બનાવી શ્રીકૃષ્ણ પદ્મનાભની પાસે મેકલાવે.
તેણે ત્યાં જઈ રાજાના પાદપીઠ ઉપર પોતાના પગને મૂકી, ભ્રકુટી ચઢાવી ભાલાથી લેખને સમર્પિત કર્યો, અને કહ્યું કે ભરતક્ષેત્રના હસ્તિનાપુરથી શ્રી વાસુદેવના ભાઈએ પાડની પત્ની શ્રીમતિ દ્રૌપદીનું દેવની સહાયતાથી અપહરણ કરાવ્યું છે. તેણીને આપ જલદીથી પાછી સમર્પણ કરે, કેમકે જેઓને અહીં આવવા માટે રત્નાકરે માર્ગ આપે છે. એવા શ્રીકૃષ્ણ પાંડ સહિત દ્રૌપદીને લેવા માટે પધાર્યા છે. તમને રાજ્ય અને જીવન જીવવાની ઈચ્છા હોય તે જલ્દીથી દ્રૌપદીને સુપ્રત કરે, તમે કુલવ્રત, ક્ષત્રિવટ, શિવતને, એક સાથે જ ખતમ કરી નાખ્યા છે, પદ્મનાભે કહ્યું કે પક્ષીની જેમ સમુદ્ર પાર કરીને અહીં આ આવવામાં તારા સ્વામિની વીરતા નથી. | મારા સૈન્ય સાગરમાં પાંડ સહિત તારા સ્વામિ પાણીમાં જેમ સાકર ઓગળી જાય તેમ ઓગળી જવાના છે. તું તારા સ્વામિને જઈને કહેજે કે જે તમે તમારું ભલું ઈચ્છતા હે તે જોવા આવ્યા છે તેવા તમે પાછા જાવ, અથવા મરવાની ઈચ્છા હોય તે યુદ્ધ કરવા આવવું હોય ત્યારે આવજે, તે આવી શ્રી કૃષ્ણને વૃત્તાંત કહી બતાવ્ય, પદ્મનાભ પણ સેનાઓને તૈયાર કરી યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા
અસંખ્ય હાથી ઘેડા યુક્ત પ્રચંડ સૈન્ય સહિત.
Page #236
--------------------------------------------------------------------------
________________
રર૫
પદ્મનાભને જોઈ શ્રી કૃષ્ણ પાંડને પૂછયું કે હે વીર કુંજર ! આપ સ્વયં પદ્મનાભને મારવા તૈયાર છે કે હું તેને મારૂં? પાંડેએ કહ્યું કે હે શ્રી કૃષ્ણ! આ કાર્ય કરવાને માટે અધિકારી હમે છીએ, માટે આપની સહાય તાથી અમે તે કાર્ય પૂર્ણ કરીશું. આ જગત ઉપર આજે પદ્મનાભને નાશ થશે, કે હમારે નાશ થશે. બનેમાંથી એકને વિનાશ જરૂર થશે.
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પાંડેએ પદ્મનાભની સામે યુદ્ધની શરૂઆત કરી, પદ્મનાભથી ફેંકાતા દિવ્યાસ્ત્રો વડે પાંડ જર્જરિત બની ગયા, ભાગીને શ્રી કૃષ્ણની પાસે આવી કહેવા લાગ્યા કે હે દેવ ! આ પદ્મનાભ તે દેવતાઓની સહાયતાથી અત્યંત મમત્ત છે આપનાથી વધ થઈ શકે તેમ છે.
શ્રી કૃષ્ણ કહ્યું કે આપ જ્યારે પ્રતિજ્ઞા ગ્રહણ કરીને જતા હતા, ત્યારે જ હું પણ જાણતો હતો કે પદ્મનાભને છત આપના માટે ખુબ જ મુશ્કેલ છે. હવે તમે જરા પણ ચિન્તા કરતા નહી. અને નિશ્ચિત થઈને જે જે કે પદ્મનાભને હું કેવી રીતે જીતું છું. આજે હું પૃથ્વીનાથ છું “પદ્મ નથી” આ પ્રમાણે બાલીને શ્રી કૃષ્ણવાસુદેવ યુદ્ધ કરવા ચાલ્યા, તેઓએ પોતાને દિવ્ય શંખ ફેંક્યો, સિંહની ગર્જનાથી હાથીએ નિર્બળ બની જાય તેમ શંખનો અવાજ સાંભળીને પદ્મનાભની ત્રણ ભાગની તાકાત ખલાસ થઈ ગઈ.
–-૧૫
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રી કૃષ્ણના ધનુષ્યના ટંકારને અવાજ સાંભળી બીજી ત્રણ ભાગની તાકાત ખલાસ થઈ ગઈ, શક્તિને નાશ થવાથી પદ્મનાભે ત્યાંથી ભાગી દૂર જઈને પિતાની લબ્ધિઓથી વૈકિય શરીર બનાવ્યું. શ્રી કૃષ્ણ પણ નરસિંહ રૂપ ધારણ કર્યું તે વખતે શ્યામ શરીરવાળા, રૌદ્ર રસવાળા શ્રી કૃષ્ણ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાની પ્રચંડ શક્તિથી અમરકંકા નગરીનો નાશ કરવાની શરૂઆત કરી, નગરને નાશ થતે જોઈને પદ્મનાભ ચિંતિત બન્યો, તેણે કરૂણ શબ્દોથી શ્રી કૃષ્ણને કહ્યું કે મન્મત્ત હાથીઓ જેમ કમલને નાશ કરે છે તેમ આપ શા માટે નગરીને નાશ કરે છે ? શ્રીકૃષ્ણ રોષમાં આવીને કહ્યું કે તે તારી અજ્ઞાનતાથી શ્રીમતી દ્રૌપદીનું હરણ કર્યું છે. વળી દૂતની વાણીની અવહેલના કરી છે.
હજુ પણ શ્રીમતી દ્રૌપદીને પાછા સુપ્રત કરી તારૂં કલ્યાણ કર, સીતાને પાછા નહિ આપવાથી રાવણે પિતાના પ્રાણ ગુમાવ્યા, રાજ્ય અને કુલને નાશ કર્યો, અનુચિત કાર્યનું ખરાબ ફિલ કણ નથી ભોગવતું? સાંભળીને પદ્મ નાભ ભયભીત બની ગયે, દ્રૌપદીને શરણમાં જઈ તેણીને કહ્યું કે હે દેવિ ! તું મારી માતા છે. માટે નરસિંહથી મને બચાવ, દ્રૌપદીએ કહ્યું કે તું સ્ત્રી રૂપ ધારણ કરી મને આગળ રાખી, નરસિંહની પાસે જાય તે તારે પ્રાણ બચી શકે, પદ્મનાભે દ્રૌપદીના કહ્યા મુજબ કર્યું.
તેણે સ્ત્રીના રૂપમાં શ્રી કૃષ્ણની પાસે જઈને નમસ્કાર
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૭
કરી, શ્રીમતી દ્રૌપદીને સમર્પિત કરીને કહ્યુ કે હે ભગવન્ ! મે' અજ્ઞાનતાથી અથવા ઍડકારથી આપના અ પત્નીનું અપહેરણ કર્યું. અખ'ડ શિયલવ'ત, મહાસતીને આપ ગ્રહણ કરીને મને મુક્ત કરા, શ્રી કૃષ્ણે પશુ પદ્મનાભને અભયદાન આપી. આશ્વાસન આપ્યુ. અને અમર કંકામાં પેાતાના કીતિ સ્થંભને સ્થાપિત કરી, પાંડુપુત્રાને દ્રૌપદી સુપ્રત કરી. તેઓની સાથે સમુદ્ર એળંગી દ્વારિકા આવ્યા.
તે જ દ્વીપમાં પૂ ભદ્ર નામના ચમ્તકાદ્યાનમાં વિહાર કરતાં કરતાં શ્રી મુનિસુવ્રત સ્વામિ આવ્યા, તે દ્વીપના કપિલ વાસુદેવે સભામાં તેમને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવન્! આ શ'ખનિ કયાંથી આવે છે. તે વારે મુનિસુવ્રત સ્વામિએ કહ્યું' કે જ’બુદ્રીપના ભરતક્ષેત્રના વાસુદેવ શ્રી કૃષ્ણના શ’ખના વિને છે. કિપલ વાસુદેવે ફરીથી પૂછ્યુ... કે હે પ્રભુ! એ સિહ એક જ ગુફામાં રહી શકે છે? તેવારે મુનિસુવ્રત સ્વામિએ કૃષ્ણુના આગમનનુ' કારણ સ`પૂર્ણ કહી સભળાવ્યું.
ફરીથી કપિલ વાસુદેવે પૂછ્યુ કે હે પ્રભુ ! જ બુદ્વીપના અધ ભરતેશ્વર શ્રી કૃષ્ણનું હું અતિથ્ય કરૂ ? ત્યારે મુનિસુ વ્રતસ્વામિએ કહ્યું કે એક તીર્થંકર ખીજા તીર્થંકરને, એક ચક્રાતિ બીજા ચક્રાતિને, એક વાસુદેવ બીજા વાસુદેવને મલતા નથી, એવે. નિયમ છે. તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને પણ કપિલ વાસુદેવ કૃષ્ણવાસુદેવને જોવા માટે અત્યંત આતુર અનીને ચાલ્યા, શ્રી કૃષ્ણના ગમન માની અનુસાર રથ લઈને કપિલવાસુદેવ સમુદ્ર કિનારે આવ્યા.
Page #239
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી કપિલ વાસુદેવે, શ્રી કૃષ્ણુવાસુદેવને સમુદ્રની મધ્યમાં જતા જોયા, કપિલવાસુદેવે માટેથી બૂમ પાડી કે હે વાસુદેવ ! હું ધાંતકીખંડના ભરતક્ષેત્રને વાસુદેવ આપના દન કરવા માટે આવ્યે છુ; આપ અવશ્ય પાછા પધારે, એ પ્રમાણે શ‘ખ વગાડીને સૂચના કરી, શ્રી કૃષ્ણે પણ પોતાના શંખ વગાડીને કપિલવાસુદેવને કહ્યુ કે આપે શ્રેષ્ઠ મૈત્રી અતાવી છે પરંતુ હું ખુબ જ દૂર નીકળી ગયેલે છું; માટે પા! ફરી શકુ તેમ નથી.
તેમની વાણી સાંભળીને શ્રીકૃષ્ણને બહુ દૂર જાણો, કપિલ વાસુદેવ પાછા આવ્યા, અમરક'કામાં જઇને પદ્મનાભને પૂછ્યું. તેણે પોતાના અપરાધને ન બતાવતાં, કપિલ વાસુદેવને કહ્યું કે જ બુદ્વીપના વાસુદેવે અહીં આ આવી મને જીતી લીધેા છે. તેમાં આપની તેજોહાની થઈ છે. કપિલ વાસુદેવે ક્રોધમાં આવી તેને નગરની બહાર કાઢી મૂકયો, અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડયો.
શ્રીકૃષ્ણે સમુદ્ર પાર કરીને પાંડવાને કહ્યું કે હુ સુસ્થિત દેવને મલીને આવું છું; ત્યાં સુધી આપ સર્વે ગંગા નદીની સામે પાર જાવ, ખાસઠ ચેાજન વિસ્તારવાળી ગંગા નદીની પાણીની ધારાઓને પાંડવા નાવવડે પાર કરી ગયા, પાંડવાએ ગગાના સામા કિનારે પહોંચી આપસ આપસમાં વિચાર કર્યો કે આજ શ્રી કૃષ્ણ વાસુદેવ નાવ વિના ગગાના સામે કિનારેથી અહી આવે તેા તેમનામાં
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૯ રહેલા બળની ખબર પડે, એ પ્રમાણે વિચાર કરીને પાંડેએ નાવને પિતાના કિનારે રાખી મૂકી અને શ્રી કૃષ્ણ વાસુદેવ ઊપર કૃતજ્ઞતા બતાવી.
શ્રી કૃષ્ણ વાસુદેવ સુસ્થિતદેવને મલીને જ્યારે ગંગા કિનારે આવ્યા ત્યારે નાવ નહીં દેખાવાથી એક હાથમાં ઘોડા સહિત રથને પકડી બીજા હાથથી તરવા લાગ્યા,
જ્યારે ગંગાનદીની મધ્યમાં આવ્યા ત્યારે તેઓએ વિચાર્યું કે પાંડ કેટલા બધા બળવાન છે કે જેઓ વગર નાવે અગાધ જલથી ભરપુર ગંગા નદીને તરી ગયા, આ પ્રમાણે મનમાં જ વિચાર કરતા શ્રી કૃષ્ણ વાસુદેવે પાંડવોના બળની પ્રશંસા કરી, શ્રી કૃષ્ણ વાસુદેવ ગંગા પાર કરીને પાંડની પાસે આવ્યા ત્યારે પાંડવોને પૂછયું કે તમે કેવી રીતે આવ્યા? પાંડવોએ કહ્યું કે હમે નાવમાં બેસીને કષ્ટ વિના આ કિનારે આવી ગયા છીએ.
ત્યારે શ્રી કૃષ્ણ વાસુદેવે કહ્યું કે આપલોકોએ નાવ સામા કિનારે કેમ ના મોકલી? ત્યારે પાંડેએ કહ્યું કે દેવ ! આપના બળની પરીક્ષાના માટે હમે સામા કિનારે નાવ એકલી નહોતી, આપત્તિ જ્યારે નજદીક આવે છે ત્યારે માણસની બુદ્ધિ પણ વિપરીત થઈ જાય છે. આપ લેકેને મારું બળ જેવું છે? શું તમે સમુદ્ર પાર કરતી વખતે અને પદ્મનાભની સાથેના યુદ્ધમાં મારા બળને જોયું નથી ? મનુષ્યમાત્રને સ્વભાવ છે કે વિદ્યા પ્રાપ્ત કર્યા
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પછી ગુરૂને, ધન પ્રાપ્ત કર્યા પછી શેઠને, અને સ્ત્રીને પણ સ્વભાવ છે કે પુત્ર પ્રાપ્તિ પછી પતિ ઉપર દ્વેષ કરે છે. એ પ્રમાણે હે પાંડે તમે પણ મારા બળને જોવાની ઈચ્છા રાખે છે તે જોઈ લે કે કૃષ્ણનું બળ કેટલું છે. આ પ્રમાણે કહેતા શ્રી કૃષ્ણ વાસુદેવે પાંડેને માર્યા, તથા લેહ દંડથી તેમના રથના ચૂરેચૂરા કરી નાખ્યા, ત્યાં જ રથમઈન નામનું શહેર વસાવ્યું.
તમે લેકે મારી આજ્ઞાવાળી જગ્યામાં રહેતા નહિ, આ પ્રમાણે કહી શ્રી કૃષ્ણ પિતાની છાવણીમાં ગયા, ત્યાંથી સન્યસહિત નવીન તેરણવાળી દ્વારિકા નગરીમાં આવ્યા.
પાંડુ પૂત્ર પાંડેએ પિતાના નગરમાં જઈ માતાને વાત કહી, કુન્તી પણ દ્વારિકામાં આવી, રડતાં રડતાં શ્રી કૃષ્ણને કહેવા લાગી કે હવે મારા પૂત્રે ક્યાં જઈને રહેશે, તમારાથી કાઢી મૂકાયેલા મારા પુત્ર માટે ક્યાંય સ્થાન નથી, અર્ધ ભારતમાં તમારી આજ્ઞા હેવાથી તેમાં તેઓ આદેશ વિના રહી શકે તેમ નથી, તમારી બીકથી ભરતાધની બહાર પણ કોઈ સ્થાન આપે તેમ નથી, માટે હે બધુ વત્સ! તમે તમારા ભાઈઓને ક્ષમા આપો ? શ્રી કૃષ્ણ વાસુદેવે પણ અશ્રપાત કરતાં કહ્યું કે મારા ભાઈ એને દોષ કાંઈ જ નથી, ભાગ્યને દેષ સમજવાને કે તેમના અંતરમાં મારા બળને જોવાની ઈચ્છા પ્રગટ થઈ, અમૃતથી કઈ દિવસ વિષ પ્રગટ ન થઈ શકે, દક્ષિણ સમુદ્રના કિનારા ઉપર પાંડુદેશમાં નવીન મથુરા નગરી
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૧
વસાવી તેમને રહેવાનું કહે, શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના રાજ્ય ઉપર અભિમન્યુના પૂત્ર અને પિતાની બેન સુભદ્રાના પૂત્ર પરીક્ષિતને રાજ્યાભિષેક કર્યો.
ધનસેને શ્રી ઉગ્રસેનના પૂત્ર નભસેનને પિતાની પૂત્રી કમલામેલા આપવાનો નિશ્ચય કર્યો, નારદજી ફરતાં ફરતાં નભસેનના ઘેર પધાર્યા, વિવાહની તૈયારીમાં રહેલા નભસેને તેમને આદર સત્કાર ભૂલથી કર્યો નહી. તેથી તેનું ખરાબ ચિંતવતા નારદજી બલરામના પૌત્ર અને શામ્બાદિના અત્યંત પ્રિય નૈષધિસાગરચન્દ્રના આવાસે ગયા, તેણે નારદજીનું અદ્ભુત્થાનાદિ કરીને પૂજા કરી, તેના દ્વારા પૂછવાથી નારદજીએ કહ્યું કે ધનસેનની પુત્રી તારા માટે યોગ્ય છે. તે હમણાં જ નભસેનને આપવાની છે.
આટલું કહીને નારદજી અન્ય સ્થાને ચાલ્યા ગયા, સાગરચન્દ્રને અનુરાગ કમલામેલા પ્રત્યે વધવા લાગે, તેનું ધ્યાન ધરતા સાગરચંદ્ર જગતના સુખને તુચ્છ માન્યા, નારદજી કમલામેલાના ઘેર ગયા, તેણીએ નારદજીને સત્કાર કરી, કૌતુક પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે આ નગરમાં વિચિત્ર કૌતુક મેં જોયું છે, તે તું સાંભળ, કુરૂપમાં સર્વોપરી નભસેન પ્રસિદ્ધ છે. સ્વરૂપમાં સર્વ શ્રેષ્ઠ સાગરચન્દ્ર સર્વ પ્રથમ છે. સાંભળીને નભસેનથી વિરક્ત બની તેણીનું ચિત્ત સાગરચન્દ્રમાં અનુરાગવાળું બન્યું, તેણીના અનુરાગનું વર્ણન નારદજીએ સાગરચન્દ્રને કર્યું.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩ર
સાગરચન્દ્રને કમલાલાના વિરજવરથી જર્જરિત જાણી તેની માતા અને અન્યકુમારે ચિત્તમાં ખેદ કરવા લાગ્યા, કમલામેલાનું ધ્યાન ધરતા સાગરચન્દ્રની પાછળ આવી શાંબકુમારે તેની આંખો બંધ કરી, સાગરચંદ્ર કહ્યું કે કમલામેલા હશે કે શું ? શામ્બકુમારે કહ્યું કે હું કમલામેલા છું; હે પિતાજી ! આપજ કમલામેલાને મેળવી આપી તે વાતને સત્ય કરી બતાવે, હું આપની પાસેથી તે સિવાય કાંઈ જ માંગતે નથી, શાંબકુમારે બધા કુમારેને મદિરા પીવડાવી, નભસેનના વિવાહ દિનમાં કુમારને સાથે લઈ ઉદ્યાનમાં મૂકામ કર્યો.
સુરંગ દ્વારા કમલામેલાને ઉદ્યાનમાં લાવી ગંગા સમાન નિર્મલ અને પવિત્ર કમલામેલાની સાથે સાગર ચંદ્રના લગ્ન કરાવ્યા, ઘરના માણસોએ, ઘરમાં તથા નગરમાં તે કન્યાને જ્યારે જોઈ નહી ત્યારે તપાસ કરતાં કરતાં તેઓ ઉદ્યાનમાં આવ્યા, શાંબકુમારે પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી બધા કુમારેને વિદ્યાધર બનાવી દીધા, તે વિદ્યાધરની વચમાં તે કન્યાને જઈ, તેમની પાસેથી કન્યાને લઈ જવામાં અસમર્થ હોવાથી તેઓએ શ્રી કૃષ્ણને જઈને વાત કરી, વાત સાંભળી શ્રી કૃષ્ણ પણ ત્યાં આવ્યા, તેઓએ વિદ્યાધરને યુદ્ધને માટે આહ્વાન કર્યું.
શાંગકુમારે પિતાનું રૂપ પ્રગટ કરી કમલામેલાની સાથે સાગરચંદ્રને લાવી, શ્રી કૃષ્ણને પ્રણામ કરાવ્યા, શ્રી કૃષ્ણ ખિન્ન થયા, અને બેલ્યા કે તમે લેકેએ આ શું
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૩
કર્યું? આવું તમારાથી કેમ થાય, હાય ! જે બનવાનું હતું તે બની ગયું. નભસેનને શ્રી કૃષ્ણ શાંત પાડ્યો, ત્યારથી નભસેન સાગરચંદ્ર ઉપર બદલો લેવા માટે અસમર્થ હોવા છતાં પણ સમયની રાહ જોતે હતે.
વૈદર્ભેિ પ્રિયાથી પ્રદ્યુમ્નને અનિરૂદ્ધ નામે સુલક્ષણ, શાસ્ત્રનિષ્ણાત, સગુણાલંકૃત પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, યુવાવસ્થાએ પહોંચેલા અનિરૂદ્ધને જોઈ વિદ્યાધરના ઘરની સ્ત્રીઓ પણ મેહિત થવા લાગી.
શુભનિવાસ નગરમાં વિદ્યાધરાધિપ “બાણ” ને અનેક ગુણેથી ઉજજવલ ઉષા નામની કન્યા, ઉત્પન્ન થઈ, વિધાતાએ સાક્ષાત ઉર્વશી રૂપ તેને બનાવી હતી, દિકુમારિકાના જેવી તે કન્યાએ પિતાના અનુરૂપ પતિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગૌરીની આરાધના કરી. તેણીના તપથી પ્રસન્ન થઈને ગૌરીએ વરદાન આપ્યું કે “રૂપથી કામદેવને લજિત કરનાર શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધની સાથે તારૂં લગ્ન થશે, તે પ્રમાણે વરદાન આપ્યું.”
બાણરાજાએ ગૌરીના પતિ શંકરની આરાધના કરીને યુદ્ધમાં કોઈ પણ વડે પરાજય ન થવાય તેવું વરદાન મેળવ્યું. કાલી રૂપ ધારણ કરી, ગીરીએ કોધાવેશમાં શંકરને કહ્યું કે મેં તેની પૂત્રીને અનિરૂદ્ધની સાથે લગ્ન થવા માટેનું વરદાન આપેલું છે. તે પછી આપે “બાણ” ને અજયતાનું વરદાન શા માટે આપ્યું, ભયભીત બનેલા
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૪ શંકરજીએ “બાણને કહ્યું કે સ્ત્રી કાર્ય સિવાય બીજા બધાં જ કાર્યમાં તે અપરાજિત રહી શકીશ.
પણ સ્ત્રી કાર્યમાં તું પરાજિત બનીશ, આપની મહેરબાની, એમ કહીને “બાણ પણ હર્ષિત થયે, મૂર્ખ અને લેબી માણસ પિતાના હિતાહિતને વિચાર કરતો નથી, સ્ત્રી શિરરત્ન “ઉષા ની યાચના ઘણા ખેચરેન્દ્રો તથા નરેન્દ્રોએ કરી, પરંતુ “બાણે” કઈને પસંદ કર્યા નહિ, ઉષાએ પ્રસન્ન થઈને પિતાની સખી વિદ્યાધરીને મેકલી અનિરૂદ્ધને દ્વારિકાથી લાવ્યા, અનિરૂદ્ધ “ઉષા ને કુમારી જાણે સ્પર્શ પણ ન કર્યો, તેના ભાવને જાણીને તેની સખી ચન્દ્રલેખાએ ઉષાની સાથે અનિરૂદ્ધના ગાન્ધર્વ
લગ્ન કર્યા.
અનિરૂદ્ધ ઉષાને લઈને દ્વારિકા આવ્યા, કઈ પણ માણસ ઉષા હરણની અથવા ઉષાની ચોરી કરી છે તેવું આળ ન મૂકે માટે” અનિરૂધે આકાશમાંથી મોટા સ્વર વડે ઘેષણા કરી, તે સાંભળી “બાણ સૈન્ય સહિત ક્રોધથી દેડ્યો, ઉષાના મૂખથી તત્કાલ વિદ્યાઓને શીખી સમર્થ
એવા અનિરૂદ્ધે “બાણ”ની સામે યુદ્ધ કર્યું. પરંતુ ખેચરેન્દ્ર અનિરૂદ્ધને નાગપાશથી બાં, પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી ત્યાંના સમાચારના શ્રી કૃષ્ણને ખબર પડ્યા, પ્રદ્યુમ્ન અને શબકુમારને સાથે લઈ શ્રી કૃષ્ણવાસુદેવ આવ્યા, ગરૂડાસ્ત્રથી નાગપાશને કાપી નાખે, શંકરના વરદાનથી, વિદ્યાના બલથી, ભૂજાના બળથી, મેદોન્મત્ત બનેલા “બાણે શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે હે નીચ! તને ખબર નથી કે
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૫
હું શંકરના વરદાનથી અજય છું; બીજાની કન્યાની ચારી કરી છે.
હું નિજજ ! તારૂં સ્વરૂપ જોઈ ને તારા પૂત્રા તથા પૌત્રા પણ ખીજાની કન્યાઓની ચેરી કરવા લાગ્યા છે. શ્રી કૃષ્ણે કહ્યું કે ઠગારાની જેમ શું ખેલે છે ? કન્યા તા મીજાને આપવાની હોય છે. તે પછી તે કન્યા પેાતાની જાતે મનપસંદ પતિને ગ્રહણ કરે તેમાં તને શુ વાંધા છે. કન્યાના બદલે લેવાના ઈરાદાથી તું યુદ્ધ કરવા માટે ઉદ્ધૃત થઈ હાથી ઉપર બેસીને આવ્યા છે. વિદ્વાનાએ પણ પાતાના પગને જોવા જોઈએ, શકરના મલથી હે ભૂખ ! તું જગતની અવહેલના શા માટે કરે છે? હમણાં જ હું તને શિક્ષા આપું છું. તને જે કોઈ પણ મચાવે તા હું શંકરના વરદાનને સત્ય માનીશ.
;
સાંભળીને 6 આસન્ન મૃત્યુ’ ખાણુ, શરજીની તે વાણીને ( સ્ત્રી કામાં તુ' અજીત નથી) ભૂલી યુદ્ધ કરવા માટે નિકળ્યો, ‘ ખણે ? ધનુષ્ય ખેં'ચી મણેાને વરસાદ વરસાવ્યેા, પરંતુ શ્રી કૃષ્ણ વાસુદેવે, પ્રતિવાદી જેવી રીતે વાદીના શબ્દોનું ખંડન કરે છે તેવી રીતે તેના માણેનુ ખંડન કર્યું. ખાણુ ' યુદ્ધ કરતા જ
(
9
માણુ ' યુદ્ધ કરતા જ રહ્યો, ધીરે ધીરે તેના આયુધ ખલાસ થઈ ગયા, વિદ્યાએ પણ નષ્ટ થઈ ગઈ, કૃષ્ણ વાસુદેવે તેને નીચે નાખી દીધા, ચક્રવર્ડ તેના શરીરના ખંડ ખડ ટુકડા કરી નાખ્યા, ઉષા સહિત અનિરૂદ્ધને લઈ શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવ્યા.
|| અમમસ્વામિ ચરિત્રને અગ્યારમા સ સમાપ્ત
Page #247
--------------------------------------------------------------------------
________________
સગ આરમે.
ત્યારબાદ અન્તઃપુરની સુંદર સ્ત્રીઓની સાથે ઉદ્યાનામાં, સરાવરામાં, પિરવાર સહિત રમણીય સ્થાનામાં, રામ, કૃષ્ણુ અને તેમના પુત્રા તથા પૈાત્રાને વિલાસ કરતા જોઈ શ્રી સમુદ્રવિજય રાજા તથા શિવાદેવીએ પ્રેમાતુર બની કામળ વચનેાથી શ્રી નેમિનાથને કહ્યુ` કે હે વત્સ ! પૂર્ણ ચન્દ્રની સમાન કલાએથી સંપૂર્ણ તને જોઈ અમારા અંતરમાં આનંદ થાય છે. પરંતુ તું ચ'દ્રની કૌમુદિની જેમ સ્ત્રીઓને શિકાર કરીને અમારા હને કેમ વધારતા નથી ? તારી કૌમાર્યાવસ્થા જોઈને અમારા ચિત્તમાં અનેક પ્રકારે ચિન્તા થાય છે.
ત્રણ જ્ઞાનેથી યુક્ત એવા શ્રી નેમિનાથે કહ્યું કે તમે તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારનુ દુઃખ લગાડશે। નહી. મારા ચેાગ્ય જો કોઈપણ સ્ત્રી મને લાગશે ત્યારે હું જરૂરથી તેના સ્વીકાર કરીશ, અયેાગ્ય કન્યાઓને સ્વીકાર કરી હું મારા જીવનને દુ:ખી કરવા ઈચ્છતા નથી, તેપણ માતા પિતાની ઉત્કૃષ્ટ ઉત્કંઠા જોઈને શ્રી નેમિનાથે તેને શાંત પાડ્યા.
આ ખરજી યશેામતીનેા જીવ અપરાજિતથી ચ્યવીને ઉગ્રસેનની પત્ની ધારિણીની પુત્રીરૂપે ઉત્પન્ન થઈ, માતા પિતાએ બાલિકાનું નામ ‘રાજીમતી' રાખ્યું. સર્વાંગ સુંદર
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૭
તે કન્યા ક૯૫વલ્લીની જેમ સુખપૂર્વક મોટી થવા લાગી, બાલ્યાવસ્થાને છેડી તેણું યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી ચૂકી, જેના અંગોને જોવા માત્રમાં જ ઈચછા તૃપ્ત થઈ જાય, તેવી લાવણ્યમય તેણી હતી, તેને ને જોઈ લકે હરણના. નેત્રને ભૂલી જતા હતા, તેણીના વૃક્ષ સ્થલ પણ સુશોભિત નિધાનના કુંભેથી પણ ઉચ્ચસ્થલના જેવા દેખાતા હતા, સખીઓની સાથે પરસ્પર વિવાહાદિ કીડાઓને કરતી દિવસે. પસાર કરવા લાગી. | શ્રી નેમિકુમાર બીજા રાજકુમારની સાથે ક્રીડા કરતા કૌતુક વશ બની એક દિવસ શ્રીકૃષ્ણની આયુધશાળામાં ગયા, ત્યાં ચક, સારંગધનુષ્ય, ગદા, શંખ, નન્દકાદિ દિવ્યાસ્ત્રોને જેઈ પિતાના મિત્રની જેમજ શંખને ઉપાડવાની ઈચ્છા કરી, શસ્ત્રાગારના રક્ષકે અંજલી જોડીને કહ્યું કે હે. દેવ! આ પંચજન્ય શંખ શ્રીકૃષ્ણ વિના કોઈપણ મનુષ્ય. ઉપાડી શકતું નથી, તે પછી વગાડવાની તો વાત શી કરવી, હે કુમાર ! આપ તે ખૂબ જ સુકુમાર છે, આપ ઉંમરમાં પણ નાના છે, માટે આપશ્રી આ શંખને ઉપાડવાનું કાર્ય કરતા નહી. શ્રીનેમિએ સાંભળીને અંતરમાં હસતાં હસતાં સફેદ કમલ જેવા શંખને હાથમાં લઈ, પિતાના મુખની. પાસે લાવી તે શંખને ફેંક્યો, બ્રહ્માના આઠે કાનને હેરા બનાવતા, દશે દિશાઓને ગજાવતા, હાથીઓને વ્યાકુલ બનાવતા, બ્રહ્માંડમાં શંખને અવાજ ફેલાઈ ગયે, શંખના અવાજથી ભૂમિ કંપાયમાન થઈ ગઈ. ગજેન્દ્રોની જેમ પર્વતે કંપાયમાન થયા.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મારા પુત્ર શંખને જગત્પતિએ ઉઠાવીને ચુંબન કર્યું છે. તેમ સમજી સમુદ્ર પણ પિતાના મેજાઓને ઉછાળો હસવા લાગ્યો, દ્વારિકાપુરીના સિમાડે સમુદ્રના તરંગે નાચવા લાગ્યા, શ્રીકૃષ્ણ અને બલદેવના કાનમાં પણ શંખને અવાજ ગુંજવા લાગે. નગરજને આશ્ચર્ય અનુભવવા લાગ્યા, શ્રીકૃષ્ણનું ચિત્ત વિક્વલ બન્યું. તેમના મનમાં અનેક પ્રકારને તર્કવિતર્ક થવા લાગ્યા, શું બીજા દ્વીપમાંથી કઈ વાસુદેવ આવ્યા હશે? અથવા તે ઈન્દ્ર તે નહિ આ હેય ને?
કેમકે આ શખધ્વનિ તે મેં કઈ દિવસ સાંભળે નથી, આ પ્રમાણે શ્રીકૃષ્ણ ચિંતા કરતા હતા ત્યાં તે શસ્ત્રાગારના રક્ષકએ આવીને કહ્યું કે હે સ્વામિન! બીજા દ્વીપના વાસુદેવ અહીં આવી શકતા નથી, ઈન્દ્ર તે આપના બલથી ત્રાસીને સ્વર્ગમાં શાંતિપૂર્વક જઈને રહ્યા છે, મહા બલવાનના સ્થાનમાં જ મહા બલવાન ઉત્પન્ન થઈ શકે છે એ પ્રમાણે શ્રી નેમિકુમારે પંચજન્ય શંખ વગાડ્યો છે, અને આ અવાજ પણ તેને છે. સાંભળીને ચિત્તમાં વિસ્મય પામેલા અને હર્ષાવેશમાં આવેલા શ્રીકૃષ્ણને રક્ષકોની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. | શ્રી નેમિકુમારની પાસે જવા માટે કૃષ્ણ તૈયાર થયા, ત્યાં તે શ્રી નેમિકુમાર દેડતા આવ્યા, શ્રીકૃષ્ણ આદર. ભાવથી તેમને આસન ઉપર બેસાડીને પૂછયું કે હે બંધુ શિરેમી! હમણાં જ પ્રલયકાળના વરસાદની જેમ ગર્જના
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૯
કર પંચજન્ય શંખ આપે ફેંક્યો છે? નેમિકુમારે પ્રત્યુ. ત્તરમાં કહ્યું કે “હા” મેં વગાડ્યો છે. ” શ્રીકૃષ્ણ તેમને વિશ્વમાં સર્વાધિક બલવાન જાણતા હતા છતાં પણ ફરીથી કહ્યું કે મારા સિવાય આ શખ બીજા કેઈ વગાડી શકે તેમ નથી.
આપશ્રી બાહુયુદ્ધ દ્વારા પણ કાંઈક કૌતુક બતાવે, શ્રીકૃષ્ણને કહેવાથી નેમિકુમારે કહ્યું કે આપણા માટે પરસ્પર યુદ્ધ કરવું ઉચિત નથી. પણ હાથને લાંબો કરી વાળવાની ક્રિીડા કરીને બલાબલની પરીક્ષા કરીએ, સાંભળીને શ્રીકૃષ્ણ વજના સમાન પોતાના હાથને લાંબા કર્યો, શ્રી નેમિકુમારે પિતાના ડાબા હાથ વડે તે હાથને વલયાકારે વાળી નાખે, ત્યારબાદ શ્રી નેમિનાથે પિતાને હાથ લાંબો કર્યો શ્રીકૃષ્ણ તે હાથને વાળવા માટે ખૂબ જ મહેનત કરી, પરંતુ પોતે જ વૃક્ષની ડાળ ઉપર જેમ વાનર લબડે છે તેમ શ્રી નેમિનાથના હાથને વાળી શક્યા નહી. પણ લબડી ગયા, અને પિતાના “હરિ’ નામને સાર્થક બનાવ્યું. શ્રકૃષ્ણ પિતાની લઘુતાને છુપાવતા નેહથી શ્રી નેમિકુમારને ભેટી પડયા, પિતે બલરામની પાસે જઈ એકાન્તમાં કહ્યું કે શ્રી નેમિકુમારની બલાબ્ધિ પાસે ચકી, વાસુદેવ અને કેન્દ્રનું બલ પણ તરણ સમાન છે.
તે પછી સંપૂર્ણ ભરતક્ષેત્રને સાધી એક છત્રરાજ્ય પ્રાપ્ત કેમ ન કરે, શ્રી બલરામે હસીને કહ્યું કે તેમના
Page #251
--------------------------------------------------------------------------
________________
-
૨૪૦
બળ ઉપર તે આપણું રાજ્ય નિર્ભય છે. જે તેઓએ લાખે રાજાઓને યુદ્ધમાં રાકી ન રાખ્યા હતા તે જરાસંઘની સાથેના યુદ્ધમાં તમારે વિજય થવો મુશ્કેલ બનતા હે કૃષ્ણ! તેઓને રાજ્યની સ્પૃહા નથી, તે પણ લોકોત્તર બલથી શ્રીકૃષ્ણના ચિત્તમાં ચિંતા થતી હતી, દેવતાઓએ શ્રીકૃષ્ણને સમજાવ્યા, કે મેટાઓને પણ મેહ હેાય છે. અને તે મેહ દરેકને વિવલ બનાવે છે.
પૂર્વે થઈ ગયેલા નમિનાથ પ્રભુએ કહ્યું હતું કે મારા પછી કુમારાવસ્થામાં વ્રતને ગ્રહણ કરનાર નેમિનાથ નામે તીર્થકર થશે, દેવતાઓની વાણી સાંભળીને શ્રીકૃષ્ણના મનમાં આનંદ થયે, બલરામને વિદાય કરી શ્રીકૃષ્ણ અંતઃપુરમાં આવ્યા. ત્યાં શ્રી નેમિકુમારને પિતાની પાસે બોલાવી એક આસન ઉપર બેસાડયા, વિધિપૂર્વક સ્નાન વિલેપન અને દિવ્ય ભેજન કરાવ્યું. શ્રીકૃષ્ણ અંતાપુરના કંચુકીઓને કહ્યું કે શ્રી નેમિકુમારને અંતઃપુરમાં આવતા જતા કેઈએ રેકવા નહી વળી નિર્વિકાર હોવા છતાં પણ શ્રી નેમિકુમાર નિર્વિકારપણે અંતઃપુરમાં કીડાએ કરવા લાગ્યા.
વસંત ઋતુનું ધરતી ઉપર આગમન થયું. શ્રી નેમિકુમાર સહિત શ્રીકૃષ્ણ પિતાના અંતઃપુરને સાથે લઈ શ્રી જૈવવાનમાં આવ્યા, ત્યાં સાક્ષાત્ ધનુર્ધારી શ્રીકામદેવના સુવર્ણ ભાલા જેવી દેખાતી તેઓએ આંબાની મંજરીઓ ઈ.વિકસિત અને સુગંધિત પુષ્પના અગ્ર ભાગ ઉપર બેઠેલા
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ભમરાઓને ગુજારવ કરતા જોયા,આકાશમાં વિહરતી દેવીએની જેમ ઝુલા ઉપર બેઠેલી સ્ત્રીઓ દેખાતી હતી, કમલાક્ષીએના સ’ગીતના અધ્યયનની જેમ પશુઓના અવાજો સંભળાતા હતા, ઉપવનમાં પંચમ રાગમય આલાપના સૉંગમ થયા હતા.
ઘેાડાક લેાકેા વિણા વગાડતા હતા, તે કાઈક નાચતા હતા, થોડાક લેાકેા મદિરાપાન કરીને મસ્ત બની નાચતા હતા, કઇક માણસા ઝુલા ઉપર બેસીને ઝુલતા હતા, શ્રી કૃષ્ણે અંતઃપુરની સ્ત્રીઓને પુષ્પગુચ્છ તૈયાર કરવાની આજ્ઞા આપીને કહ્યું કે શ્રી નેમિકુમારના ચિત્તમાં કોઈપણ પ્રકારે કામભાવ ઉત્પન્ન કરે, વસતઋતુએ પણ કામદેવને પાંચ માણે આપેલા જ હોય છે. માટે શ્રી કૃષ્ણની રાણીઓએ પોતાની તમામ શક્તિઓના ઉપયાગ કર્યાં, જાણે કે સ્વર્ગથી દેવાંગનાએ આવેલી ન હાય ! તેવી રીતે શ્રીકૃષ્ણની સ્ત્રીઓ પુષ્પાને લેતી જાય અને શ્રી નેમિકુમારની અનેક પ્રકારની મશ્કરીએ કરતી જતી હતી.
કેઈએ . નેમિકુમારમાં રાગને ઉત્પન્ન કરવા માટે ઔષધીરૂપ આંખાની મજરીએ આપી. કાઇ એ કામદેવની સુવર્ણ શંખલા સમાન ચપાના પુષ્પોની માળા ગુંથીને પહેરાવી, પરંતુ શ્રી નેમિકુમાર બીજી વસન્ત ઋતુની જેમ શુદ્ધ હૃદયરૂપ પુષ્પાના આભુષણેાને ગ્રહુણ કરી શે।ભતા હતા, કાઈ વૃદ્ધાએ તેમની ઉપર પુષ્પના ગુચ્છ નાંખી ચુંબન કર્યુ.
-૧૬
Page #253
--------------------------------------------------------------------------
________________
-
૨૪૨
પરંતુ પ્રભુને નિર્વિકાર જોઈને તેણે લજજાળું બની ગઈ કેઈક સ્ત્રીએ નેમિકુમારને પિતાની પાસે રાખી પિતાના શેકને દૂર કર્યો, કેઈક સ્ત્રીએ બકુલના પુપને પિતાના મુખથી ચુંબન કરી, પ્રભુ નેમિનાથને કામદેવની દુર્જયતા બતાવી, કઈક સ્ત્રીએ પિતાની વિદ્યાના બળવડે અશોક વૃક્ષને લાત મારી પુષ્પિત બનાવ્યું. કેઈએ વળી વિદ્યા બળે કટાક્ષ કરી તિલક અને પિતાના નેત્રના કટાક્ષેથી વૃક્ષને પુપાચ્છાદિત બનાવ્યું.
વળી પ્રભુને સંકેતથી જણાવ્યું કે વૃક્ષે પણ સ્ત્રીના કટાક્ષથી નવપલ્લવિત બને છે અને સ્ત્રીઓના કટાક્ષને ઈચ્છે છે. શ્રી નેમિકુમારના કામને ઉત્તેજિત કરવા માટે કઈક સ્ત્રીએ ગીત દ્વારા પત્થરને પીગળા, ગુલા ઉપર બેસીને કેઈક સ્ત્રી એવી રીતે ઝુલતી કે જેથી નેમિકુમારના શરીરને કમ્પાવતી હતી, ઉપવનમાં આવેલી તમામ સ્ત્રીઓ જુદા જુદા પ્રકારે શ્રી નેમિકુમારને ક્ષેભ પમાડવા માટે કીડાઓ કરવા લાગી પણ તળાવમાં રહેલા કમળપત્રની જેમ પ્રભુ નિર્લિપ્ત હતા.
શ્રીકૃષ્ણ પિતાની સ્ત્રીઓને નિષ્ફલ થયેલી જોઈને અત્યંત દુઃખી થયા, પિતાનાથી ચુંટાયેલા પુપિની માળા ગુથી શ્રીકૃષ્ણ નેમિકુમારના ગળામાં નાખી, વળી પ્રભુને પુપિવડે આખા અંગે વિભુષિત કરવા માટે અને સ્ત્રીઓના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કરવા માટે પિતાની સત્યભામાદિ આઠ પટ્ટરાણીઓને શ્રીકૃષ્ણ આજ્ઞા આપી.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૩ સત્યભામાએ હાથને ઉચો કરી નેમિકુમારના મસ્તક ઊપર પુષ્પગુચ્છ મૂક્યો. મલ્લિ પુપિવડે રુકિમણીએ નેમિકુમારને કેશગુંથન કર્યું. પિતાની નાડીના બંધને ઢીલી કરી જાંબુવતીએ તેમના મસ્તક ઉપર સુવર્ણ કમલની રચના પુવડે કરી, લમણાએ પ્રભુના મુખને ચુંબન કરી આકાશના જેવા વિશાળ ભાલપ્રદેશમાં ચન્દ્રોજજવલ તિલક બનાવ્યું. સુસિમાએ તેમને રાગાંધ બનાવવા માટે કાનમાં પુષ્પના કુંડલે પહેરાવ્યા.
ગૌરીએ તેમના કપિલ સ્થાન ઉપર જાણે કે મકર દવજનું રાજ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય તેમ મકર પત્રની રચના કરી, પદ્માવતીએ શ્રી નેમિકુમારને ગળામાં સુવર્ણ કમળની રચનાને હાર પહેરાવ્યો, ગાન્ધારીએ અત્યંત હર્ષથી પ્રભુના બન્ને હાથમાં પુષ્પરચિત વલયે પહેરાવ્યા, આ પ્રમાણે નેમિકુમાર પોતાની ભાભીઓ દ્વારા થયેલા વિ. લાસોથી પણ વિચલિત થયા નહી. કેમકે તેમનું ચિત્ત વાથી પણ અધિક કઠેર હતું. વળી તેઓ સવભાવથી જ શાંત હતા, શ્રીકૃષ્ણના આદેશથી બીજી સ્ત્રીઓને શ્રીનેમિકુમારના ચિત્તને કામાંધ બનાવવાનો ઘણે પ્રયત્ન કર્યો, તે વખતે સૂર્યે પણ પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કર્યો. બીજે દિવસે પણ તે સ્ત્રીઓએ અનેક પ્રકારની ક્રીડાઓ કરી.
જલક્રીડામાં કઈ રમણએ પ્રભુને કહ્યું કે આપ આપના હાથથી આ સુવર્ણ કલશને પકડી લતાની જેમ મારા ઉપર નાખે, તેણીની ઈચ્છા પ્રભુના શરીરના સ્પર્શની
Page #255
--------------------------------------------------------------------------
________________
-
૨૪૪
હતી. વરસાદની ધારાઓથી સિંચાઈને કદમ્બવૃક્ષ પ્રકુલ્લિત થાય છે તેવી રીતે કમલિનીઓએ પાણીના સિંચનથી શ્રી નેમિકુમારના હૃદયને પ્રફુલ્લિત કરવા પ્રયાસ કર્યો, પણ શ્રી નેમિકુમાર પહાડ સમાન કઠીણ રહ્યા, કારણ કે તેમનું હદય તે કમલિનીએ ભેદી ન શકી, એટલું જ નહીં પણ તેમના એક રૂવાટાને પણ કાળ સ્પર્શી શક્યો નહી.
શ્રી કૃષ્ણના પ્રેમની ખાતર તે બધી સ્ત્રીઓને જલક્રીડા. એમાં ખુબ જ રમાડી, આ પ્રમાણે તેમની કીડાઓથી પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણ ઘણે વખત જલકીડા કરીને બહાર કિનારે પિતાના પત્નીની તથા અન્ય સ્ત્રીઓની સાથે આવી ગયા, શ્રી નેમિનાથ શ્રી કૃષ્ણની વલ્લભાઓની સાથે તાલીવનમાં પધાર્યા, રજતમય સિંહાસન ઉપર બેસાડીને રૂકિમણીએ પિતાના ઉત્તર વસ્ત્રથી શરીરને લુછયું. અને મધુરવાણીથી કહ્યું કે શરીરની શોભામાં તથા બળમાં આપે આપના ભાઈને જીતી લીધા છે. તે પછી અનેક સ્ત્રીઓની સાથે લગ્ન કરીને તમે તેમના અન્તઃપુરને પણ શા માટે જીતી લેતા નથી.
આપના આ સુંદર રૂપ અને યૌવનને સ્ત્રીને હાથ ગ્રહણ કર્યા સિવાય જંગલમાં ઉત્પન્ન થયેલ રત્નની જેમ વ્યર્થ કેમ ફેંકી દેવા તૈયાર થયા છે? પહેલાં પણ સર્વે જિનેશ્વરે સ્ત્રીવાળા અને બધાનું રક્ષણ કરવાવાળા હતા, આપ તે બને બાજુથી પરાજિત થયેલાની જેમ મુગ્ધ બનીને જોયા જ કરે છે, આપના જ કુલમાં મુનિસુવ્રત સ્વામિએ ભોગોને ઉપભેગ કરીને, વ્રત ગ્રહણ કરેલ હતું.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૫
તે આપે પણ કુલાચારનું પાલન કરીને જ જિનાચારનું પાલન કરવું જોઈએ, ત્યાર બાદ શ્રી કૃષ્ણની બધી સ્ત્રીઓએ નેમિકુમારના પગ પકડીને લગ્ન કરવાને અત્યંત આગ્રહ કર્યો.
અત્યંત ઉત્કંઠિત શ્રી કૃષ્ણ યાદવોની સાથે આવી પ્રિયવચનોથી તેમનો હાથ પકડીને વિવાહને માટે શ્રી નેમિકુમારને પ્રાથના કરી, ઘણા દિવસની માતા પિતાની ઈચ્છાને પૂર્ણ કરે, અને લતાની જેમ મારી રાજ્યલક્ષ્મીને ફળવાળી બનાવે, બધા ભાઈઓ તથા તેમની સ્ત્રીઓ આગ્રહ કરી રહી છે. ત્યારે તેમની વાતને નિષેધ કરવાથી મારી જડતા જાહેર થશે, અત્યારે તે ફક્ત વિવાહની વાત છે ને? માટે વાણીથી તેમની વાતને માનવી અત્યંત આવશ્યક છે.
પછીથી કોઈ પણ બહાનું કાઢીને લગ્નની વાતને તિરસ્કાર કરી શકાશે, એમ માનીને વિવાહની વાતને સ્વીકાર કર્યો, વિવાહની વધામણું આપનાર સેવકને સમુદ્રવિજય તથા શિવાદેવીએ પોતે પહેરેલા તમામ અલંકારે ઉતારીને આપી દીધા, પ્રિયા સહિત અત્યંત આનંદમાં આવી શ્રી પ્રભુના લુંછણ લીધાં, વરસાદ આવવાથી બધા જ દ્વારિકામાં પાછા આવી ગયા. | શ્રી નેમિકુમારના માટે કન્યાની શોધ કરવા લાગ્યા, તે વારે શ્રી કૃષ્ણને સત્યભામાએ કહ્યું કે મારીબેન રાજમતી - સર્વથા તેમના માટે એગ્ય છે, શ્રી કૃષ્ણ સત્યભામાની વાતને માન્ય કરી, તેઓ બલરામની સાથે ઉગ્રસેનને ત્યાં આવ્યા.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ઉગ્રસેન રાજાએ ઉઠીને આદરમાન આપી શ્રી કૃષ્ણ તથા બલરામને સત્કાર કર્યો, આસન ઉપર બેસાડી ઉગ્રસેન રાજા હાથ જોડીને તેમની વાત સાંભળવા સામા ઉભા રહ્યા, શ્રી કૃષ્ણ વાસુદેવે નેમિકુમારને માટે રાજીમતીની માંગણી કરી, તમારે તમારી વસ્તુને માટે માંગણી શા માટે કરવાની હોય? આ પ્રમાણે કહીને ઉગ્રસેન રાજાએ શ્રી કૃષ્ણની વાત મજુર કરી. તેઓને સત્કાર કરી, ઉગ્રસેન રાજાએ વિદાયગિરિ આપી.
સમુદ્રવિજય રાજા પાસે બલરામ તથા શ્રી કૃષ્ણ આવીને હર્ષપૂર્વક નેમિકુમારના વિવાહની વાત કરી, તેઓએ પ્રસન્ન થઈને કહ્યું કે હે વત્સ ! પિતા, પિતૃન્ય, તથા ભાઈઓની તરફ તારા જેવા બીજા કેઈને પ્રેમ નથી, સમુદ્રવિજય તથા કૃણે સેવકને મેકલાવી નિમિત્તક કૌટુકીને બોલાવી કહ્યું કે હમણાં દક્ષિણાયન હોવાથી લગ્ન થાય નહી. પણ શ્રી નેમિકુમારના લગ્નને માટે નજીકમાં નજીક આવતા શુભ દિવસને આપ બતાવે, તે તે વિવાહની વાતને સ્વીકાર કરેત જ નહોતે, પણ શ્રી કૃષ્ણની પ્રેરણાથી આ જ તેઓએ કઈ પણ પ્રકારે વિવાહની વાતને સ્વીકાર કર્યો છે. કૌટુકીએ શ્રાવણ સુદ છઠને દિવસ બતાવ્યું.
ઉગ્રસેન તથા સમુદ્રવિજય શ્રીનેમિકુમારના લગ્ન કાર્યમાં રત બન્યા, શૃંગારધારી તેરણથી સુશોભિત રત્નમંડપ બનાવવામાં આવ્યું, દરેક ઘર ઉપર મકરધ્વજ તથા કાંકિણી નાદથી સમસ્ત દ્વારિકા નગરી નૃત્યાંગનાની જેમ ભવા
Page #258
--------------------------------------------------------------------------
________________
લાગી, લગ્નને દિવસ નજીક આવવાથી શિવાદેવી વિગેરે યદુકુલની રાજરાણીઓએ શ્રી નેમિકુમારને સિંહાસન ઉપર બેસાડી, નાનાદિ કરાવ્યું. શ્રી કૃષ્ણ તથા બલરામે શ્રી નેમિકુમારના હાથમાં મંગલસૂત્ર બાંધ્યું. ઉગ્રસેન રાજાના ઘેર જઈને શ્રી કૃષ્ણ રામતીને પણ અધિવાસિત કરી પાછા પિતાના ઘેર આવ્યા, અને રાત્રિ વ્યતિત કરી.
શું નેમિકમાર મારા ભાવી પતિ થશે? આ ચિન્તાથી રાજીમતીનું મન મુંઝાવા લાગ્યું. સખીઓએ તેને હિંમત આપી, કૃશાંગી હોવા છતાં પણ ચંપાના કુલ સમાન ગૌરાંગી રાજીમતીએ અભૂત શૃંગારની રચના કરી કે જેનાથી કામદેવ પણ ધનુષ્યને છેડી રામતીની સ્પૃહ કરવા લાગે, ચકારાક્ષી રાજીમતી મહેલના ગવાક્ષમાંથી વારંવાર જેવા લાગી, તેનું ચિત્ત શ્રી નેમિકુમારને જેવા માટે અત્યંત અધીર હતું. વાદળાના અંગમાં રમતી વિજળીને જેમ આનંદ થાય છે તેમ શ્રી નેમિકુમારના અંગમાં રમવાની ઈચ્છા રાખતી, રાજીમતી અત્યંત અધીરી બનેલી પદ્મિનીની જેમ નેમિકુમારની સાથે લગ્ન કરવા માટે રાત્રીને જેમતેમ વિતાવતી હતી.
સૂર્યોદય થાય બાદ શ્રીકૃષ્ણ પિતાના મહેલમાંથી આવીને શ્રી નેમિકુમારને લગ્નના માટે શણગારવા લાગ્યા, ગશિર્ષ ચન્દનાદિના લેપથી કાયા સુગંધિત બની ગઈ હતી, શ્રી નેમિકુમારની આરાધના ન કરતા હોય તેવી રીતે અલ કારે, વસ્ત્ર અને પુષે યથાસ્થાને અલંકૃત થઈને બેઠા
Page #259
--------------------------------------------------------------------------
________________
- ૨૪૮
હતા, આ પ્રમાણે શૃંગારથી સજજ બનેલા નેમિકુમારના મસ્તક ઉપર સફેદ છત્ર તથા બને તરફ ચામરે વિંઝાતા હતા, સફેદ ઘેડાથી યુક્ત રથ ઉપર બેસીને શ્રી નેમિકુમાર પરણવા ચાલ્યા, વાજિંત્રેના નાદથી આકાશ પણ ગુંજી ઉઠયું.
મોટી અને કિંમતી પાલખીએામાં બેસીને આગળ ચાલતી યદુઓની સ્ત્રીઓ મંગલ ગીત ગાતી હતી, બંને બાજુ રાજાઓની આગળ રાજકુમારે ચાલતા હતા, પાછળ દશાહ, શ્રીકૃષ્ણ, બલરામાદિ યદુગણેથી પરિવરિત શ્રી નેમિકુમાર પરણવા ચાલ્યા, આ પ્રમાણે નેમિકુમાર ઉગ્રસેનના મહેલથી થોડે દૂર હતા, તે વખતે વરસાદની ગજે. નાથી આનંદને પ્રાપ્ત કરતી મેરલીની જેમ વાજીત્રાના નાદ સાંભળી રામતીને તેની સખીઓ ઝરૂખામાં લઈ આવી.
જેવી રીતે દેવાંગનાઓ વિમાનને શેભાવે છે તેવી રીતે નગરની સ્ત્રીઓ નેમિકુમારના લાવણ્યામૃતને જેવા માટે બારીઓ પાસે આવીને શોભાવતી હતી, વિવાહને માટે આવતા નેમિકુમારને જોઈ રાજીમતી વિચારવા લાગી કે આવા સુંદર વરની સાથે મારા લગ્ન થશે, તે પણ મારા ભાગ્યની વૃદ્ધિ છે. જમણું અંગ અને નેત્ર ફરકવાથી મનમાં તથા શરીરમાં ચિન્તા થવા લાગી, કે “શ્રી નેમિકુમારની સાથે લગ્ન થવા દુર્લભ છે. ”
આવે મનમાં નિશ્ચય કરીને રાજીમતી રેવા લાગી, સખિઓએ રાજીમતીને કહ્યું કે હે દેવી ! આનંદના વખતે
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૯
તું રડે છે શા માટે ? જ્યારે તેણીએ કારણ કહ્યુ. ત્યારે જલ્દીથી શાંતિ મોંગલ કયું. અનેક જીવેાના કરૂણૢ સ્વરને સાંભળી શ્રી નેમિકુમારે સારથિને કહ્યું કે હું સારથિ આ શુ છે? સારથિએ કહ્યું કે હે દેવ ! આપના લગ્ન નિમિત્તે ભાજનમાં રાંધવા માટે ઉગ્રસેન રાજાએ મ'ગાવેલા જલચર, તથા ખેચર જીવે છે. રક્ષકાથી ખ'ધાયેલા છે. વળી કસાઈ ઓથી કપાવાના છે. પેાતાના રક્ષણુને માટે મેટેથી બુમા પાડે છે, રડે છે. દરેકને પ્રાણભય એ સર્વેથી માટે ભય છે.
તે વખતે શ્રી નેમિકુમારે કહ્યુ કે રથને તે અધનમાં પડેલા પશુએ પાસે લઈ લે, સારથિએ પણ રથને તે ખાજુ લીધે, જેવી રીતે પૂત્ર પિતાને પ્રાર્થના કરે છે તેવી રીતે નેમિનાથને પોતાના રક્ષણની પ્રાર્થના દીનમૂખવાળા ખ'ધન પ્રાપ્ત પ્રાણીએ એ પેાતાની ભાષામાં કરી, કરૂણારૂપ વનના કદરૂપ ભગવાન નેમિકુમારે સારથિને આદેશ આપી, તે બધા પ્રાણીઓને અન્ધન મુકત કરાવ્યા, તે પ્રાણીએ પેાતપેાતાના સ્થાને ચાલ્યા ગયા બાદ શ્રી નેમિનાથે પેાતાના રથને પોતાના મહેલ તરફ ફેરવાવ્યો.
તે વારે પ્રભુના માતા પિતા, શ્રી બલરામ, શ્રી કૃષ્ણાદિ આપ્તજના પાતપેાતાના રથને છેાડી શ્રી નેમિનાથ પ્રભુના રથ પાસે આવ્યા, આંખામાંથી આંસુને વહાવતા, માતાપિતાએ કહ્યું કે હે પૂત્ર! અત્યારે હમારા મનારથ રૂપી રથને તેાડવા તારા માટે ઠીક નથી, દૂધમાં મીઠાની જેમ, મગલમાં અમ’ગલ કરીને, નંદન હૈાવા છતાં કદન શા
Page #261
--------------------------------------------------------------------------
________________
-
૨૫૦
માટે કરાવે છે? તે વારે નેમિકુમારે કહ્યું કે આપ લેકે વગર વિચારે મારી નિન્દા શા માટે કરે છે, કઈ દિવસ પૂત્ર આપવાવાળે હોતે જ નથી.
કારણ કે શાસ્ત્રમાં તે પૂત્રને સર્વથી માટે અને મહાન શત્રુ માનવામાં આવેલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉત્પન્ન થતાની સાથે જ સ્ત્રી સંબંધી સુખથી વંચિત કરે છે. ધનને ગ્રહણ કરે છે. પ્રવાસ કરતી વખતે પ્રાણને હરે છે. માટે પૂત્ર સમાન કે ઈ મેટે શત્રુ નથી, અથવા તે પણ આપને જોઈએ છે તે મહાનેમિ આદિ પૂત્રથી આપ સર્વેએ આનંદ માનવે જોઈએ, હું તે સંયમ લક્ષ્મીથી આપને આનંદ આપવાવાળો છું; નેમિકુમારની વાત સાંભળી અન્ય યાદવેની સાથે માતા પિતા મૂચ્છિત બનીને પૃથ્વી ઉપર ઢળી પડયા.
શ્રી કૃષ્ણ ચંદનાદિ શીતે પચારથી તેઓને આશ્વાસન આપ્યું. શ્રી કૃષ્ણ નેમિકુમારને કહ્યું કે ભાઈ! જે પ્રમાણે આપે ગરીબ પ્રાણીઓ ઉપર દયા બતાવી તેવી રીતે અત્યંત દુઃખી એવા માતા પિતા ઉપર કૃપા કેમ નથી કરતા, મદનરૂપી વાઘથી વધ થયેલી રાજીમતી રૂપ મૃગલીની ઉપેક્ષા કરીને પશુઓની ઉપર દયા બતાવવાથી આપની દયા કુરતાથી ભરેલી છે. મારાથી અથવા બલરામથી કદાચ આપને વૈરાગ્યનું કારણ મલ્યું હોય તે આપ આ રાજ્યને સ્વીકાર કરીને એમને ક્ષમા આપે, હું આપનો સેવક બનીને રહીશ.
Page #262
--------------------------------------------------------------------------
________________
રપ૧
નેમિકુમારે કહ્યું કે ભાઈ કૃષ્ણ! તમારે આગ્રહ ગ્ય છે. માતાપિતાને, કન્યાને અને તમને લેકોને હું બંધનથી મૂક્ત કરીશ, તે માટે તે મેં ચારિત્ર રાજાને મારે મિત્ર બનાવવાનું નક્કી કરેલ છે. પરમાર્થ કરવામાં હું સુખી છું; એમ કહીને માતા પિતા, ભાઈ, કુટુંબીઓ તથા અન્ય યદુઓને રોતા મૂકી પ્રભુએ સાથિને રથના ઘેડાઓને ચલાવવાને હુકમ કર્યો, પછી બધા ઘેર આવ્યા.
તે વખતે પ્રભુને દીક્ષા અવસર જાણી લેકાંતિક દેવોએ આવી પ્રભુને વિનંતિ કરી કે હે નાથ ! આપ તીર્થની પ્રવર્તાના કરે.
ઈન્દ્રની આજ્ઞાથી તિર્યગૂજ ભૂકદેવએ લેકના દાટેલા, બીનવારસી, ધનને લાવી પ્રભુની પાસે મૂક્યું. પ્રભુએ લકના દારિદ્રને ચરવાવાળું વાર્ષિક દાન આપવા માંડયું, જગત તારક, સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્રમા સમાન શિતલ, લેકેત્તર પ્રિય નેમિનાથને બીજી દિશામાં જતા જોઈને રાજીમતી મૂચ્છિત બની જમીન ઉપર ઢળી પડી, સારસિકાની સમાન સખીઓ શિતલ જલને છંટકાવ કરીને તેણીને શુદ્ધિમાં લાવી. જ્યારે તેણી શુદ્ધિમાં આવીને ઉઠી ત્યારે તેણીના ગ્રિષ્મત્રતુના સૂર્યસમાન દુસહ નિશ્વાસેથી દ્વારિકાની ભૂમિ પણ ત્રાસી ગઈ
રાજીમતી ઉંચા સ્વરે વિલાપ કરવા લાગી, તેણીએ સખીઓને કહ્યું કે જુઓ મારા રત્નાવલાએ પણ મારા. પ્રાણપ્રિયનું અનુકરણ કર્યું છે. (કુટી ગયા છે) અધિક
Page #263
--------------------------------------------------------------------------
________________
- ૨૫૨
કહેવાથી શું? મારા પ્રાણ પણ મારા પ્રિયતમનું જ અનુકરણ કરશે. હે દૈવ! જે તે મારા ભાગ્યમાં નેમિકુમારને મારા પતિ બનાવ્યા નહી તે પછી અહીં સુધી તેઓને લાવ્યું શા માટે ? હે ભાગ્ય! તારી વકતા તે જગતમાં પ્રખ્યાત છે. હે નેમિ પ્રભુ! મારી સાથે આપને લગ્ન નહતા કરવા તો પછી વિવાહ કરવા માટે “હા” શા માટે કીધી ! આમ મારા ઘેર આવ્યા જ શા માટે ? જે. આવ્યા તે પછી પાછા શા માટે ગયા? પશુઓને આપે શા માટે છોડાવ્યા?
જે પશુઓને કરૂણથી આપ છોડાવે છે તે પછી હું અબળા કરૂણાભાજન નથી? જરૂર હું કરૂણારૂપ છું ? જે આપને સ્ત્રી હત્યાના પાપને ભય ન હોય તે મારા હૃદયમાં વિદ્યમાન એવા આપ આપનું રક્ષણ કરે, મને કલંકથી બચાવે. રાગવતી સંધ્યાને સૂર્ય જેમ છેડી દે છે એવી રીતે અનુરાગવાળી મને છેડી સ્ત્રીઓમાંથી ચંચળતાને દૂર કરી, તમે પોતે જ મને ગ્રહણ કરી છે.
હું અનુમાન કરૂં છું કે પૂર્વ ભવમાં આપે મારા સિવાય કીડાઓ કરી નથી. ભેજન પણ કર્યું નથી, સુતા પણ નથી, અને તપ પણ નથી કર્યું. પરંતુ હમણું આપ, વાથી પણ અધિક કઠેર અને પવનથી પણ અધિક નિષ્ફર બની ગયા છે, એટલે લાગે છે કે પૂર્વ કને ક્ષય થઈ ગ છે. સખીઓએ કહ્યું કે દેવી ! આપ તેમનું નામ પણ ન લેશે, કેમકે નિર્બળ હોવાથી વ્રત લેવાની ઈચ્છા
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૩
રાખે છે. બીજી સખિએએ કહ્યુ કે લગ્ન કર્યા સિવાય તેમણે આપને ત્યાગ કર્યો છે. અમને એમ લાગે છે કે તેએ! બીજી કાઈ કન્યાની સાથે લગ્ન કરશે.
મહાસતી રાજીમતીએ પાતાની સિખએને ક્રોધમાં આવી કહ્યું કે તમે બધી અહીથી ચાલી જાવ, મારી સામે આવું કેમ બેલે છે ? વિધાતાએ તમને ચતુરાઈ આપી છે. પણ વિવેક વગરની તમને અધીને રાખી છે. વિવાહની ઈચ્છાથી નહી. તેા પણ વાણીથી મારે આદર કરેલ છે. મે` । મન અને વચનથી તેમના આદર કરેલા છે, તેઓએ મારા હાથને ગ્રહણ કર્યા નથી. તે પણ મેં તે તેમને હૃદયથી ગ્રહણ કરેલા છે. માટે નેમિકુમાર સિવાય કોઈપણ રાજપૂત્ર મારા (પતિ) રક્ષક નહીં બની શકે, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તેણીએ યાન મુદ્રા ધારણ કરી, રાજીમતીની પ્રતિજ્ઞાને પ્રભુએ લેકા દ્વારા તથા પેાતાના ત્રણ જ્ઞાન દ્વારા જાણીને પણ પેાતાની નિ`ળતાને સ્થિર કરી, કારણકે સ્વય' તત્વજ્ઞાની છે.
આ પ્રમાણે નૈમિકુમારે સુવર્ણ વૃષ્ટિથી અને સમુદ્રવિષયાદિએ અશ્રવૃષ્ટિથી જમીનને સી'ચી, તે વખતે નેમિ કુમારના ભાવને જાણી ઇન્દ્રોના આસન કપાયમાન થયા, ઈન્દ્રોએ પ્રભુની પાસે આવી, તીર્થોદકથી પ્રભુને સ્નાન કરાવ્યું, ઈન્દ્રથી બનાવવામાં આવેલી અને હજારો રાજાઆથી ઉપાડવામાં આવેલી ઉત્તરકુરૂ નામની પાલખીમાં પ્રભુ પૂર્વી સન્મુખ મૂખ રાખીને સિંહાસન ઉપર બેઠા,
Page #265
--------------------------------------------------------------------------
________________
-
૨૫૪
ઈન્દ્ર છત્ર અને ચામર લીધા હતા, માતા-પિતાદિ સંબંધી, બલરામ, શ્રીકૃષ્ણ તેમની પાછળ ચાલવા લાગ્યા, હજારો બંદીજને તેમની સ્તુતિ કરતા હતા.
પિતાની કીતિને ફેલાવતા પ્રભુ પિતાના મહેલથી નીકળ્યા, પિતાના ઘરની પાસેથી જ સંયમશીને ગ્રહણ કરવા જતા નેમિકુમારને જોઈ, શેકથી રામતી મૂચ્છિત બની ગઈ તેની સખી ચારૂમતીએ પાલખીની આગળ આવી પ્રભુને ઓલંભા આપ્યા કે હે નાથ! આપની અનન્ય રાગિણ, વિરહાતુર અને અનાથ જાણુને પણ રામતીને છેડી છે, તે ગ્ય નથી, શું ભેજરાજ ઉગ્રસેનની પુત્રી રાજીમતી તે પશુઓથી પણ મદ ભાગ્યવાળી છે? જેણીની આપે ઘણી મોટી ઉપેક્ષા કરી છે. હૃદયમાં અને વાણીમાં અપૂર્વ પ્રકારની કુટિલતાને ધારણ કરવાવાળા આપે અંતર કુટિલ શંખને પણ તે માટે જ જન્મે છે.
આપે ભરતક્ષેત્રના લેકોને સુવર્ણ મુદ્રાઓ આપી, પરંતુ દષ્ટિ માત્રથી પણ આપે તેની સામે જોયું પણ નથી. આપને કાંઈપણ કહેવું નકામું છે. કેમકે આમે શરીરથી પણ વિરાગ છે. પણ સનેહથી વિરાગ નથી, ચારૂલતાના લંભાને સાંભળીને પણ પ્રભુ મૌન રહ્યા.
રાજીમતીને તેની માતાએ જલનું સિંચન અને કેળના પાનથી પવન નાખી, શ્રીખંડ લેપથી સ્વસ્થતા પ્રાપ્ત કરાવી, ઉપાલંભ આપીને પાછી આવેલી સખીએ તેને કહ્યું કે અત્યંત નિનેહ વ્યક્તિને માટે આત્માને વ્યર્થ દુઃખી કરી
Page #266
--------------------------------------------------------------------------
________________
૫૫
રહી છે. મારી વાર્તાથી પત્થર પણ પાણી થઈ જાય છે. પરંતુ તેઓએ નિષ્ઠુરતાથી મૌન ધારણ કર્યું છે. તે વારે વ્રતશ્રી, જ્ઞાનશ્રી અને મુક્તિશ્રીના તરફે સ્પૃહાને કરવાવાળા નેમિકુમાર ત્યાંથી ચાલી નીકળ્યા.
રાજીમતીએ કહ્યુ કે હું સખી ! તું તેમને દોષ આપીશ નહી. તેએએ મૌન દ્વારા સ્વીકૃતી આપી છે. હું તેમની કુલિન પ્રિયા છું. જેમની આરાધના અને સેવા કરી અને તરફથી પતિવ્રતા અનીને શરીરથી ભિન્ન રહેવા છતાં અભિન્ન વલ્લભા બનીને રહીશ.
ત્યારબાદ ભગવાન રૈવતક પતના સહસ્રામ્રવનમાં ઉદ્યાનમાં આવ્યા, શિખિકામાંથી ઉતરીને પેાતાના વસ્ત્રા લંકાર શ્રીકૃષ્ણને આપી, પેાતાના ખભા ઉપર ઈન્દ્રે આપેલા દેવને ધારણ કરી, શ્રાવણ સુદ છઠને દિવસે પૂર્વાન વખતે ત્રણસે વર્ષની ઉ′મરે પ્રભુએ કેશને લેચ કર્યાં, તે વખતે પ્રભુને છઠ્ઠના તપ હતા.
પ્રભુના કેશને ઈન્દ્રે પોતાના વસમાં લીધા, અને ક્ષીર સમુદ્રમાં પ્રવાહિત કર્યાં, પ્રભુએ સામાયિક ગ્રહણ કર્યું, તે વખતે પ્રભુને મનઃ પર્યાય નામનું ચેાથું જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ક્ષણવારને માટે નારકીના જીવાને સુખની પ્રાપ્તિ થઈ, પ્રભુની સાથે સવિગ્ન થઈને એક હજાર રાજાએએ દીક્ષા ગ્રહણ કરી. નેમિનાથજી પ્રભુને નમસ્કાર કરીને કૃષ્ણાદિ યદુગણુ દ્વારિકામાં આવ્યા.
ઈન્દ્રો નદ્રીશ્વર ઉપર અષ્ટાફ્રિકા માત્સવ કરીને,
Page #267
--------------------------------------------------------------------------
________________
- ૨૫૬ પિતાના સ્થાને ગયા, તે દિવસ પ્રભુ ત્યાં રહીને બીજે દિવસે વજમાં ગયા, વરદત્ત બ્રાહ્મણના ઘેર પાયસ (દૂધ)નું પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયા, બ્રાહ્મણે રત્નપીઠ બનાવી પ્રભુના ચરણોની સ્થાપના કરી, મુકિતની અભિલાષાથી તે નિત્ય પૂજા કરવા લાગે, ભગવાન અપ્રતિબદ્ધ ચિત્તથી વાયુની સમાન જગતમાં વિચારવા લાગ્યા.
ત્યારબાદ પ્રભુના નાનાભાઈ રથનેમિ દરરોજ રાજી મતીને ત્યાં જવા લાગ્યા, તેના સ્તનને જોઈ રથનેમિના મનમાં લેભ થ, દરરોજ રથનેમિ રામતીના માટે અવનવી વસ્તુઓ ભેટ આપવા માટે લઈ જવા લાગ્યા, રથનેમિના આંતરભાવને નહિ જાણતી રામતી નવીન વસ્તુઓને નિષેધ કરતી નહોતી, રાજીમતી એમજ માનવા લાગી કે પોતાના મોટાભાઈના નેહથી જ અહીં આવે છે. એક દિવસ એકાન્તમાં રથનેમિએ રામતી પાસે લગ્ન કરવાની વાત મૂકી, કહ્યું કે નેમિકુમાર ભૂખ હતા, તારે તેમના ઉપર પ્રેમ હોવા છતાં પણ તેમણે તારે ત્યાગ કર્યો.
તે તેમની પાસે અનેક વખત પ્રાર્થના કરી છતાં નિરસ નેમિકુમારે તારા ઉપર પ્રેમ ન બતાબે, હું તે તને નમસ્કાર પૂર્વક હાથ જોડીને તારી પાસે પ્રાર્થના કરું છું; રજીમતીએ રથનેમિને ખૂબ જ સમજાવ્યા, પરંતુ જ્યારે તે સમજ્યા નહી ત્યારે એક દિવસ રામતીએ દૂધ પીને ઉલટી કરીને કહ્યું કે આપ આ દૂધને પી જાવ, ત્યારે રથનેમિકુમારે કહ્યું કે હું કુતરે નથી, રાજીમતીએ.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૭
કહ્યું કે તા પછી નેમિકુમારથી પાછી વળેલી એવી મારા ઉપર શા માટે અનુરાગ ધરાવેા છે ? ત્યારબાદ આશા રહિત અનીને રથનેમિ પોતાના ઘેર ગયા.
રાજીમતી પ્રભુનું સ્મરણ કરી દિવસેા પસાર કરવા લાગી, પ્રભુ ચેાપન દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા, ત્યારબાદ રૈવતક પર્વત ઉપર સહસ્રામ્રવને દ્યાનમાં આવ્યા, અઠ્ઠમતપથી યુકત વેતસ ઝાડ નીચે પ્રતિમા સ્થાપન કરીને શુકલ ધ્યાનમાં આરૂઢ થયા, આશ્વિન મહિનાની અમાવાસ્યાના મધ્યાહ્ન સમયે ઘાતી કર્મોના ક્ષય થવાથી, પ્રભુને કાઈથી વ્યાઘાત ન પામે તેવુ... કેવલજ્ઞાન અને કેવળદન પ્રાપ્ત થયુ. તે વખતે દેવાં સહિત બધા ઇન્દ્રો આવ્યા, વાયુકુમારે એક ચેાજન ભૂમિને સ્વચ્છ અનાવી, મેઘકુમારે સુગંધિત જલને છંટકાવ કર્યાં, દેવાએ સુંદર સમવસરણની રચના કરી.
તમે તિર્થાય, કહી પ્રભુ, દેવનિર્મિત પૂર્વાભિમૂખ રત્ન સિ’હાસન ઉપર આરૂઢ થયા, અન્ય ત્રણ દિશામાં સિ`હાસન ઉપર ભગવાનના પ્રતિખિમ સ્થાપિત કર્યા.
વનપાલકાએ શ્રી નેમિનાથ પ્રભુના કેવલેાત્સવના સમા ચાર દ્વારિકામાં આપ્યા, વનપાલકોને ખાર કરોડ સેાનૈયા આપ્યા, દશાઈ, માતાપિતા વિગેરે અન્તઃપુરની સ્રીએ સહિત કુમારા તથા સેનાથી યુકત બનીને શ્રીકૃષ્ણે ત્યાં આવી પટ્ટ હસ્તિ ઉપરથી ઉતરીને હપૂવ ક અભિગમથી સમવસરણમાં પ્રવેશ કર્યોં. ત્રીજા ગઢના ઉત્તર દ્વારથી
–૧૭
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૮ જઈને પ્રદક્ષિણા દઈને શ્રીકૃષ્ણ ભાવસ્તવથી નેમિનાથની વંદના કરી, પ્રભુએ સર્વ ભાષામય દેશના આપી, દેશના સાંભળીને વરદત્ત રાજાએ સંસારથી વિરકત બની સર્વ ભાવથી ધરૂઢ હવાની ઈચ્છા કરી.
શ્રીકૃષ્ણ પ્રાંજલી બની પ્રભુને પૂછયું કે રામતીને આપના પ્રત્યે અત્યંત અનુરાગ હોવાનું કારણ શું? પ્રભુએ ધન, ધનવતીના ભવથી લઈને આઠે ભવ સુધીના સંબંધો બતાવ્યા, પ્રાણી ઉત્તમ કે અધમ તેના પોતાના કર્મથી જ બને છે તે કર્મોનો ક્ષય થવાથી હું રાજીમતીથી મુક્ત થશે છું; અત્યંત વેરાગ્ય ઉત્પન્ન થવાથી વરદત્ત રાજાએ બે હજાર રાજાઓ સહિત પ્રવજ્યા ગ્રહણ કરી, ધનદેવ અને ધનદત્ત જે પૂર્વભવમાં ભાઈ એ હતા, અપરાજિતના ભાવમાં જે વિમલબેધ મંત્રી હતા તે ત્રણે જણ પ્રભુની સાથે ભવભ્રમણ કરીને રાજા બન્યા હતા, પ્રસંગેપાત પ્રભુને વૃત્તાંત સાંભળી તે ત્રણે જણા પ્રભુની પાસે આવ્યા, તેઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી, તે ત્રણે જણ સહિત વરદત્તાદિ અગીયાર ગણધરેની રચના કરી, દેવતાઓએ ઉત્સવ કર્યો, અનેક રાજકુમારિકાઓ સહિત યક્ષિણી રાજપૂત્રીને પ્રભુએ દીક્ષા આપી, સાધ્વી સમુદાયમાં તેણીને મહત્તરા પદે સ્થાપિત કરી, દશાઓં, ઉગ્રસેન સહિત પ્રદ્યુમ્નાદિની સાથે બલરામે શ્રાદ્ધ ધર્મને સ્વીકાર કર્યો, શ્રીકૃષણે સમ્યક્ત્વને ગ્રહણ કર્યું.
શિવાદેવી, દેવકી, રહિણી, રુકિમણી સહિત અન્ય
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૯
ચસ્ત્રીઓએ શ્રાવિકા ધર્મને સ્વીકાર કર્યો, આ પ્રમાણે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, પ્રથમ પોરસીમાં પ્રભુએ દેશના આપી, બીજી પોરસીમાં વરદત્ત ગણધરે દેશના આપી, ત્યારબાદ ઈન્દ્ર તથા કૃષ્ણાદિ રાજાએ પ્રભુને વંદન કરી પોતપોતાના સ્થાને ગયા, પ્રભુના શાસન રક્ષક તરીકે ગોમેધ નામે યક્ષ, શાસન રક્ષિકા તરીકે અંબિકા ઉત્પન્ન થયા, દેવતાઓ સહિત તે બને તથા ચેત્રિશ અતિશયથી સમૃદ્ધ પ્રભુ ત્યાં જ વર્ષીકાલ તથા શરદઋતુ વિતાવીને ભદ્રિલપુર પધાર્યા.
| ઇતિ અમમસ્વામી' ચરિત્રને
બારમો સર્ગ સમાપ્ત છે
Page #271
--------------------------------------------------------------------------
________________
સતેરમે
આ બાજુ ભદ્રિલપુર નગરમાં પ્રથમ દેવકીજીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેલા અને નૈગમેષિ દેવથી અપાંચેલા સુલસા તથા નાગના છ પૂત્રા હતા, માતા પિતાએ તેઓને બાવીસ, બાવીસ કન્યાએની સાથે પરણાવ્યા, તે બધાજ કામદેવના શાસનમાં લુપ્ત બની ગયા. અનેક પ્રકારના ભાગ સુખમાં આસક્ત બન્યા, જેનાથી સ ́પૂર્ણ પણે કામદેવનું રાજ્ય દરેક જગ્યાએ વ્યાપિ ગયુ હતું. શ્રી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું જાણીને સમવસરણમાં આવ્યા, પ્રભુના ઉપદેશથી પ્રતિધ પામી હર્ષ થી દીક્ષા ગ્રહણ કરી, તેઓ વિદ્યાભ્યાસ કરીને થાડાજ વખ તમાં દ્વાદશાંગીના જ્ઞાતા અન્યા.
પ્રભુની સાથે વિહાર કરતાં કરતાં એકદા દ્વારિકામાં પધાર્યા, સહસ્રામ્રવનથી આગળ તે છએ જણ બે-એની ત્રણ ટુકડીમાં પારણા માટે વહેારવા દ્વારિકામાં શ્રી દેવકીજીના ઘેર પધાર્યાં, શ્રી કૃષ્ણની જ આકૃતિવાળા એ સાધુઆને આવેલા જાણી, દેવકીજી અત્ય ́ત પ્રસન્ન થયા, મેદકના આહાર વહેારાબ્યા, ફરીથી ખીજા એ તેમના જેવા જ સાધુએ આવ્યા, તેમને પણ દેવકીજીએ હર્ષોંથી માદકના આહાર વહેરાવ્યા, વળી તેમના જેવા જ બીજા એ સાધુ આવ્યા, તેમને નમસ્કાર કરી 'જલિબદ્ધ,
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૬૧
હાથ જોડીને મૃદુવાણી વડે દેવકીજીએ પૂછયું કે હે મહામુનિ ! શું આપ બને દિશા ભૂલી ગયા છે? અથવા મારે મતિભ્રમ છે? શું આ નગરમાં મુનિઓને આહાર મલતો નથી?
ત્યારે અને સાધુઓએ કહ્યું કે હે શ્રાવિકા ! અને કે તમને કોઈને પણ દિશાભ્રમ થયેલ નથી, તેમજ બીજે કઈ પણ ભ્રમ નથી, અમે છ સહેદર ભાઈએ દીક્ષિતાવસ્થામાં છીએ, અને બે-બેની જેડીમાં અહી આવ્યા છીએ, શ્રી દેવકીજીએ વિચાર્યું કે કૃષ્ણના જેવા આ પણ મારા પૂત્રે તે ન હોયકારણ કે અતિમુક્ત મુનિએ કહ્યું હતું કે તારે બધા જ પુત્ર જીવિત છે. શરીરની ચેષ્ટાઓથી ઓળખતી પણ હૃદયથી નિર્ણય કરવાને માટે બીજા દિવસે જઈને તેણીએ પ્રભુને પૂછયું.
તે વારે પ્રભુએ કહ્યું કે છએ તમારા જ પૂગે છે. ફરીથી તેમને જીવન વૃત્તાંત દેવકીજીને કહી બતાવ્યો, દેવકીજીએ છ જણને નમસ્કાર કર્યો, તે વારે દેવકીજીએ કહ્યું કે મને દુઃખ થાય છે કે મારા એક પણ પૂત્રનું હું બાલ્યાવસ્થામાં પાલન કરી શકી નથી. પ્રભુએ કહ્યું કે દેવકીજી ! તમે પૂર્વભવમાં તમારી શક્યના સાત રત્નની ચેરી કરી હતી, તેણુના ખુબ રૂદનથી તમે એકજ પાછું આપ્યું. તે બાંધેલા કર્મોનું ફળ તમોએ ભેગવ્યું છે. તમે વિષાદ શા માટે કરે છે? દેવકીજી પોતાના પૂર્વ કર્મની નિન્દા કરતા ઘેર ગયા, પુત્ર જન્મની આકાંક્ષામાં ખિન્ન
Page #273
--------------------------------------------------------------------------
________________
થતી દિવસે પસાર કરવા લાગી, એટલામાં દેવકીજીને પ્રણામ કરવા માટે શ્રી કૃષ્ણ પધાર્યા, માતાને દુઃખી જોઈ કારણ પુછયું ત્યારે દેવકીજીએ કહ્યું કે તારું પાલન “નન્દ” ના ઘેર થયું. તારા “છ” મેટાભાઈ એનું પાલન “નાગ” ને ત્યાં થયું, હું અભાગિણી છું કે સાત સાત સંતાને હોવા છતાં હું કોઈનું બાળપણમાં પાલન કરી શકી નથી.
જગતની સ્ત્રીઓમાં હું નિદિત થઈને દિવસે પસાર કરું છું. માટે હે વત્સ મને એક પુત્રની ખાસ ઈચ્છા છે. શ્રી કૃષ્ણ પૂત્રના માટે માતાને આશ્વાસન આપ્યું, ઘેર જઈને શ્રી કૃષ્ણ અક્રમ તપ કરીને. નિગમેષિ દેવની આરાધના કરી, ખુશ થયેલા દેવે કહ્યું કે આપની માતાને પૂત્ર થશે, પણ યૌવનાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરશે.
કોઈ દેવ દેવલોકમાંથી ઍવીને દેવકીજીની કુક્ષિમાં ઉત્પન્ન થયે, દેવકીજીએ સ્વપ્નમાં હાથીને જે, પૂર્ણ સમયે પૂત્ર રત્નને જન્મ આપ્યો, પૂત્રનું નામ “ગજસુકુમાર રાખ્યું. દેવકીજીએ દેવ તુલ્ય તેનું પાલન કર્યું. ભાઈઓ તથા માતાને અત્યંત પ્રીતિપાત્ર એવા “ગજસુકુમાર યૌવનાવસ્થામાં આવી ગયા, દુમરાજની પુત્રી પ્રભાવતીની સાથે તથા સોમશર્માની ક્ષત્રિકા નામની સ્ત્રીની કુક્ષીએ ઉત્પન્ન થયેલી “મા” નામની પુત્રીની સાથે ગજસુકુમારના લગ્ન થયા, એક દિવસ પ્રભુ નેમિનાથના સમવસરણમાં ધર્મદેશના સાંભળી પિતાની બન્ને પત્નીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. તે સમાચાર સાંભળી સમસ્ત
Page #274
--------------------------------------------------------------------------
________________
યદુકુળ દુઃખી થયું. કલ્પાંત કરવા લાગ્યું. “ગજસુકુમારે સંધ્યા સમયે પ્રભુની આજ્ઞા લઈને સ્મશાનમાં પ્રતિમા ગ્રહણ કરી, દૈવગે તેમના સસરા સેમશર્માએ મુનિને જયા, તેનાથી ક્રોધમાં આવી માથા ઉપર માટીની પાળ બાંધી તેમાં અગ્નિભર્યો, મુનિના ચિત્તમાં જરા પણ ક્રોધને સંચાર પણ ન થયે, અને ચિન્તન કરતાં કરતાં શુકલ ધ્યાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી બન્યા.
પિતાના પ્રીતિપાત્ર બંધને જોવા માટે અધિરા શ્રી કૃણ પ્રાતઃકાલે ઊઠીને રથમાં બેસી પ્રભુના દર્શન કરવા માટે ચાલ્યા, નગરની બહાર ગયા બાદ એક બ્રાહ્મણને દેવાલય માટે ઇંટે માથે ઉચકતે જે. બ્રાહ્મણ ઉપર દયા આવી, શ્રી કૃષ્ણ પ્રભુની પાસે આવ્યા, પ્રભુને વંદન કરી “ગજસુકુમાર ” ક્યાં છે? ત્યારે પ્રભુએ કહ્યું કે સોમશર્માની પ્રવૃત્તિથી તે મુક્તિગામી બન્યા છે, પ્રભુના વચનનું શ્રવણ કરતાંની સાથે કૃષ્ણ મૂચ્છિત બન્યા, સભાનાવસ્થામાં આવ્યા બાદ શ્રી કૃષ્ણ પુછ્યું કે હું તે બધું તથા ઘાતી બ્રાહ્મણને કેવી રીતે ઓળખી શકીશ! તે વારે પ્રભુએ કહ્યું કે તમે તે બ્રાહ્મણ ઉપર ક્રોધ કરશો નહીં. તેમની સહાયતાથી તે મુક્ત બન્યા છે. તમને તમારી નગરીમાં પ્રવેશ કરતા જોઈને જે પિતાનું મસ્તક ફેડીને મરે, તેને તમે બંધુઘાતી માનજે, રડતાં રડતાં શ્રીકૃષ્ણ ગજસુકુમાર મુનિને અગ્નિ સંસ્કાર કર્યો, અને નગરમાં પ્રવેશ કરતી વખતે સોમશર્માને માથું ફાડીને મરે
Page #275
--------------------------------------------------------------------------
________________
જો, ગિધેને બલીરૂપમાં શ્રી કૃષ્ણ સેમશર્માનું શરીર સુપ્રત કર્યું. ગજસુકુમારના દુઃખથી પ્રાપ્ત થયેલા સંવેગથી ઘણા યદુઓએ સંયમ લીધે, વસુદેવ સિવાય નવ દશાહે, શિવાદેવી, રાજીમતીએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી.
રામતીની સાથે શ્રી કૃષ્ણના પ્રાણ બચાવનારી “નન્દ પૂત્રી એકનાસા સહિત ઘણી યદુ સ્ત્રીઓએ દક્ષા લીધી, પ્રભુના સાત ભાઈઓ તથા શ્રી કૃષ્ણના ઘણા પૂત્ર, પૂત્રીઓએ પણ દીક્ષા લીધી, કૃષ્ણવાસુદેવે પોતે કન્યા વિવાહના પચ્ચક્ખાણ કર્યા, દેવકીજી, કનકાવતી, અને રેહિણી સિવાય વસુદેવની બધી સ્ત્રીઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી, વૈરાગ્યથી કનકવતીને ઘરમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, પ્રભુની પાસે દીક્ષા લઈને તેણીએ મુક્તિશ્રીને પિતાની સખી બનાવી, કમલામેલાના પતિ નધિ અને બલરામના પૌત્ર સાગરચન્ટે પણ શ્રાવકવ્રતને અંગિકાર કર્યું. અનશનાદિ વ્રત લઈને દેવલોકે ગયા.
એક દિવસ ઈદ્દે સભામાં કૃષ્ણની પ્રશંસા કરતાં કહ્યું કે શ્રી કૃષ્ણ કઈ દિવસ નીચ પ્રકારનું યુદ્ધ કરે નહી, બીજાના ગુણેનું જ હંમેશા સ્મરણ કરે છે. બીજાના દેને જોતા પણ નથી. ઈન્દ્રના કથનમાં શ્રદ્ધા નહી રાખનાર કેઈ દેવે શ્રી કૃષ્ણના જવાના રસ્તા ઉપર નગરની બહાર ભયંકર દુર્ગધથી ભરપુર કાળારંગના મરેલા કુતરાને રસ્તામાં મૂક્યો. શ્રી કૃષ્ણ તે કુતરાને જોઈ કહ્યું કે તેના દાંત કેવા સરસ છે કે જે તારાની જેમ સુંદર શોભે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૫
ધ્રુવે કૃષ્ણનું રૂપ ધારણ કરી, અશ્વરત્નની ચારી કરી, તે વખતે શ્રી કૃષ્ણે કહ્યું કે ઉભા રહે ? કત્યાં જાય છે ? ઘેાડાને છોડી દે નહીતર માર્યાં જઈશ.
ત્યારે દેવે કહ્યુ કે મને જીતી અશ્વને લઈ જઈ શકેા છે. શ્રી કૃષ્ણે કહ્યું કે જો તારી યુદ્ધ કરવાની ઈચ્છા હાય તેા રથને ગ્રહણ કર ! ત્યારે તે દેવે કહ્યું કે મલ્લ યુદ્ધ કરવા ઇચ્છું છું; શ્રી કૃષ્ણે મલ્લયુદ્ધને નિષેધ અતાવ્યા, તે દેવે પ્રસન્ન થઈને શબ્દથી જ છ મહિના સુધી રાગને દૂર કરનારી ક્રિશ્ય ચન્દન રચિત ભેરી આપી, દેવના ગયા પછી શ્રી કૃષ્ણે ભેરી વગાડી, જેનાથી પહેલાના રાગેાનું નિવારણ થયું. છ મહીના સુધી નવા રાગ ઉત્પન્ન ન થયા, ભેરીની પ્રખ્યાતીથી ખીજા દેશના લેાકેા પણ આવવા લાગ્યા, લાખ સેાના મહેાર આપી પેાતાના રોગને મટા
ડવા લાગ્યા.
આવી રીતે ભેરીની શક્તિ નષ્ટ થઈ ગઈ, એક વખત નગરીમાં રોગ ફેલાયા, શ્રી કૃષ્ણે ભેરી વગાડી, પરંતુ તેની અસર થઈ નહી, શ્રી કૃષ્ણે અક્રમતપની આરાધના કરી, ફરીથી તે દેવ પાસેથી નવી ભેરી પ્રાપ્ત કરી, અને નગરમાં રોગની શાન્તિ કરી, શ્રી કૃષ્ણે આજ્ઞા આપી, એ વૈદ્યોને તૈયાર કર્યાં, જેમના નામ ‘ધન્વંતરિ' અને વૈતરણિ પ્રસિદ્ધ થયા. તે બન્નેમાં વૈતરણિ ભવ્યાત્મા હતા, ચિકિત્સા સારી કરતા હતા, અને પેાતાનું ઔષધ પણ આપતા હતા, ધન્વંતરિ સાધુઓને દુષિત ઔષધ બતાવતા
Page #277
--------------------------------------------------------------------------
________________
હતા, જ્યારે સાધુઓ કહેતા હતા કે આ ઔષધ અમને ખપતું નથી, ત્યારે કહેતે હતું કે હમે તીર્થકરોથી આયુર્વેદ ભણ્યા નથી, આપ લે કે મને કોઈ દિવસ ઔષધ માટે પૂછશે નહી. તે બને નગરમાં જ રહેતા હતા, એકદા શ્રીકૃષ્ણ પ્રભુની પાસે જઈને તેમની ગતિ માટે પૂછયું.
પ્રભુએ કહ્યું કે ધવંતરિ મરીને સાતમી નારકે અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થશે, ત્યાં તેત્રીસ સાગરપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગવશે, જ્યારે વૈતરણી વૈદ્ય મરીને વિધ્યાચલની અટવીમાં ઘણા વાનરોને અધિપતિ થશે, એક દિવસ પિતાના સમુદાયથી છુટા પડી ગયેલા એક તપસ્વી મુનિને પગમાં વાગવાથી ચાલવામાં અસમર્થ જાણે મનમાં કાંઈક દયાભાવને લાવી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરશે. | મુનિને સામે જોઈ વિઘકનું પણ સ્મરણ કરશે, છલંગ મારી વિધ્યાચલાટવીમાં જઈને વિશલ્યા અને રોહિણી નામની બે લતાઓને લાવશે, દાંતવડે ચાવીને ઘા ઉપર મૂકશે, જ્યારે બીજીથી ઘાને રૂઝાવશે, અને આંસુથી જમીન ઉપર લખીને બતાવશે કે હું દ્વારિકામાં વિતરણું વૈદ્ય હતા, આર્તધ્યાનથી મરીને વાનર થયે છું. મુનિ તેને સમતા ધર્મને ઉપદેશ આપશે, તે મરીને સહસ્ત્રાર દેવલોકમાં દેવ થશે, આ પ્રમાણે સામ્ય મહાભ્યને સાંભળી પ્રભુની સ્તુતિ કરી, વંદન કરીને પિતાના નગરમાં આવ્યા, પ્રભુ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. . એક સમય વર્ષાઋતુમાં દ્વારિકામાં આવીને પ્રભુ રહ્યા,
Page #278
--------------------------------------------------------------------------
________________
ચાતક પક્ષી જેવી રીતે મેઘથી તૃપ્ત થાય તેમ કૃષ્ણ વાસુ દેવ પ્રભુના આગમનથી તૃપ્ત થયા અને ઉપાસના કરવા લાગ્યા, એક વાર પ્રભુને શ્રી કૃષ્ણ પૂછયું કે સાધુએ ચાતુર્માસમાં વિહાર કેમ નહી કરતાં હોય ત્યારે પ્રભુએ મધુર વાણીથી કહ્યું કે વર્ષાઋતુમાં પૃથ્વી જેથી વ્યાકુલ હેય. છે. માટે તેમના પ્રાણના રક્ષણને માટે સાધુઓ વર્ષાઋતુમાં વિહાર કરતા નથી, તે વારે કૃષ્ણ કહ્યું કે હે પ્રભુ! સેના સહિત મારા ગમનાગમનથી પણ જીવઘાત થતું હશે, માટે હું પણ ચાતુર્માસમાં મારા ઘરની બહાર જઈશ નહી, પ્રભુ પાસેથી અભિગ્રહને ધારણ કરી શ્રી કૃષ્ણ પિતાના ઘેર આવ્યા, દ્વારપાલને પણ હુકમ આપે કે વર્ષાકાલમાં નગરમાં કેઈને આવવા દેશે નહી.
નગરમાં વીરક નામને એક માણસ શ્રી કૃષ્ણને પરમ ભક્ત હતા, તેમના દર્શન પૂજન કર્યા વિના તે ભેજન કરતે ન હેતે, અંદર પ્રવેશ કરવાનો આદેશ નહી હેવાથી દ્વાર ઉપર જ શ્રી કૃષ્ણની ઉદ્દીષ્ટ પૂજા કરીને ચાલ્યા જતે હિતે, ઘનઘોર વાદળમાંથી જેમ સૂર્ય બહાર આવે અને પૃથ્વીતલને આનંદ આપે છે તેમ વર્ષાઋતુની પૂર્ણાહૂતી. પછી શ્રી કૃષ્ણ બહાર નીકળ્યા, ત્યારે ઘણા રાજાઓ અને વીરક પણ આવેલું હતું, હે વીરક? તું કેમ દુર્બળ બન્ય છે ? આ પ્રમાણે વરકને શ્રી કૃષ્ણ પૂછ્યું. ત્યારે દ્વારપાલેએ તેની અનુપમ ભક્તિનું વર્ણન કર્યું. શ્રી કૃષ્ણ વરકને સાથે લઈ પ્રભુને વંદન કરવા ગયા, પ્રભુના મૂખથી સાધુ ધર્મનું
Page #279
--------------------------------------------------------------------------
________________
ર૬૮ શ્રવણ કરીને શ્રી કૃષ્ણ કહ્યું કે હું પ્રવજ્યા લેવા માટે અસમર્થ છું; તે પણ એક નિયમ કરું છું કે જે કોઈ પ્રવજ્યા ગ્રહણ કરશે તેને રોકીશ નહી. અને અનુમોદન આપીશ, ઉત્સવ કરીશ, અભિગ્રહ લઈને શ્રી કૃષ્ણ -નગરીમાં આવ્યા, નમસ્કાર કરવા આવેલી પિતાની પુત્રીઓને કહ્યું કે તમે રાણી બનવાની ઈચ્છા રાખે છે કે દાસી બનવાની? હે તાત! અમે અવશ્ય રાણી બનીશું. આ પ્રમ ણે બોલનારી પુત્રીઓને શ્રી કૃષ્ણ પ્રભુની પાસે તેમને લઈ જઈ દીક્ષા અપાવી, પરંતુ પિતાની માતાના કહેવાથી કેતુમતી નામની પુત્રીએ દાસી બનવાનું પસંદ કર્યુંશ્રી કૃષ્ણ ઘણા પ્રકારે ભવભ્રમણની વાત સમજાવી, પરંતુ તેણીએ માન્યું જ નહી.
કેતુમંજરીની સાથે વીરકની ઈચ્છા ન હોવા છતાં લગ્ન કરાવ્યાં, વીરકે પણ તેને ઘેર લઈ જઈને રાણીની જેમ મણિ શય્યા ઉપર વિરાજિત કરી, અને સ્વયં દાસની જેમ રહેવા લાગ્યો, એક દિવસ શ્રી કૃષ્ણ વીરકને પૂછ્યું કે કેતુમંજરી ઘરમાં કામ કરે છે કે નહિ? ત્યારે વીરકે કહ્યું કે હે નાથ? હું તે તેને સેવક છું; શ્રી કૃષ્ણ વરકને ખુબ જ ધમકાવીને કહ્યું કે તું તેની પાસે કામ નહી કરાવે તે તને જેલમાં પુરીશ, તે પણ શ્રી કૃષ્ણના આશયને સમજી ગયે. વીરક ઘેર ગયો, કેતુમંજરીને કહ્યું કે ઉઠ, પાણી ગરમ કર, આ તારા બાપનું ઘર નથી.
તેણીએ કોધમાં આવી કહ્યું કે હે વીરક ! તું તારી
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૬૯
જાતને ઓળખતે નથી? સાંભળી વીરકે તેને ખુબ જ મારી, ત્યાંથી રડતી કૃષ્ણના ઘેર આવીને બનેલી હકીકત કહી, તે વારે શ્રી કૃષ્ણ કહ્યું કે તે રાણી ન બનતાં દાસી બનવાનું કેમ સ્વીકાર્યું ? તેણીએ કહ્યું કે હે તાત! હમણાં પણ કૃપા કરીને મને રાણી બને. શ્રી કૃષ્ણે કહ્યું કે હવે હું શું કરું ! તું તે વીરકને આધીન છે. જ્યારે કનકમંજરીએ ખુબ જ આગ્રહ કર્યો ત્યારે શ્રી કૃષ્ણ વિરક પાસેથી છોડાવી શ્રી નેમિનાથ પ્રભુની પાસે દીક્ષા અપાવી.
એક દિવસ શ્રી નેમિનાથની પાસે શ્રી કૃષ્ણ બધા, સાધુઓને વંદના કરી, કૃષ્ણના કહેવાથી વીરકે પણ બધાને વન્દન કર્યું. હે પ્રભુ મેં ત્રણસને સાઠ યુદ્ધ કર્યા છે. ખુબ જ ફલાન્ત થયે છું. માટે હું મુનિઓની વંદના કરીને શ્રાન્ત થયો છું. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે એ સાધુ વંદન કરીને સાતમી નારકથી ઉદ્ભૂત બની ક્ષાયિક સમ્યકત્વ, તીર્થકર નામ કર્મને પ્રાપ્ત કર્યું છે. કૃષ્ણ કહ્યું કે હે નાથ! તે હું ફરીથી મુનિ વંદન કરીને વાલુકાયુ નષ્ટ કરૂં. પ્રભુએ કહ્યું કે દ્રવ્ય વન્દન વાલુકાયુ નષ્ટ કરવામાં સમર્થ બની શકતું નથી. ભાવવંદનથી જ કાર્ય થઈ શકે છે, ફરીથી શ્રી કૃષ્ણ વીરકની બાબતમાં પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે તમારા કહેવાથી કરેલું વંદન કાયકલેશને માટે જ થાય છે. અને તેને પણ કાયકલેશ કરનારું થયું છે. પ્રભુને પ્રણામ કરી તેમના વચનની ભાવના ભાવતા શ્રી કૃષ્ણ સપરિવાર દ્વારિકામાં આવ્યા.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ઢઢણ નામની પિતાની પત્નીથી ઉત્પન્ન થયેલા ઢઢણ નામના પુત્રને અનેક રાજ કન્યાઓની સાથે પરણાવ્યા, એક દિવસ પ્રભુ પાસેથી ધર્મ શ્રવણ કરી, વિરકત બનેલા ઢઢણકુમારે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી, શ્રી કૃષ્ણ મટે મહત્સવ કર્યો. પ્રભુની સાથે વિહાર કરતા ઢઢણ મુનિ દ્વારિકામાં પધાર્યા, તે વખતે તેમને અંતરાય કર્મોને ઉદય થવાથી તેમને કેઈપણ જગ્યાએથી આહાર મલ્યા નહી. વળી તેમના અશુભેદયથી કરીને લબ્ધિવાળા સાધુઓને પણ આહાર લાભ મળતું નહોતું. સાધુઓએ પૂછયું કે ભગવન્! આપના શિષ્ય અને કૃષ્ણના પુત્ર હોવા છતાં અને ભ્રમણ કરવા છતાં પણ ઢંઢણમુનિને આહાર કેમ મલતે નથી?
ત્યારે પ્રભુએ કહ્યું કે મગધ દેશમાં ધાન્ય આપવાના અધિકારી તરીકે પારાશર નામને બ્રાહ્મણ હતું, મજુર પાસેથી કામ કરાવીને તેમની મજુરી આપતે પણ નહોતે, જેનાથી લેકે બહુ દુઃખી થયા, આ પ્રમાણેની નિર્દયતાથી બાંધેલું કર્મ, કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લીધા બાદ પણ તેને ભીક્ષા મલતી નથી, પ્રભુની વાણી સાંભળી ઢઢણ સાધુએ અભિગ્રહ કર્યો કે બીજાની લબ્ધિ દ્વારા પ્રાપ્ત થયેલ આહાર મારે લે નહી.
અલાભ નામના પરિષહને સહન કરતા મુનિએ ઘણે વખત વ્યતિત કર્યો, એક દિવસ પ્રભુને વંદન કરી, ઢઢણ મુનિએ દ્વારિકામાં પ્રવેશ કર્યો, તેમને જોઈ શ્રી કૃષ્ણ હાથી
Page #282
--------------------------------------------------------------------------
________________
ર૭ર
ઉપરથી ઉતરીને વંદન કર્યું. એક શ્રેષ્ટિએ મુનિને વંદના કરતા શ્રી કૃષ્ણને જોયા, તે શેઠ મુનિને પિતાના ઘેર લઈ ગ, મેદિકને આહાર આપે, આહાર લઈને મુનિ પ્રભુની પાસે આવ્યા, હે પ્રભુ! મારા લાભાન્તરાય કર્મને ક્ષય થયે હશે કે? પ્રભુએ કહ્યું કે ના, તમારા લાભાન્તરાય કર્મને નાશ થયે નથી, કૃષ્ણ તમને વંદન કરતા હતા તે જોઈને શ્રેષ્ઠિએ તમને આહાર આપે છે. માટે આ આહાર કૃષ્ણના પ્રભાવથી મળે છે. મુનિએ તે માદકોને પરઠવી, અનશન આદર્યું. અનુક્રમે શુભધ્યાનથી તેઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ
પ્રભુએ વિહારથી દ્વારિકાને અનેક વખતે વિભૂષિત કરી, ત્યાંથી વિહાર કરીને નાનાપ્રકારની ગુફાઓ, સુવર્ણમય શિખરો, હંસ કદમ્બાદિ નાનાપક્ષિઓથી વિભૂતિ સરોવરથી સુશોભિત રૈવતક (ગિરનાર પર્વત ઉપર આવ્યા, અકસ્માત વરસાર થયે, પ્રભુ એ ગુફામાં સમેસર્યા, પ્રભુને નમસ્કાર કરી, સાધ્વી રાજીમતી નગરમાં જતા હતા, વરસાદના કારણથી પાછા વળી રથનેમિવાળી ગુફામાં કોઈ નથી તેમ જાણીને ગયાં, પિતાના ભીજેલા વસ્ત્રો શરીર ઉપરથી કાઢીને સુકાવ્યાં, તેણીને નગ્નાવસ્થામાં જઈને રથનેમિના હૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થયે, તેણે અત્યંત કરૂણ સ્વરે રામતીને કહ્યું કે હું કામ જવરની પીડાથી મરી રહ્યો છું.
તું તારા બન્ને બાહુમાં મને પકડી બચાવવાની કૃપા
Page #283
--------------------------------------------------------------------------
________________
ર૭ર
કર, રાજમતી રથનેમિને અવાજ ઉપરથી ઓળખી ગઈ, તેણીએ વસ્ત્રોવડે પોતાના શરીરને ઢાંકી દીધું. અને મધુર વાણીથી કહ્યું કે તમે કામવીરથી ગભરાઓ છે, તે પછી પ્રભુથી આપવામાં આવેલી નવ પ્રકારની બાહ્યગુપ્તિથી તમારું રક્ષણ કેમ નથી કરતા ? તમે સમુદ્રવિજયને પુત્ર છે ? પ્રભુના નાના ભાઈ છે? તમે એક ભિક્ષુણી પ્રત્યે આટલા રાગાંધ કેમ છે? - હું ભેજરાજ ઉગ્રસેનની પુત્રી છું; અને પ્રભુ નેમિનામની શિષ્યા છું, તારો પ્રભાવ અહીંઆ સફલ થવાને નથી, સાધુ વેશને ગ્રહણ કર્યા પછી શા માટે ભેગની પ્રાર્થના ? સાધ્વીના શિયલને વિનાશ, દેવદ્રવ્યને ઉપભોગ, મુનિને વધ, શાસન દ્વેષ તેને આગમમાં મુલાસિ કહ્યો છે. રામતીના વચનેથી રથનેમિનું વિષયેચ્છારૂપ ઝેર ઉતરી ગયું, પ્રભુની પાસે આલેચના લઈને વેગમાં પ્રવૃત્ત થયા, તત્ર તગ્નિમાં આત્માને સુવર્ણની જેમ તપાવી એક વર્ષના તપના અંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી.
એક દિવસ કૃષ્ણ પ્રભુને વંદન કરી, પિતાના પુત્રને કહ્યું કે કાલે સવારે મારે જે કઈ પુત્ર સર્વેથી પહેલે. જઈ પ્રભુને વંદન કરશે તેને મારે ઘડે આપીશ, સાંભવીને “શાંબ ઘેર જઈને વિધિપૂર્વક સૂઈ ગયે, બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને રેવતાચલ તરફ મુખ કરી શ્રીનેમિનાથ પ્રભુને વંદન કર્યું. ભાવસ્તુતિ કરી. અને કાવ્ય પુષ્પથી પ્રભુની પૂજા કરી. પાલક તે રાતના છેલ્લા પહેરમાં ઉઠીને
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૭૩
વેગવાન ઘોડા ઉપર બેસીને “અભવ્ય હવાથી મનમાં જ પ્રભુની નિન્દા કરતે ગિરનાર પર્વત ઉપર ગયે, પ્રભુને વંદન કર્યું.
બાળક પાલકે પ્રાતઃકાલમાં શ્રીકૃષ્ણની પાસે ઘેડાની માગણી કરી. પ્રભુને પ્રથમ જેણે વંદન કર્યું હશે, તેને હું પ્રભુને પૂછયા પછી જ ઘડે આપીશ, પ્રભુએ કહ્યું કે પાલકે અશ્વના લેભથી અને શાંખકુમારે ભાવથી વંદન કર્યું છે. શ્રીકૃષ્ણ બનેની પરિણતી માટે પૂછ્યું, ત્યારે પ્રભુએ કહ્યું કે પાલક “અભવ્ય' છે શકુમાર ભવ્ય છે. શ્રીકૃષ્ણ શબને ઘેડો આવે, પાલક પ્રભુને નિર્દક માની નગરમાંથી શ્રીકૃષ્ણ કાઢી મૂક્યો, શામ્બને ભવ્ય જાણ તેને મંડલાધીશની પદવીથી વિભૂષિત કર્યો.
| ઇતિ તેરમો સર્ગ સમાપ્ત
Page #285
--------------------------------------------------------------------------
________________
સર્ગ ચૌદમો. અનેક દેશોમાં ભગવાન સૂર્યની સમાન વિહાર કરતા કરતા દેવેથી પરિવરેલા રેવતાક પર્વત પર પધાર્યા, દેવેથી નિયુક્ત લોકોએ આવી શ્રીકૃષ્ણને જિનાગમનની વધામણી આપી, શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને તે વધામણી આપનારાઓને પ્રતિદાન આપ્યું. નગરમાં પડહ વજડા, ઉત્સવ ઉજવવાની આજ્ઞા કરાવી. શ્રીકૃષ્ણ સ્નાન કરીને દિવ્યાંગ રાગ, વસ્ત્રાલંકારેથી સુસજિજત બની કૃષ્ણ વાસુદેવ પ્રભુને વંદના કરવા માટે રૈવતક પર્વત ઉપર આવ્યા, ત્યાં રમવી ભક્તિ પૂર્વક નેમિનાથ પ્રભુને નમસ્કાર કરી શ્રીકૃષ્ણ વિનયપૂર્વક પ્રભુને પૂછયું – ક્યા કારણથી અથવા કાળવશાત્ આ મહાપુરી દ્વારિકાને, યદુઓને, અને મારે નાશ થશે ?
તે વારે પ્રભુએ કહ્યું કે યમુના દ્વીપથી પારાશર નામે એક તાપસ કેઈ કારણથી શૌર્યપુરની સરહદમાં આવ્યું, તેને કામાંધ બની એક નીચ કુલની કન્યાનું સેવન કર્યું. તે દ્વારા તે કન્યાના ઉદરથી શમી, દમી, બ્રહ્મચારી, દ્વિપાચન નામે પુત્ર થયે, તે તાપસ બની યદુઓના હૃદયસમાન આ વનમાં વાસ કરશે, મન્મત્ત શાસ્નાદિ કુમારોથી મરાશે, તે ક્રોધિત બની યદુકુલ સહિત દ્વારિકાને બાળી નાખશે, અને તારા ભાઈ જરાકુમારથી તારું મૃત્યુ થશે,
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૭૫
જે કુલાન્તક છે” આવું જાણુંને મલીન અભિપ્રાયવાળા યદુઓએ ભાઈ હોવા છતાં પણ જરાકુમારને તિરસ્કાર કર્યો.
હું વસુદેવને પુત્ર બની શા માટે ઘાતક બનું? હું અહીંથી ચાલી જાઉ તે કૃષ્ણનું સર્વથા કલ્યાણ થાય, આ પ્રમાણે વિચારી પ્રભુને નમસ્કાર કરી બે બાણોસહિત ધનુષ્યને લઈ ત્યાંથી નીકળી તાપસની જેમ જંગલમાં ચાલ્યા ગયે, કૈપાયન પણ લોકેના મુખથી ભગવાન નેમિનાથના વચનથી સર્વ સંહારમાં પિતાને કારણે માની તે કલંકથી બચવા માટે જંગલમાં ગયા.
શ્રી કૃષ્ણ પણ પ્રભુને નમસ્કાર કરી જલદીથી દ્વારિ. કામાં પધાર્યા, મદિરાને અનર્થનું કારણ જાણી મદિરાને નિષેધ કરાવ્યા, શ્રીકૃષ્ણની આજ્ઞાથી લેકેએ નજીકમાં આવેલા પર્વતમાં કાદમ્બરી નામની ગુફામાં વર્તમાન શિલાકુંડમાં મદિરાને ફેંકી દીધી, સિદ્ધાર્થ સારથિએ મૃત્યુના ભયથી બલરામની આજ્ઞાથી વ્રતગ્રહણ કર્યું. અને કહ્યું કે જે હું દેવતા બનીશ તે આપને ઉપકાર કરીશ” ગુરૂની સાથે છ મહીના સુધી વિહાર કરી તીવ્ર તપને તપતા સમાધિપૂર્વક કાલધર્મ પામી દેવકમાં દેવતા પણે ઉત્પન્ન થયા.
શીલાકુંડમાં લેકેથી ફેંકાયેલી મદિરા એક દિવસ શાબને કેઈ અનુચર ગ્રિષ્મ ઋતુની ગરમીમાં ફરતે ફરતે ઘણે તૃષાતુર થયે હતે. તે શિલાકુંડ પાસે આવ્યા, ભાગ્યવશ તેણે અતિ સ્વાદિષ્ટ મદિરાપાન કર્યું.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ખુશી થયેલા અનુચર મદિરાને ચામડાના પાત્રમાં ભરી દ્વારિકામાં આત્મ્યા, અને શામ્બકુમારને તે મદિરા ભેટ આપી. મિદરા પાન કરીને આનંદમાં મગ્ન બનેલા શાંખકુમારે તેને પૂછ્યું કે આ પીણુ તને કયાંથી મળ્યુ છે ? તેણે તેજ શિલાકુંડનું નામ આપ્યું. ખીજે દિવસે દુમ કુમારીની સાથે શાંખકુમાર ત્યાં ગયા, કાદમ્બરી ગુફામાં રહીને અત્યંત અદ્ભુત મદિરાપાન કર્યું, અને અમન્તાનન્દમાં મસ્ત અન્યા, કુસુમિત વનમાં મિત્રા, ભાઇઓ, વિગેરેની સાથે આનંદ કરતા તેઓએ નાકરા દ્વારા સ્ત્રીઓને પણ મંગાવી, તેમની સાથે મદિરા રસાસ્વાદમાં સંરક્ત ખની ગયા, નાના દ્રવ્યથી સ'સ્કારિત રમ્ય જીણ તે મદિરાથી તે બધા યુવાના ક્ષણ માત્રમાં મદાન્ય ગજેન્દ્રકુમારની સમાન અત્યંત ઉન્માદી અની ગયા.
ભાગ્યવશાત્ ચાલીને આગળ ગયા, ત્યાં ધ્યાનાસ્થિત દ્વિપાયન મુનિને જોઈ શાસ્ત્રકુમારે ખીજા કુમારીને કહ્યુ કે આ મુનિ આપણી નગરીના અને સમસ્ત યદુકુલના નાશ કરશે, માટે શત્રુસમાન તે મુનિને મારી નાખા જેનાથી આપણા કુલના નાશ ન કરી શકે. મુષ્ટિપ્રહારોથી કુમારીએ તે મુનિને મારી મૃતપ્રાયઃ કરો નીચે ફેકી દીધા, તે બધા ખુશી થઈને પોતપોતાના ઘેર ગયા, તા દ્વારા જ્યારે શ્રીકૃષ્ણને ખબર પડી ત્યારે ખિન્ન બનીને બલરામની સાથે શિલાકુ’ડની પાસે આવી ક્રોધથી અરૂણાક્ષ મુનિને જોઈ, સમચેાચિત કામલવાણીથી કહ્યુ` કે હે મુનિવર ! અજ્ઞાનથી
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭૭
હમારા કુમારેએ આપને હમણાં અસહનીય પીડા પહોંચાડી છે. તેપણ આ તેમના તે અપરાધને ક્ષમા કરશે.
અનેક પ્રકારની વિનતિ કરવા છતાં પણ મુનિના ક્રોધ શાંત ન થયે, દ્વિપાયન ઋષિએ કહ્યું કે તમે એ ભાઈ આ સિવાય સમસ્ત નગરને સળગાવી નાખવાનું મે’ નિયાણું કરેલું છે. માટે હવે આપનું કહેતું બધું વ્યર્થ છે. શ્રીકૃષ્ણે ફરીથી મુનિને વિનતિ કરવા તૈયાર થયા, પરંતુ બલરામે મુનિના મુખાવિંદને ક્રોધાતુર ોઈને વિનતિ કરવાની ‘ના ’ કહી. અને મને ભાઈ એ દ્વારકામાં ચાલ્યા ગયા. નગરમાં આવી તેઓએ ઉદ્યાષણા કરાવી કે દ્વિપાયન મુનિથી થનારા ઉપદ્રવથી ખચવાના માટે લેાકેાએ ધમની આરાધના કરવી, તે વખતે ભગવાન નેમિનાથ ગિરનાર પર્વ ત ઉપર સમેાસર્યાં, શ્રીકૃષ્ણે આવી તેમની ધર્મમય દેશનાનું શ્રવણ કર્યું.
સસારમાં જે કાંઇ છે. તે બધુ દાભની ઉપર રહેલા પાણીની જેમ, સમુદ્રના તરંગાની જેમ અતિ ચચળ છે. એવું જાણવા છતાં શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવનાર ધર્મોપાર્જન કરવામાં લેાકેા કેમ તત્પર નથી થતા ? પ્રભુની દેશનાથી વિરક્ત ખની પ્રદ્યુમ્ન, શાંખ, નિષધ, ઉત્સુક, સારાદિ કુમાર તથા રૂકિમણી, સત્યભામાદિ કૃષ્ણની આઠ મહારાણીઆએ દીક્ષા અંગીકાર કરી, તે સિવાય ઘણા યદુવંશી સ્ત્રીપુરૂષાએ પણ સયમ લઈને પોતાના છત્રનને સફુલ બનાવ્યુ.
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૭૮
6
શ્રીકૃષ્ણના પૂછવાથી જિનેશ્વર ભગવંતે કહ્યું કે અત્યારથી માંડી ખારમા વરસે દ્વૈપાયન તમારી નગરીને બાળી નાખશે. પ્રથમ દીક્ષા ગ્રહણ કરવાવાળા' સમુદ્રવિજયાદિની પ્રશસા કરતાં પ્રભુએ રાજ્યલાભથી દીક્ષા નહીં લેનારાઓની ખૂબ જ નિન્દા કરી, અને કહ્યું કે તમેા બધા અધોગામી થશે. ત્યારે તમે પણ વાલુકાપ્રભા નારકીને વિષે ઉત્પન્ન થશે!. શ્રીકૃષ્ણને ચિંતાતુર જોઈને પ્રભુએ કહ્યું કે તમે ખેદ ન કરશે, ત્યાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રના પુર્ણા દેશમાં શતદ્વારપુરમાં સ`મતિ નામે રાજાની ભદ્રા રાણીની કુક્ષીને વિષે ઉત્પન્ન થઈ અમમ નામના ખારમા તીર્થંકર થવાના છે. બલરામ મરીને બ્રહ્મ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવને તમારા તીમાં જ તે મેક્ષે જશે, સાંભળીને આન'દિત અની પ્રભુને નમસ્કાર કરીને શ્રીકૃષ્ણ દ્વારિકામાં આવ્યા, શ્રીકૃષ્ણની આજ્ઞાથી લાકા ધર્મોંમાં તત્પર બન્યા, દ્વૈપાયન મરીને ભુવનપતિ નિકાયમાં અગ્નિકુમાર તરીકે ઉત્પન્ન થયા, પૂર્વભવના વેરનું સ્મરણ કરીને દ્વારિકાને સળગાવવા માટે ત્યાં આવ્યા, લેાકાને ધમ માં ઉદ્યમવતા જોઈ અગ્યાર વર્ષ સુધી અગ્નિકુમાર દ્વારિકાને ખાળી શકયો નહી.
"
ત્યારે લેાકાએ વિચાર કર્યો કે આપણા તપથી આપણે દ્વૈપાયનને જીતી લીધા છે. એટલે યાદવે માંસ, મિરા, ભક્ષ્યાભક્ષ્ય, આગમ્યાગમનાદિમાં નિર્ભયતાપૂર્વક આસક્ત અન્યા, દ્વૈપાયન મુનિને પણ માગ મલી ગયા. જીનેશ્વરની
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૯
વાણું અન્યથા થવાવાળી નહતી, એકાએક ઉલકાપાત, તારાવૃષ્ટિ, ગૃહયુદ્ધ, લોહીને વરસાદ, સૂર્યના કિરણોમાંથી અંગારવૃષ્ટિ, ચંદ્રસૂર્યનું અકાળે ગ્રહણ, કેતુદર્શન, નિર્ધાત વિગેરે થવા લાગ્યું. ધરતીકંપ વારંવાર થવા લાગ્યા, રેકવા છતાં પણ ઘણા જનાવર નગરમાં આવી આવીને વિચિત્ર શબ્દ બોલવા લાગ્યા, ચિત્રમાં રહેલા દ પણ હસવા લાગ્યા, દેવપ્રતિમાઓમાં પરસેવાના બિંદુઓ આવવા લાગ્યા.
એ પ્રમાણે અનેક પ્રકારના ઉપદ્રવ થવા લાગ્યા, પિશાચ, શાકિની, ભૂત, વૈતાલાદિને સાથે લઈને દ્વૈપાયન દેવનગરમાં ફરી ફરીને લોકોને બીવરાવવા લાગે, નગરના લેકે સ્વપ્નમાં લાલ માળા પહેરીને ઊંટ ઉપર પિતાને બેઠેલા જેવા લાગ્યા, વળી પિતાને સ્વપ્નમાં ભેંસ ઉપર બેસીને દક્ષિણ દિશામાં જતા જોયા, બલરામ તથા શ્રીકૃષ્ણના હલ અને ચક ભાંગી ગયા. દુષ્ટ અગ્નિકુમારે સંવર્તવાયુને સંચાર કર્યો, નગરને આગ લગાડી, જે લેકે નગરમાંથી ભાગી જવા લાગ્યા, તેમને પણ ઉછાળીને પાછા અગ્નિમાં ફેંકવા લાગ્યા, આ અગ્નિને પ્રભાવ પણ વિચિત્ર હતું, કે જેમાં બધા જ વળગી રહ્યા હતા, ફક્ત દ્વૈપાયન હસતે હતે, માતા પિતાને વિહ્વળ જેઈને બલરામ તથા કૃષ્ણ ખુબજ દુઃખી થયા, તેઓને રથમાં બેસાડી. નગરની બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રથના પૈડા જમીનમાં ફસી ગયા, બલરામ તથા શ્રી કૃષ્ણ પિતાની તમામ શક્તિથી સ્થને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, તે
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૦
પણ રથના પૈડાં બહાર ન નીકળતા તે પૈડાં ભાંગી ગયા, બીજા રથ ઉપર બેસાડી લઈ જવાને પ્રયાસ કર્યો, ત્યારે તે દુષ્ટ દ્વૈપાયને નગરના દરવાજા બંધ કરી નાખ્યા હતા, બલરામે પગની લાત મારી દરવાજો તોડી નાખે, રથા આગળ ચલાવ્યું, પરંતુ અસુરના પ્રભાવથી રથ ચાલ્યા નહીં. સામે ઉભેલા અસુરે બલરામ તથા કૃષ્ણને હસતાં હસતાં કહ્યું કે તમે લેકે શા માટે મેહમાં પડે છે, આપ બને સિવાય આ “દાહ”માંથી કઈ પણ જીવતું બચી શકે તેમ નથી. તેમ મેં તમને પહેલેથી જ કહેલું છે.
વસુદેવાદિએ બલરામ તથા કૃષ્ણને નગર છેડી બહાર ચાલ્યા જવા માટે સમજાવ્યા ત્યારે તે બન્નેએ તમને બધાને છેડી દીધા, વસુદેવાદિ લેકેએ મનમાં જ ભગવાન નેમિનાથનું શરણું સ્વીકાર્યું. પંચ મંગલનું સ્મરણ કરવા લાગ્યા, એટલામાં તે અસુરે અગ્નિ લાવી તેની ઉપર નાંખે, દ્વૈપાયનના અગ્નિની હજારે જવાળામાં લેકે બળવા લાગ્યા, નગર નગરજને, પશુઓ, પંખીઓ, વિગેરે બળીને રાખ થઈ ગયા અને તેને ઢગલે થઈ ગયે, તે રાખના પર્વત તરીકે જગતમાં પ્રસિદ્ધ થયે, આંખે માંથી આંસુ વહાવતા શ્રી કૃષ્ણ બલરામને પ્રભુના કહેલાં વચને કહી સંભળાવ્યા, અને કહ્યું કે જેવી રીતે કુલભંગ, દેશભંગ, આદિ સત્ય થયા તેવી જ રીતે આગળ પણ આપણા લોકોને દુઃખી થવાનું સત્ય જ થશે.”
માટે હે તાત ! આ અગ્નિમાં ઝંપલાવીને આપણે
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૧
મરી જવું વધારે સારું છે. રાજ્ય, ધન, ભાઈ, કુટુંબીઓ, વિગેરેને નાશ થયા પછી સજજનેને મૃત્યુ અથવા તપ સિવાય બીજો કોઈ જ માર્ગ રહેતું નથી, બલરામે શ્રી કૃષ્ણને ખુબ જ આશ્વાસન આપ્યું. અને કહ્યું કે ચંદ્રમાં ક્ષીણ થઈને વધે છે. માટે ચિન્તા કરવાની વિચારણા મૂકી, ફરીથી પાંડેની સહાયતાથી લક્ષ્મીને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ, શ્રી કૃષ્ણ કહ્યું કે મેં પાંડેને અપકાર કરેલ છે. માટે તેમની પાસેથી સહાયતા લેવી તે આપણે માટે પાપ છે.
બલરામે શ્રી કૃષ્ણને સમજાવીને કહ્યું કે આપણે પાંડેને અનેક વખતે બચાવેલા છે. માટે મને વિશ્વાસ છે કે તેમની પાસે જવાથી તે અવશ્ય આપણને મદદ અને સત્કાર કરશે, કૃષ્ણ અને બલરામ મથુરા તરફ ચાલ્યા. - હસ્તિકલ્પપુરની પાસે પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણને ભૂખ અને તરસથી પીડાતા જાણ બલરામ શ્રી કૃષ્ણને નગરની બહારના ઉદ્યાનમાં બેસાડી, નગરમાં ભેજન સામગ્રી લાવવા માટે ગયા.
નગરને અછંદન્ત રાજા દુર્યોધનને મિત્ર હતું, તે સેનાને સજજ કરી બલરામને મારવા માટે આવ્ય, નગરના દરવાજા બંધ કર્યા, બલરામે ભેજન સામગ્રી તથા મદિરાને ફેકી એક સ્થંભને ઉપાડી કૃષ્ણને સાવધાન કરવા માટે એક મેટી હસ્તિ ગર્જના કરી, શ્રીકૃષ્ણ પગની લાત મારી અર્ગલા સહિત દરવાજે તેડી નાખ્ય,બલરામે સ્થભવડે શત્રુ સેનાને
Page #293
--------------------------------------------------------------------------
________________
સંહાર કર્યો, સેનાને નાશ થવાથી અચ્છ દન્ત ભગ્નદઃ હાથીની જેમતેમના શરણે આવ્યો,તેને જીવિતદાન આપી કૃષ્ણ બલરામની સાથે ભજન કરી દક્ષિણ દિશા તરફ ચાલી કૌશામળ વનમાં આવ્યા, ગીષ્મઋતુ હોવાથી શ્રી કૃષ્ણને અત્યંત તરસ લાગી, ચાલવા માટે અશક્ત બન્યા, બલરામે કહ્યું કે હું કયાંકથી ઠંડુ પાણી લઈને આવું છું; કૃષ્ણ જાનુ ઉપર પગને રાખી પિતામ્બર ઓઢીને સૂઈ ગયા.
બલરામે જતી વખતે શ્રી કૃષ્ણને કહ્યું કે હે વત્સ! જરા હોંશિઆરીથી રહેજે, કારણ કે વનમાં દુષ્ટજીવ રહે છે. વળી બલરામે વન દેવતાઓને પ્રાર્થના કરી કે હું મારા ભાઈને છેડીને જઈ રહ્યો છું. આપ લે કે તેમની રક્ષા કરજે, બલરામના ગયા પછી ધનુર્ધારી જરાકુમારે શિકારના માટે વનમાં ફરતાં ફરતાં ઝાડની નીચે સુતેલા કૃષ્ણને મૃત માનીને બાણ માર્યું. બાણ વાગતાની સાથે શ્રી કૃષ્ણ ઉડ્યા, કે ક્યા ક્ષત્રિત્રાધમે સુતેલા એવા મારા ઉપર માર્યું મેં તે કઈ દિવસ શત્રુને ઓળખ્યા વિના પ્રહાર પણ કર્યો નથી, માટે તું ક્ષત્રિય હોય તે તારા કુલનું નામ બતાવ! શિકારીએ કહ્યું કે હું યદુવંશને છું; વસુદેવને પુત્ર છું; મારું નામ જરાકુમાર છે.
નેમિનાથના વચનને સાંભળી શ્રી કૃષ્ણના રક્ષણ માટે હું બાર વર્ષથી જંગલમાં રહું છું; અહીંઆ મનુષ્ય જાતિના દર્શન પણ થતા નથી, તમે કેણ છે? ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું કે જેના રક્ષણ માટે તું જંગલમાં ચાલી આવ્યો તે
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮૩
જ તને દુઃખી કરનાર તારે ભાઈ કૃષ્ણ છે. અવાજથી કૃષ્ણને ઓળખી જરાકુમાર મૂછિત બન્યો. જ્યારે જરાકુમાર શુદ્ધિમાં આવ્યો ત્યારે રેવા લાગ્યો. શ્રી કૃષ્ણ જરાકુમારને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો, અને કહ્યું કે મારા અહીં આવવાથી પણ જે થવાનું હતું તે થયું છે.
હું માનું છું કે શ્રી જિનવાણી કઈ દિવસ મિથ્યા થતી જ નથી, જરાકુમારે કહ્યું કે શ્રી વસુદેવના પુત્રમાં હું એક જ નીચ પાક્યો છું કે મારા હાથે આટલા મોટા કુલને દ્રોહ થયે છે. મારા પાપથી પૃથ્વી ફાટે તે હું સમાઈ જવા તૈયાર છું; શ્રી કૃષ્ણ આંસુ સારતા કહ્યું કે હે વત્સ! દુઃખી થવાથી કાંઈ જ વળવાનું નથી, ભવિતવ્યતાને કઈ ટાળી શકાયું નથી, મારૂં મૃત્યુ તારા હાથે જ થવાનું હતું. અને થયું છે. તેમાં ઉગ કરીશ નહી. મારા સિવાય બલરામ જીવી શકશે નહી. માટે યદુકુલમાં બીજરૂપે તું એક જ જીવિત છે. યદુવંશની વૃદ્ધિને માટે તું અહીંથી ભાગી જા, નહિતર બલરામ મારા પ્રત્યેના નેહની ખાતર તને મારી નાખશે | તું અહીંથી પાંડવેની પાસે ચાલ્યો જા, તે તને સહાયતા કરશે, મારા સમાચાર તે તેમને આપજે, ઓળખાણને માટે શ્રીકૃષ્ણ કૌસ્તુભમણી કાઢીને જરાકુમારને આપે, મત્યુ વખતે પણ મોટાઓને પોતાના વંશવૃદ્ધિની ચિંતા હોય છે, શ્રીકૃષ્ણના વારંવાર કહેવાથી જરાકુમાર તેમના પગમાંથી બાણને કાઢી તેમના કહ્યા મુજબ ત્યાંથી
Page #295
--------------------------------------------------------------------------
________________
- ૨૮૪ ચાલ્યા ગયે, કૃષ્ણ પણ હાથ જોડીને મસ્તક ઉપર હાથને સ્થાપિત કરી, પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવા રૂપ ભગવાન નેમિનાથનું ધ્યાન ધરી, આલેચના, ત્રચ્ચાર ક્ષમાપના, પાપગહણ કરીને ભકિતથી શ્રીનેમિ, વરદત્તાદિ, પ્રદ્યુમ્નાદિ, રાજીમતી, રુકિમણ આદિની પ્રશંસા કરતા અને પિતાના આત્માની નિન્દા કરતાં શુદ્ધ ધ્યાનમાં આરૂઢ બની કર્મરાજાની ઘાત, આતં, શેક, તૃષ્ણા, વ્યથા, આદિ સેનાએથી બેધ મંત્રીને નષ્ટ કરી નાખ્યા, વિવલ બનીને શ્રીકૃષ્ણ ચિન્તન કરવા લાગ્યા કે આજ સુધી દેવતાઓ પણ મારે પરાજય કરી શક્યા નથી, પરંતુ તૈપાયનથી પ્રથમવાર આવી ખરાબ દશા પ્રાપ્ત થઈ, માટે કેઈપણ પ્રકારે તેને દંડ આપીશ. આ પ્રમાણે અંત સમયે રૌદ્રધ્યાનમાં મરીને શ્રીકૃષ્ણ ત્રીજી નારકીને વિષે દ્વારિકાની જેમજ વાલુકા પ્રભામાં ઉત્પન્ન થયા.
ઈતિ શ્રી અમમસ્વામી ચરિત્ર
ચૌદમે સર્ગ સંપૂર્ણ
Page #296
--------------------------------------------------------------------------
________________
સર્ગ પંદરમે બલરામ જ્યારે કમલપત્રમાં પાણી લઈને કૃષ્ણની પાસે આવતા હતા, ત્યારે રસ્તામાં અનેક પ્રકારના અપશુકને થવા લાગ્યા, કૃષ્ણની પાસે આવીને જોયું તે તે. સુતેલા હતા, તેથી બલરામે વિચાર્યું કે થાક લાગવાથી સૂઈ ગયા છે. માટે તેને ઉઠાડવા નથી. ઘણીવાર પછી શ્રી કૃષ્ણને ઉઠાડવાને પ્રયત્ન કર્યો. ત્યાં લેહીથી ભીજાએલા પિતાંબર ઉપર તેમની નજર ગઈ. અને જાણ્યું કે શ્રી કૃષ્ણ ઘણી વખત પહેલાં જ મરી ગયા છે. બલરામ મૂર્શિત થયા, ત્યારબાદ વનમાં વનચરેને ક્ષોભ કરવાવાળે સિંહનાદ કર્યો. અને કહ્યું કે ક્ષત્રિયાધમ કાર્ય કરીને સૂતેલા મારા ભાઈને મારનાર કોણ છે?
આ પ્રમાણે કોધિત બલરામ આમ તેમ જંગલમાં રખડીને શ્રી કૃષ્ણની પાસે પાછા આવ્યા, મડદાંની ઉપર માથું મૂકી કરૂણ સ્વરે આકંદ કરવા લાગ્યા, હે પ્રીતિ. સુધાના સમુદ્ર! હે મારા જીવિતેશ્વર ! હે બધુ! તારા સિવાય મારાથી જીવી શકાય તેમ નથી, તું બેલતે કેમ નથી ? મેં તે બાલ્યકાળથી તારું કાંઈ પણ અનુચિત. કર્યું નથી. તે પછી મૌન ધારણ કરીને શા માટે સુતે. છે? પાછું લાવવામાં વાર લાગવાથી તને ક્રોધ થયે છે. હું તારી માફી માગું છું; અનેક પ્રકારે આલાપ વિલાપ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૬
કરતા બલરામે આખી રાત પસાર કરી, હે વત્સ! રાત વીતી ગઈ છે. પ્રાતઃકાલ થઈ ગયું છે. સૂર્યનારાયણ પણ પૂર્વ દિશામાંથી બહાર આવ્યા છે. હવે તે તું ઉઠ, તારું કૃત્ય કરવા તે તૈયાર થા.
- આ પ્રમાણે કહેવા છતાં શ્રીકૃષ્ણ ન ઉઠવાથી બલરામે ગઢ નેહના બંધન મેંગે શ્રીકૃષ્ણના મૃતકને ઉઠાવી ખભા ઉપર મૂકયું, જાણે કે બાલ્યાવસ્થાની રમત કરવા લાગ્યા, વનદેવીઓને સંબોધન કરવા લાગ્યા કે હેવનદેવીઓ! શાકિની પણ થાપણ રૂપમાં મૂકેલી વસ્તુઓને સ્વીકાર નથી કરતી તે તમે આ શું કર્યું? આ પ્રમાણે બોલતા બલરામ એક સ્થાનથી બીજે સ્થાને ફરવા લાગ્યા, એક તે કૃષ્ણના શરીરમાંથી કોઈપણ પ્રકારની ગબ્ધ આવતી નહોતી, વળી બલરામમાં મેહની પ્રબળતા હતી કે જેથી કૃષ્ણના મૃતકને જીવંત માની દરરોજ સ્નાન, પૂજન કરતા અને ઉપાડતા હતા.
આ પ્રમાણે બલરામ કૃષ્ણના મૃતકને છ મહિના સુધી ખભા ઉપર રાખીને રખડ્યા, સિદ્ધાર્થદેવે અવધિજ્ઞાનના બળથી બલરામને અત્યંત દુઃખી જાણ બલરામને દષ્ટાતોથી પ્રતિબંધ કરવાને માટે પૃથ્વી ઉપર પતે આવે, બલરામે ફરતાં ફરતાં એક વ્યક્તિને પહાડ ઉપરથી પડેલા અને ચૂરેચૂરા થઈ ગયેલા રથને મરામત કરતે જોયે. તેને વ્યવસ્થિત કરવાને શા માટે પ્રયત્ન કરે છે? આ પ્રમાણે બલરામે તે માણસને કહ્યું. ત્યારે તે માણસે કહ્યું કે અનેક
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૭ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને સૂતી વખતે શાંતિથી મરેલા તમારા ભાઈ જે જીવતા થાય, તે મારો રથ પણ શા માટે વ્યવસ્થિત ન થાય ? બલરામ આગળ ચાલ્યા, ત્યાં એક વ્યક્તિ પત્થર ઉપર કમલ ઉગાડવાનો પ્રયત્ન કરતી હતી, તેને જોઈ બલરામે કહ્યું કે મૂખ ?
પત્થર ઉપર કમલ ઉગે ખરું કે ? ત્યારે તેણે કહ્યું કે તમારે ભાઈ જીવતે થાય છે. તે પછી પત્થર ઉપર કમલ પણ ઉગે છે બલરામ આગળ ચાલ્યા તે એક માણસને બળી ગયેલા ઝાડને પાણી પાતે , તે વારે તે બોલ્યા કે મૂ! બળી ગયેલું ઝાડ ફરીથી કેવી રીતે પલવિત થઈ શકે ? ત્યારે તે માણસે હસીને કહ્યું કે જે તારો ભાઈ જીવતો થાય તે આ ઝાડ પણ પલ્લવિત કેમ ન થઈ શકે? ત્યારબાદ બલરામ આગળ ચાલ્યા ત્યારે એક માણસ મરેલી ગાયને ઘાસ ખવરાવતે હતા, બલરામ તે જોઈને હસીને બેલ્યા કે હે મૂખ? તું આ શું કરે છે? મરેલી ગાય કેવી રીતે ઘાસ ખાઈ શકે?
ત્યારે તે માણસે કહ્યું કે તમારા ખભે રહેલા તમારા ભાઈ જીવતા થાય તે મરેલી ગાય પણ ઘાસ ખાઈ શકે છે. સાંભળીને બલરામના મનમાં વિચાર આવ્યું કે સત્ય છે કે મારો ભાઈ મરી ગયે છે ? કેમકે બધા એક મતે તેના મૃત્યુની વાત કરે છે. બલરામને પ્રતિબધ થયેલા જાણી સિદ્ધાર્થદેવ પોતાનું મૂળ રૂપ ધારણ કરીને બોલ્યા કે ભાઈ હું તે જ સિદ્ધાર્થ છું કે આપની આજ્ઞા લઈને
Page #299
--------------------------------------------------------------------------
________________
'
ર૮૮
દીક્ષિત થયે હતે, આપને દુઃખી જાણ પ્રતિબંધ કરવા માટે આપની પાસે આવ્યો છું, પહેલા આપે પર્વતથી પડેલે રથ વિગેરે જે જોયું હતું. તે બધું મેં જ નિર્માણ કર્યું હતું. આપ મેહ મુક્ત થાવ, શ્રીકૃષ્ણ મરી ગયા છે.
આટલું કહીને સિદ્ધાર્થ દેવે જરાકુમારની બધી હકીકત કહી સંભળાવી, બલરામે તે દેવને ધન્યવાદ આપે, ભાઈને શેકથી નિવૃત્ત થવા માટે હવે હું શું કરું? સિદ્ધાર્થ દેવે કહ્યું કે આ અવસ્થામાં પ્રભુ નેમિનાથની પાસે જઈને સર્વ પાપ નાશક દીક્ષા ગ્રહણ કરવી જોઈ એ, બીજે કઈ જ ઉપાય નથી, શ્રી બલરામે આદરપૂર્વક તે દેવની વાણીને સ્વીકાર કરી, તે દેવની સહાયતાથી સિધુ સંગમ ઉપર શ્રીકૃષ્ણને શરીરને અગ્નિ સંસ્કાર કર્યો. | શ્રી નેમિનાથ ભગવાને બલરામની વ્રત ગ્રહણ કરવાની ભાવનાને જાણ, ચારણમુનિને તેમની પાસે મોકલાવી ભાગવતી દીક્ષા અપાવી, અને સાધુના આચારનું જ્ઞાન અપાવ્યું. ચારણમુનિના આદેશથી બલરામ તુગિકાદ્રિ શિખર ઉપર ગયા, ત્યાં સિદ્ધાર્થ દેવ તેમને રક્ષક બનીને રહ્યો, બલરામ મુનિ સ્તર તપ કરવા લાગ્યા, માસક્ષમણના પારણી નિમિત્તે નગરમાં પ્રવેશ કરતી વખતે કુવાના કઠે પૂત્ર સહિત પાણી ભરવા માટે આવેલી એક સ્ત્રીએ તેમને જોયા, બલરામ મુનિના સૌંદર્યને જોઈ આસક્ત ચિત્તવાળી તે સ્ત્રીએ ઘડાને બદલે પૂત્રના કંઠમાં દોરડું બાંધી બાળકને કુવામાં નાખતી તે સ્ત્રીને બલરામે રેકી અને મનમાં નિશ્ચય
Page #300
--------------------------------------------------------------------------
________________
ર૮૯ કર્યો કે હવે આહારિકને માટે ગામ કે નગરમાં કોઈ વખતે પણ જવું નહી. ત્યાંથી પાછા ફરીને બલરામ મુનિ ફરીથી માપવાસના તપમાં લીન બન્યા
કઠી આરાએ તથા ઘાસવાળાઓ દ્વારા પ્રાપ્ત થતા પ્રાસુક આહાર, પાનથી, પારણાના દિવસે પારણું કરતા હતા, નજીકના નગરના રાજાઓએ લોકેના મૂખથી બલ. રામની તપસ્યાને વૃત્તાંત સાંભળી, તે રાજાઓએ વિચાર્યું કે હમારા રાજ્યને પડાવી લેવા માટે આ મુનિ તપ કરી રહ્યા છે. માટે તે અમારા શત્રુ છે.
આ પ્રમાણે વિચારી સૈન્ય સહિત તે રાજાઓ જગલમાં આવ્યા, અને સૈન્ય શ્રી બલરામ મુનિને ઘેરી લીધા, બલરામના રક્ષક સિદ્ધાર્થ દેવે સેંકડો સિંહોને વૈક્રિયલબ્ધિથી વિકુવ્યું, જેનાથી ભયભીત બની રાજાઓ મુનિને નમસ્કાર કરી જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા, તે રાજાઓએ બલભદ્ર મુનિનું નામ નરસિંહ મુનિ રાખ્યું.
બલરામ મુનિની દેશનાથી વાઘ, સિંહાદિ જગલી ધાપદે પણ પાપાચાર છેડી તેમના શિષ્યોની સમાન ધર્મ રાધના કરવા લાગ્યા, ઘણું ચતુષ્પદેએ અનશન વ્રત ગ્રહણ કર્યું. સાધુઓની જેમ ઘણુએ શિકાર કરે છેડી દીધે, ઘણાએ માંસ ખાવું બંધ કર્યું. કેટલાક મૃગે તે પૂર્વ ભવના સંબંધીઓ હોય તેવી રીતે તેમના શિષ્યની જેમ અનુચર બનીને રહ્યા, બલભદ્ર મુનિના સંસર્ગથી તે શ્વા પદે પણ સૂકું ઘાસ ખાવા લાગ્યા, અને સૂર્યના તાપથી
–૧૯
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૦
તપેલું પાણી પીતા હતા. જ્યારે બલભદ્રમુનિ ઉપવાસાદિનું પારણું કરવાના હોય ત્યારે હરણ વિગેરે જંગલમાં ફરીને કઈ કઠીઆરાને અથવા ઘાસ કાપવાવાળાને લઈ આવે, સંકેત કરી બલભદ્ર મુનિના પારણાનું ધ્યાન કરાવતા હતા.
તેઓ પણ આહાર લાવતા અને બલભદ્રમુનિ પણ તેમની વિનંતિને એકદા સ્વીકાર કરીને પારણા માટે તેઓ પાસે જતા હતા. એક વખતે નજીકના નગરના રાજાને રથકાર સપરિવાર લાકડું લેવા માટે જંગલમાં આવ્યો હતો, તેને પક્ષિઓને આધારભૂત શાખાવાળા સીધા વૃક્ષને કાપીને પાડવાં, જ્યારે તે લેકે ભેજનને માટે તૈયાર થઈ રહ્યા હતા, તે વખતે હરિણે આવી મુનિને સંકેત કર્યો, માસે. પવાસના પારણા માટે મુનિને લઈ હરણ ચાલે.
રથકાર પણ બલભદ્ર મુનિને જોઈ અત્યંત આનંદ પામ્યા, તેણે મનમાં વિચાર્યું કે મેટા ભાગ્યથી જંગલમાં નિધિ સમાન મહામુનિને તે રોગ પ્રાપ્ત થયે, આવા વિશિષ્ટ પ્રકારના અતિથિને લાભ તથા આગમન મહાન પુણ્યદયના માટે જ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે વિચાર કરી, રથકારે મુનીશ્વરને આહારથી પ્રતિલાભિત ક્ય, તેના પુણ્યમાં કઈપણ પ્રકારને અંતરાય ન થાય, એમ વિચારી અનુગ્રહશાલી મુનિ, દેહની અપેક્ષા રહિત હેવા છતાં પણ કરૂણાથી ભિક્ષા ગ્રહણ કરી.
તે વખતે હરણે પિતાના મૂખને ઉંચુ કરી, આંખે માંથી આંસુઓને વરસાવતાં, તે મુનીશ્વર અને રથકારને
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૯૧
જોઈ મનમાં ચિન્તન કર્યું કે પરાનુગ્રહમાં લીન, આ તપનિધિ, અને પાત્ર લાભ કરવામાં આ રથકાર પણ ધન્ય છે. એક હુંજ અભાગી છું, જો કે રંકની સમાન દાન દેવામાં, તપ કરવામાં અસમર્થ છું; આ પ્રકારની સુંદર ભાવનાથી તે સુરંગ હરિ પણ તે બંનેના દાન, તપના પુણ્યને ભાગીદાર બન્યા. ત્યાં આશ્ચર્યની ઘટના બની ગઈ કે પવનથી વૃક્ષ પડ્યું.
ત્રણે જણ વૃક્ષની નીચે દબાઈ ગયા, ત્રણે જણ સાથે બ્રહ્મ દેવકના પોત્તર વિમાનની અંદર મહદ્ધિક પ્રવર દેવ બન્યા, બલરામે સે વર્ષ સુધી દેવતાના વૈભવને ઉપભેગ કરી, અવધિજ્ઞાનથી કૃષ્ણને વાલકાપુરી નામની ત્રીજી નારકીને વિષે જોયા, તેમના પ્રત્યેના સ્નેહથી મેડિત બની તરતજ જૈિકિય શરીર બનાવી, ત્યાં પહોંચ્યા, અને શ્રીકૃષ્ણને ભેટ્યા, બલરામે શ્રીકૃષ્ણને કહ્યું કે હું તારો ભાઈ છુ, તારા રક્ષણને માટે હું બ્રહ્મ દેવકથી અહીં આવેલું છું, તું કહે કે હું શું સારું કાર્ય કરું, બલરામને ઓળખી શ્રીકૃષ્ણ ભક્તિથી પ્રણામ કર્યા.
બલદેવને કહ્યું કે ભાઈ! ભગવાન નેમિનાથે કહ્યું હતું કે “વિષય સુખ પરિણામથી દુઃખદાયી છે તે વાત તદન સત્ય છે, હું હમણાં તને અહીંથી લઈ જઈ શકતું નથી, તેપણ તારી પ્રસન્નતાની ખાતર હું અહીં આવ્યો છું, માટે તું જે કહે તે કરવા તૈયાર છું; શ્રીકૃષ્ણે કહ્યું કે ભાઈ! આપને અહીં રહીને કામ પણ શું છે? મને તે વાલુકા
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૨
વાસને ઉપભેગા કર્મના વિપાકેદયથી કરવું પડશે, આનાથી પણ દુઃખદ વિષય એ છે કે દુજનેએ સંતેષ અને સજજનોએ અસંતેષ પ્રાપ્ત કર્યો છે. માટે આપ અહીંથી ભરતક્ષેત્રમાં જાવ, અને ત્યાં જઈને લેકેને શખ, ચક્ર, ગદા, સારંગધનુષ્ય, ગરૂડદેવજ, પીતાંબર અને નિલામ્બર, તાલકેતુ, હળ અને મુશળધારી આપનું દર્શન આકાશમાંથી કરાવે, અને જેનાથી લેકમાં એવી ભાવના ઉત્પન્ન થાય કે બલરામ અને કૃષ્ણ આકાશમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરે છે.
બલદેવે કૃષ્ણની આજ્ઞાથી ભરતક્ષેત્રમાં આવી તે પ્રમાણે કર્યું, અને ઘોષણા કરી કે વિશ્વના સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયને કરવાવાળા અને સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ. સ્વેચ્છાએ જઈએ છીએ,હમે દેવતાઓની પાસે દ્વારિકા બનાવડાવી હતી, અને હમે જ તેને વિનાશ કર્યો છે. અમને છેડી બીજા કોઈ જગતના કર્તા, હર્તા નથી, બલરામના આ પ્રકારના પ્રચારથી ગ્રામ નગરાદિમાં, લેકે એ બલદેવ અને કૃષ્ણની પ્રતિમાને સ્થાપિત કરી, તેની ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા, તેમની પૂજા કરનારાઓને બલદેવે પૂર્ણ સમૃદ્ધિ આપી, જેનાથી પૃથ્વીવાસી તેમના ભક્ત બન્યા.
આ પ્રમાણે શ્રીકૃષ્ણના સંદેશને ભારતમાં ફેલાવી કૃણના દુઃખથી દુઃખી થયેલા બલરામદેવ બ્રહ્મદેવલેક નામના પિતાના દેવલેકમાં ગયા,
જરાકુમારે મથુરાસ્થિત પાંડને મલી, કૌસ્તુભમણી બતાવીને દ્વારિકાના દાહથી માંડી શ્રીકૃષ્ણના મરણ સુધીને
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૩
વૃત્તાંત કહી બતાવ્યું, સાંભળીને પાંડવે રડતાં કકળતાં પૃથ્વી ઉપર આળોટવા લાગ્યા, અને મૂર્ણિત બની ગયા, શુદ્ધિમાં આવ્યા બાદ શ્રીકૃષ્ણના ગુણેનું સ્મરણ કરતાં અને રડતાં તેઓએ પિતાના ભાઈની જેમજ તેમનું પ્રેત કાર્ય કર્યું. પાંડને સંસારથી વિરક્ત જાણુ ભગવાન નેમિનાથે ચાર જ્ઞાનવાળા ધર્મઘોષસૂરિને તેમની પાસે મોકલ્યા. જરાપૂત્રને રાજા બનાવી, દ્રૌપદી સહિત પાંડવોએ ગુરૂમહારાજની પાસે સંયમ લીધે, આચાર્ય મહારાજના પ્રયાસથી છેડાજ વખતમાં પાંડે દ્વાદશાંગી પારંગત બન્યા, ગુરૂ મહારાજની આજ્ઞા લઈ શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરવા માટે અધિરા બનેલા ભક્તિપૂર્વક મથુરાથી ચાલ્યા.
ભગવાન નેમિનાથે સૂર્યસમાન સમસ્ત ભરતક્ષેત્રમાં પરિભ્રમણ કરીને ભવ્યાત્માઓને પ્રતિબંધિત કર્યા, પ્રભુને અઢારહજાર સાધુ હતા, ચુમ્માલીશ હજાર કિયાશિલ સાધ્વીઓ હતી, અવધિજ્ઞાની, કેવળી, વૈકિય લબ્ધિશાળી મુનિયે દરેકની સંખ્યા દેઢ દેઢ હજારની હતી, ચારસો ચૌદપૂર્વીઓ હતા, અઢારસે મન પર્યાયી હતા, એક લાખ અગણો - સિત્તેર શ્રાવકે અને ત્રણ લાખ એગણચાલીસ હજાર શ્રાવિકાઓ થઈ.
પિતાનું નિર્વાણ નજીકમાં જાણી સમેતશિખર તથા વિમલાચલજી નજીકમાં હોવા છતાં પણ ભગવાન નેમિનાથ રૈવતગીરિ ઉપર આવ્યા, દેવતાઓએ સમવસરણની રચના
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૪ કરી, ભગવાને દેશના આપી, તે દેશનાના અંતે ઘણા આત્માઓએ દીક્ષા ગ્રહણ કરી, ઘણાઓએ દેશવિરતિપણું પ્રાપ્ત કર્યું. ઘણાઓએ સમ્યક્ત્વની પ્રાપ્ત કરી, કારણકે જિનેશ્વરની દેશના કોઈ દિવસ ખાલી જાય નહી. ભગવાને પાંચસો છત્રીશ સાધુઓની સાથે માસક્ષમણના તપથી તપતાં અષાઢ સુદ આઠમના દિવસે તે સાધુઓ સહિત શલેષિકરણ કરતાં ભગવાન નેમિનાથ નિર્વાણ પામ્યા, મુક્તિએ ગયા.
પ્રદ્યુમ્ન શાબાદિ કુમારે, શ્રી નેમિપ્રભુના ભાઈએ, શ્રીકૃષ્ણની આઠ પત્નીએ, રાજીમતી તથા અન્ય સાધુસાધ્વીઓએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે રથનેમિએ ચાર વર્ષ ઘરમાં એક વર્ષ છદ્મસ્થપણામાં, અને પાંચ વર્ષ કેવલપર્યાયમાં વિતાવ્યા, રાજમતી કૌમાર્ય, છઘસ્થ, અને કેવળપણામાં રહ્યા હતા.
શિવાદેવી અને સમુદ્રવિજય ચેથા દેવલેકમાં ઉત્પન્ન થયા, બીજા દશાર્ણ મહદ્ધિક દેવ થયા, પ્રભુ નેમિનાથ ત્રણસો વર્ષ કૌમાર્યાવસ્થામાં, અને છઘસ્થાવસ્થામાં, સાત વર્ષ કેવલ્યાવસ્થામાં રહ્યા હતા, શ્રી નમિનાથ સ્વામિના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ પછી ભગવાન નેમિનાથ થયા. -
ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રભુની સ્મશાનયાત્રા માટે શિબિકા તૈયાર કરી, ઈન્દ્ર પૂજા કરી, પ્રભુના શરીરને શિબિકામાં પધરાવ્યું. દેવેએ અત્યંત શકાતુર થઈને નૈઋત્ય ખૂણામાં પ્રભુની ચિતા બનાવી, સ્વયં ઈન્ડે ચિતામાં
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૯૫ 'અગ્નિ આપે. અગ્નિકુમારદેવે પ્રભુના શરીરને દીપિત કર્યું. દેવેએ બીજા સાધુઓના પણ અગ્નિસંસ્કાર કર્યા. ઈન્દ્ર
સ્વામિ નિર્વાણ શિલા ઉપર વજથી પ્રભુના નામ, લક્ષણને ઉલ્લેખ કર્યો. તેમની નિર્વાણ ભૂમિ ઉપર ઈજે સુંદર રત્ન મય મંદિર તૈયાર કરાવ્યું. ઈન્દ્ર નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો.
પાંડવોએ મથુરાથી વિહાર કરીને હસ્તિક૫નગરમાં મહિનાના ઉપવાસ કર્યો. અને મનમાં વિચાર્યું કે અહીંથી બાર યેજન દૂર રૈવતક પર્વત ઉપર ભગવાન નેમિનાથને વંદન કરી કાલે પારણું કરીશું. આ પ્રમાણે વિચારતા હતા. ત્યાં લેકોના મુખેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને તેઓ પંડરીકગીરિ ઉપર આવી અનશન કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિએ ગયા. દ્રૌપદીજી અશ્રુત દેવલેકમાં ગયા.
I અમમસ્વામિ ચરિત્રને પંદરમે સર્ગ સમાપ્ત છે
Page #307
--------------------------------------------------------------------------
________________
સ સાલમા.
ભગવાન શ્રી નેમિનાથની દેશનાનુસાર ઉત્સર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં શ્રીકૃષ્ણ વાસુદેવના જીવ ત્રીજી નારકીમાંથી આરમાં અમમસ્વામી” નામના તીથ‘કર થશે.
શ્રી જિનેશ્વરાથી છ છ આરાથી સ`મિલિત ઉપિ ણી અને અવસર્પિણીનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. ચક્રની જેમ પાણીના રેટની માફક ફરતા કાળ પેાતાનુ કાય કરે જાય છે. અવસર્પિણી કાળમાં સુષમા સુષમ નામના ચાર કાડાકાડી સાગરોપમની સ્થિતિવાળા પ્રથમ આરા હાય છે. તેમાં કલ્પવૃક્ષથી જીવનને ચલાવવાવાળા યુગલિક જીવે હાય છે. છ ગાઉના શરીરવાળા, ત્રણ પલ્યાપમના આયુષ્યવાળા, ત્રણ દિવસે ભાજન કરવાવાળા અને અહમિન્દ્રના સ્વભાવવાળા મનુષ્યા હાય છે. સુષમ નામે ત્રણ કાડાકેાડી સાગરાપમની સ્થિતિવાળા બીજો આરા હોય છે. જેમાં યુગલિકાનું આયુષ્ય એ પત્યેાપમનું હોય છે. એ ગાઉના શરીરવાળા, એ દિવસે ભાજન કરવાવાળા, મનુષ્યેા હાય છે.
સુષમ દુષમ નામના ત્રીજા આરે એ કાડાકેાડીની સ્થિતિવાળા હાય છે. જેમાં મનુષ્યનુ એક ગાઉનુ શરીર, એક .પલ્યેાપમનું આયુષ્ય એક દિવસની ખાઃ આહાર કરવાવાળા હાય છે. અને તેઓ કલ્પવૃક્ષના ફૂલના આહાર કરવાવાળા હાય છે. તે ત્રીજા આરામાં ચારાશી લાખ પૂ
Page #308
--------------------------------------------------------------------------
________________
૨CS
અને નવ્યાશી પખવાડીઆમાં કાંઈક ન્યૂન આ આરામાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થયા છે. દુષમા સુષમા નામને
થે આરે એક કેડાછેડી સાગરેપમમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછી કાલસ્થિતિવાળા હોય છે. તે આરામાં કલ્પવૃક્ષને વિચ્છેદ થવાથી લેકે પકાવેલું અનાજ ખાય છે. અજીતનાથ પ્રભુથી માંડીને મહાવીરસ્વામિ સુધીના ત્રેવીસ તીર્થંકર પરમાત્મા આ આરામાં થાય છે.
તેઓના સમયમાં ચક્રવતિ-વાસુદેવ-પ્રતિવાસુદેવ–અને બલદેવ પણ થાય છે. ત્રણ વર્ષમાં સાડા આઠ માસ બાકી ચોથા આરામાં છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામિ મુક્તિએ ગયા છે. જગતના જીવના શરણરૂપ અંતિમ સમવસરણમાં પુણ્યપાલ રાજાએ વિર ભગવંતને પ્રશ્ન કર્યો કે હે પ્રભે ?
મેં આઠ સ્વપ્ન જોયાં છે. તેનાં નામ આપને કહું છું, (૧) જુની શાળામાં હાથી દેખે, (૨) વાંદરાને ચંચળ ચેષ્ટા કરતે જે, (૩) ક્ષીર વૃક્ષને કાંટા જોયા, (૪) કાગડે ભરેલા સરોવરને છેડી અલ્પ જળમાં સ્નાન કરતે જે, (૫) સિંહના મૃતકને જોઈ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહી. તે પ્રમાણે બીજા જનાવરને ભળતાં જોયા, (૬) ઉકરડામાં ઉગતું કમળ જોયું,(૭) ઉખર ભૂમિમાં કૃષિને બીજે વાવતે જોયે, (૮) સેનાને કુંભ મલીન અને ભાંગેલે જે, આ પ્રમાણે હે પ્રભે મેં આઠ સ્વપ્ન જોયાં છે. તે આપ કૃપા કરીને મને તેનું ફળ કહેશો.
Page #309
--------------------------------------------------------------------------
________________
ર૯૮ તે વારે ભગવંતે કહ્યું કે હે રાજન ! તે સ્વપ્નનું ફલ પાંચમા આરામાં જણાશે. પ્રથમ સ્વને જે જુની થયેલી શાળામાં હાથીઓ રહે છે તે ખંડેર થઈ ત્યારે તેમાંથી જે હાથીએ નીકળી ગયા, તે બચી ગયા, જેને કાઢવા છતાં પણ નીકળ્યા નહી. તે વિનાશ પામ્યા, તેના ફલને વિષે પાંચમા આરામાં દુઃખ, દૌભાગ્ય, દીનહીનપણું, રેગ અને પીડાથી પીડાએલ ગૃહસ્થાવાસ ની શાલા જે જાણ, તેમાં હસ્તિ સમાન ધર્મોથી શ્રાવકે જાણવા, તે ધર્માથી શ્રાવકે ગૃહસ્થાવાસમાં કઠીન કષ્ટો સહન કરશે, પણ સંયમના સુખે ગ્રહણ કરશે નહી. કદાચ સંયમ ગ્રહણ કરશે તે મૂકીને ચાલ્યા જશે.
વ્રત રૂપી નવીન શાળામાં જઈ વિન રહિતપણે રહેશે નહી. પણ કદાચ ગૃહસ્થાશ્રમ જેવી જુની શાળામાં જઈ ઘણાં દુઃખેથી રબાશે, કેઈક સપુરૂષે ગૃહસ્થાવાસ રૂપ જીણ શાળામાંથી નીકળીને ચારિત્ર ગ્રહણ કરશે તે તે પણ ભગ્ન પરિણામી થશે, કઈ વિરલા પુરૂષે જ સાધુ થઈને આગમાનુસારે ઘર સંબંધી સંકલેશની અવગણના કરી દિક્ષા લઈ કુલીનપણા માટે ચારિત્રને નિર્વાહ કરશે.
બીજા સ્વપ્નમાં ઘણા વાંદરાઓને સમુહ છે. તેમને મોટા વાનર શરીરે વિષ્ટ વિલેપન કરી રહ્યો છે તે જોઈને ઘણું વાંદરાએ પિતાના શરીરે વિષ્ટ વિલેપન કરી રહ્યા છે. વાંદરાનું આવું આવું કાર્ય જોઈ લેકે વાંદરાની મશ્કરીઓ કરે છે પણ મશ્કરી કરનારને વાંદરાંઓ કહે છે
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૯
કે અમે ગેાશિષ ચંદનના લેપ કરીએ છીએ આવું સ્વપ્ન તમે સાંભળ્યુ છે. તેનું ફુલ હે રાજન્! સાંભલે !
ચ'ચલ વાનાની પેઠે ચપલાત્મા, અલ્પસત્વવાળા, એવા જ્ઞાન ક્રિયાને વિષે અનાદર કરવાવાળા, શિથિલાચારી, ચલપરિણામી યતિ થશે. વાનરના ટાળાના જે અધિપતિ તે ગચ્છના આચાર્ય જાણવા, તેઓ સાવદ્ય વ્યાપારના સેવનરૂપ, દુષ્ટ કરૂપી જે વિષ્ટા, તે વડે કરી પેાતાના આત્માને લીપશે, અને તે આચાયની પાસે રહેનારા, બીજા સાધુએ પણ અચિરૂપી, સાવદ્ય કર્મોના સંચય કરી પેાતાના આત્માને લીપશે.
જ્યારે બીજાએ તેમની નિંદા કરશે તે વખતે તેઓ એમ કહેશે કે અમા૬ા આચરણની કાઈ એ પણુ નિદા કરવી નહી. અમે કેવલી ભાષિત ધર્મની આરાધના કરીએ છીએ, ઘણા નિર્મળ ચારિત્રનું પાલન કરશે. તેમની તે શિથિલાચારી સાધુએ હાંસી કરશે, માથું મુંડાવ્યા પછી ચપલ વાંદરાની પેઠે ઢીલા થશે, ઘેાડુ ભણશે અને જ્ઞાનને ડોળ કરશે, તેમને કોઈ નિમળ ચારિત્રવ ́ત શિખામણ આપશે ત્યારે તે લીગધારી સાધુઓ તથા તેમના ભરમાવેલા શ્રાવકા શુદ્ધ ચારિત્રવતની હાંસી ઉડાવશે, અને કહેશે કે આ પ'ચમકાળમાં ચારિત્ર છે જ કાં ? જોયા હવે ઉત્કૃષ્ટા ! આ પ્રમાણે ભષ્ટાચારીએ વાંદરાની પેરે ચપલાઈ કરશે.
Page #311
--------------------------------------------------------------------------
________________
ત્રીજા સ્વપ્નમાં છાયાએ સહિત નવપલ્લવિત જે ક્ષીરવૃક્ષ, તેની નીચે સિંહના ઘણા બાલક પ્રશાંત રૂપે બેઠેલા છે. લોકે તેના વખાણ કરે છે. બાજુમાં બાવળના વૃક્ષ નીચે કુતરાનાં બચ્ચાં કીડા કરે છે. તેવું જ તમે જોયું છે તેનું ફળ હે રાજન ! તમે સાંભળો.
જે ક્ષેત્રમાં સાધુઓને વિહાર છે. તે ક્ષેત્રમાં રહેનારા શ્રાવકે ક્ષીર વૃક્ષ સમાન છે. તે શ્રાવકે સાધુની ભક્તિવાળા-શ્રી જિન શાસન પ્રભાવક અને સાત ક્ષેત્રે દ્રવ્યને વ્યય કરનારા જાણવા.
ચારિત્રના રાગી એવા શ્રાવકને સિંહના બાલક સમાન, પાસસ્થા લેકગ્ય અને લેકરંજન કરવાવાળા લીંગીએ તે શ્રાવકને ઉન્માર્ગે ચઢાવશે, દ્રવ્યલીંગી સાધુઓ, તે શ્રાવકોના આત્માને ઉચ્ચસ્થાને લઈ જનાર જે સાત ક્ષેત્રે માં દ્રવ્ય વાપરતાં અટકાવશે, તે માર્ગમાં કાંટા વેરશે, સારા શુદ્ધ ચારિત્રવંત મુનિઓની સંગત કરવા દેશે નહીં. આ પ્રમાણે શુદ્ધ મુનિમાર્ગમાં દ્રવ્ય લીગીઓ અનેક પ્રકારની કદર્થના ઉત્પન્ન કરશે.
ચોથા સ્વપ્નને વિષે જે કાગડાનું ટોળું તૃષાવત થઈને વાવડીના તટને છોડી, થડા પાણીના સમુહ તરફ જતું હતું. તે વખતે એક કાગડાએ તેઓને કહ્યું કે ત્યાં પાછું નથી, તે શું કામ જાએ છે? અહીં પાણી છે તે આ બાજુ આવે, પણ તે કાગડાઓએ માન્યું નહિ, અને
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૦૧ છેડા પાણીના સમુહ તરફ ગયા, અને સર્વે ત્યાં વિનાશ પામ્યા, તે સ્વપ્નનું ફલ હે રાજન ! તમે સાંભળે.
ગંભીર એવા ભલા અર્થને જાણનારા, સર્વથા અને યશાશક્તિએ નિયમ કરવા એવા માર્ગને વિષે કુશલ, રાજાના ન્યાયે કરીને રહેલા, ઉપાશ્રયને વિષે અનિશ્ચિત, એવા સાધુની પરંપરા તે વાવડી અને અત્યંત વક્ર, જડ, ઘણા કલેકે કરી સંયુક્ત, અધર્માચારી, દુકાનુષ્ઠાનને વિષે રક્ત, ખરાબ પરિણતિથી દુષ્ટ માર્ગે જવાવાળા, જે લોકે તે કર્મબંધનના કારણે મૂઢ ધાર્મિકજને કાગડા જેવા જાણવા, એવા પુરૂષો સુસાધુરૂપ વાવડીને તજી કુલીગ રૂપ કુત્સિત તલાવના માર્ગે જશે, તે વારે મૂઢ ધમને કઈ ગીતાર્થ કહેશે તે પણ કુત્સિત તલાવ દેખીને તે માગે જશે, અને પાખંડીના ધર્મ વિષે રૂચિવાળા થઈને પિતાનો વિનાશ નોતરશે, જ્યારે ગીતાર્થ ગુરૂના વચનેને માનવાવાળા આત્માઓ શુદ્ધ ધર્મના આલંબને સંસારને, તરી જશે.
અનેક જીવોથી આકુલ એવું જે વન તેમાં સિંહનું મૃતક કલેવર છે. પણ તેને કઈ જનાવર ભક્ષણ કરતું નથી. અનુક્રમે તે કલેવરમાં કીડા પડ્યા, તે દેખીને ઘણું. જનાવર તેને ઉપદ્રવ કરે છે. હે રાજન ! તમે એવું જે પાંચમું સ્વપ્ન જોયું છે. તેનું ફલ સાંભળો.
પ્રવચન સિદ્ધાંત રૂપ સિંહ જાણ, જ્યાં ધર્મને જાણવાવાળા ઘણુ મનુષ્યનું છે. એવું ભરતક્ષેત્ર રૂપ વન
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૨
-જાણવું. તેમાં વિરલા આત્માઓ સુગુરૂને આત્મદ્ધારક માનવાવાળા અને ધર્મના ધેરી રૂપ સિંહ કલેવર જેવા છે. અન્ય દર્શનીઓ કુધર્મને આચારનારા, તે વનચર અને સમુહ જાણ, તેઓ એમ માને છે કે જિનપ્રવચન અમારી પૂજા સત્કારનો નિષેધ કરે છે. માટે તે અન્ય દર્શનીઓ શ્રી જિનપ્રવચનને વિષે યદ્રા તા બેલનારા છે.
મહા અનર્થને ફેલાવનાર છે. તેવા માનવે ધાપદ જેવા છે. તે શ્વાદ રૂ૫ અન્ય દર્શનીઓથી યદ્યપિ તે પ્રવચનરૂપ સિંહ કલેવર ઉપદ્રવ પામ્યું નથી, તો પણ તે કલેવર અતિશયના અભાવથી પ્રભાવ રહિત થશે, જેમ સિંહ કલેવરમાં કીડા પડ્યા, તેમ પ્રવચનમાં રહીને જ પિતે પિતાના ધર્મને નિદશે, જિનશાસનની અવહેલના કરશે. તેથી અન્ય દર્શનીઓ કહેશે કે જેની અંદર અંદર લઢે છે. એક પરંપરા ચાલતી નથી, જિનપ્રવચનમાં કોઈ પણ પ્રકારને અતિશય નથી.
તેથી કુમએ નિર્ભયપણે જિન-પ્રવચનને ઉપદ્રવ કરશે, પંચમકાળના વિષે શ્રી જિનશાસન તે સિંહ કલેવરની પેઠે તમે લબ્ધિ તથા જ્ઞાનાતિશય ઈત્યાદિ પ્રભાવથી રહિત થશે, પણ જેમ સિંહના મૃતકને જોઈ જનાવર દૂર નાસી જાય, તેમ જૈન ધર્મના શુદ્ધપાલક સાધુ મુનિ એના પ્રભાવની આગળ અન્ય દર્શનીઓ રૂપી શિયાળી ઉભા રહી શકશે નહી. તથા નાના પ્રકારના સ્વચ્છેદાચારી
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૩, અનેક પ્રકારની વિપરીત ગ્રંથ પ્રરૂપણા સમાચારી રચીને છિન્ન ભિન્ન કરી નાખશે.
- છઠે સ્વને હે રાજન! પવસરોવરને બદલે ઉકરડામાં ઉગતું કમલ જોયું તે પણ કુત્સિત જોયું. તેનું ફલ તું સાંભળ.
પંચમકાળને વિષે તે જે સરોવર રૂપ ક્ષેત્રને વિષે રાજા, ઉત્તમકુલના પુરૂષ રૂપ તે સાધુ શ્રાવકને સંઘ, તે તે કુશીલ, સંસળી, પતિત પરિણુ ધર્મ રૂપ કમલને છેડશે, ઉકરડા રૂપ સ્થાનને નીચકુલ રૂપ, ક્ષેત્ર જાણવું. કઈ કઈ ઉચ્ચકુલમાં ધર્મ પ્રવર્તશે, કઈ જીવ આજીવિકાના દેશે કરી દુઃખી થતા લોકો રીસ આદિએ કરી દુષ્ટ હોવાથી પિતાને આત્માર્થ સાધી ન શકે એવા કુડ કપટથી ભરેલા વણિકાદિ કુલ માંહેલા, કદાહ સંસાર વધારનાર, એ લેશ માત્ર ધર્મ પ્રવર્તશે.
સાતમે સ્વને કોઈક ખેડુત ઉખર ભૂમિને સુક્ષેત્ર જાણ થક તથા સારા બીજને વાવી અંકુરા નિપજાવવા લાગે, તેનું ફળ કહે છે.
ખેડુત રૂપ દાન ધર્મની રૂચિવાલા પુરૂષ જાણવા, તે મૂર્ખલક પાત્ર કુપાત્રની પરીક્ષા કર્યા વિના જ ભેખધારીઓ તથા શુદ્ધ સાધુએ, એ બનેને સરખા માનશે, અને કહેશે કે આપણને બધા સરખા જ છે.
સર્વ જગાએ ધર્મ છે. એમ બેલતા કુપાત્રને માત્ર જાણું દાન દઈ અનંત સંસાર વધારશે, એવા દાનના
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૪ દેનાર થશે, આ બીજ રૂપ જે સાધુ હશે, તેને સાધુની બુદ્ધિએ દુર્વિદગ્ધ ગ્રહણ કરશે, અસ્થાનકને વિષે અવિધે સ્થાપશે, જેમાં કીડા પ્રમુખ તેઈન્દ્રિય જીવ ઘણું ઉપજે એમ અજાણ મૂખ લેક ધર્મની શ્રદ્ધાએ કરી જે સુપાત્રને પામશે, તે પણ અવિધિ અબહુમાનાદિક દઈને એવી રીતે કરી નાખશે કે જે થકી પુણ્યરૂપી અંકુરા કુટશે. નહિ, અને કુટશે તે ઉચ્છેદ થઈ જશે. - આઠમે સ્વને પ્રસાદના શિખરને વિષે ફીરદકથી ભરેલા અને સુત્રાદિકથી શેભાયમાન કંઠવાલે એ જે કલશ છે. તેની જ નજીકમાં બીજી ભૂમિ ઉપર ગવારહિત, ભાંગેલ ઘંટ છે. તે સારો કલશ ભાંગેલા ઘડા ઉપર પડવાથી સારે પણ ભાંગી જાય તેનું ફલ હે રાજન ! હું કહું છું તે તમે સાંભળે.
ઉગ્ર વિહાર કરી વિહાર કરતા અને પૂજા-પ્રતિષ્ઠાને પામેલા એવા પ્રસાદ શિખર ભૂમિએ રહેલા, જે સાધુઓ તે કાલને વિષે દેશે કરીને પિતાનું સત્તર ભેદે જે સંયમ તેનાથી ચલિત થાય, અને શિતલવિહારી તથા મંદવિહારી થશે, અસંયમ સ્થાને રહેલા ભાંગેલા ઘડાની જેમ ભગ્ન પરિણામી થશે.
તેનાથી સુસાધુ દૂર રહેશે, તે પણ અન્યત્ર વિહારના અભાવથી પાસત્કાદિક છે ત્યાં આવીને રહેશે અને પીડાને પામશે, ઘણા સારા સાધુ સારા ક્ષેત્રને છેડી
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૦૫
સંકલેશના કરનારા થશે, મહેમાહે વિવાદ કરશે, અપબ્રાજના કરશે, સંયમથી ભ્રષ્ટ થશે, વિનાશ પામશે, કેટલાક ગારવી, ક્રિયા શિથિલ, કેટલાક અભિમાની થશે, પરસ્પર વાદવિવાદ કરીને બને જગતની દ્રષ્ટિએ સરખા જ દેખાશે, ઝઘડાખર અન્યલીંગીઓથી ઝઘડાની બીકે સુસાધુઓ ગીતાર્થ વચનાનુસારે ચાલશે, પણ તેઓ શુદ્ધ માર્ગની પ્રરૂપણ કરશે નહીં. એ પ્રમાણે પ્રાસાદ સ્થાને રહેલા સુવર્ણ કલશ સમાન શુદ્ધ મુનિઓ પણ પાસસ્થાદિકની સંગત રૂપ ગંદકીથી ખરડાશે ” આ પ્રમાણે આઠે સ્વપ્નનું ફલ સાંભળી પુણ્યપાલ રાજા વૈરાગ્યવંત બની દીક્ષા લઈને કર્મક્ષય કરી મુક્તિએ ગયા.
ભગવંત મહાવીર સ્વામિને શ્રી સુધર્મા સ્વામિએ પૂછયું કે કેવલજ્ઞાનાદિને વિચ્છેદ ક્યારથી થશે ? ત્યારે પ્રભુએ કહ્યું કે તમારા શિષ્ય જંબુસ્વામિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરશે ત્યારબાદ કેવળજ્ઞાનને વિચ્છેદ થશે. કેઈને કેવળજ્ઞાન ભરતક્ષેત્રમાં થશે નહીં, જબુસ્વામિના શિષ્ય પ્રભવ થશે, તેમના શય્યભવ, તેમના યશેભદ્ર, તેમના સંભૂતિવિજય, અને ભદ્રબાહુ બે શિષ્ય થશે, સંભૂતિવિજયના સ્થૂલભદ્ર થશે, તેઓ બધા જ ચૌદ પૂર્વી થશે.
મહાગિરિ, સુહસ્તી આદિથી માંડીને વજસ્વામિ સુધી દશપૂવ થશે, આ પ્રમાણે છેલ્લા દુષ્પસહ સુધી મરું તીર્થ ચાલશે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી ગૌતમ ગણુધરે પૂછ્યુ કે ત્યારબાદને કાલ કેવા હશે ? તે વારે પ્રભુએ કહ્યુ કે મારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ પછી પાંચમા આરાની શરૂઆત થશે, મારા નિર્વાણ પછી ૧૯૧૪ વર્ષ બાદ પાટલિપૂત્ર નગરમાં ચૈત્રાષ્ટમીના દિવસે ચ'ડાલના કુલમાં એક રાજા ઉત્પન્ન થશે, જેના કલ્કી, ચતુર્ભૂખ અને રૌદ્ર એ ત્રણ નામ જગતમાં વિખ્યાત થશે, તે વખતે મથુરામાં રામકૃષ્ણુનુ મંદિર ટુટી પડશે, તે રાજા સ્વભાવથી અત્ય ́ત ક્રૂર, ક્રોધી, માની, માયાવી અને લેાલી થશે, તેના રાજ્યમાં દુકાળ, રાજ્યભીતિ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે અનેક પ્રકારના ઉપદ્રવા થશે,નગરમાં ફરતાં ફરતાં પાંચ સ્તુપાને જોઈ લોકોને પૂછશે કે કીર્તિના પવતા કેણે બનાવ્યા છે, તે વારે લેાકે! કહેશે કે આ પાંચે સ્તુપે સુવણ ના છે અને નદરાજાના બનાવેલા છે.
તેના આ સ્તુપાનું સુવર્ણ કાઇ લઇ શકે તેમ નથી, લેાકેાની વાત સાંભળી કલ્કી, અત્યંત લેભથી સુત્રણ ના સ્તુપાને ખાદાવી સુવર્ણ લઇ જશે, ધીમે ધીમે તે આખા પાટલીપૂત્રને ખેાદાવી નાખશે, તેની અંદરથી લવ દેવી નામની શિલામય ગાય ઉત્પન્ન થશે, આહાર લેવા જતા જૈનમુનિઓને પાતાના શિ`ગડા મારવાની ઈચ્છા કરશે, સ્થવિર મુનિએ કહેશે કે આ ગાય નગરમાં ઘણું! ઉપદ્રવ કરે છે. માટે સાધુએ બીજી જગ્યાએ ચાલ્યા જાય, તે સાંભળી
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ઘણા ચાલ્યા જશે, ત્યારે ઘણા સાધુએ કહેશે કે કર્મવશ પ્રાણીને શુભાશુભ ફલ ભેગવવું જ પડે છે. તેને જીતવા વાળું જગતમાં કઈ જ નથી.
કલ્કી, પિતાના નામની સાર્થકતા કરવા માટે પાખંડીએથી કરની માંગણી કરશે, અને તેઓ તેને આપશે. ત્યારબાદ જૈન સાધુઓને પણ કરના માટે હેરાન કરશે, જૈન સાધુએ તેને કહેશે કે હે રાજન ! અમે લેકે અપરિગ્રહી છીએ, અમે ધર્મને છઠ્ઠો ભાગ છેડીને તને શું આપીએ, માટે આપ આવી દુષ્ટ પ્રવૃત્તિ છેડી દે, આવા કાર્યથી કલ્યાણ થતું નથી, સાંભળીને કલકી, યમરાજની જેમ કોધિત બની લાલ આંખે બતાવશે, એટલામાં નગરની અધિષ્ઠાત્રી દેવી તેને મારશે, અને દેવીના મારવાથી નગ૨માં રહેલા મુનિઓને વંદના કરશે, તેમની ક્ષમાયાચના કરશે, અને છેડી મૂકશે.
પાટલી પૂત્રમાં ભયંકર ઉત્પાત થવા માંડશે, લગાતાર સત્તર દિવસ સુધી વરસાદ વરસશે, ગંગાને પ્રવાહ નગરને ડુબાડશે, નગરને નાશ થશે, પાણીના ઉપદ્રવથી મુકત બની કલકી નન્દના સુવર્ણ વ્યય કરી સુંદર નગર વસાવશે. પછીથી નગરમાં સાધુઓને વિહાર થશે, ચિત્યે પણ દેખાવા લાગશે, સંપત્તિ પણ વધવા લાગશે. - જ્યારે કલકીનું મૃત્યુ નજીક આવશે ત્યારે ફરીથી સાધુ પાસે ગોચરીમાં છઠ્ઠો ભાગ માગશે, શાસનદેવી કલ્કીને
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૮ અવિચારી કાર્ય કરતાં અટકાવશે, પરંતુ તે કલ્કી કર્યું માનશે નહી. તે વારે શ્રી સંઘ ઈન્દ્રની આરાધના કરવા લાગશે, કાઉસ્સગ્રના પ્રભાવથી ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ત્યાં આવશે, સભામાં સિંહાસન ઉપર બેઠેલા કલ્કીને કહેશે કે હે રાજન! તપસ્વીઓ પાસેથી છઠ્ઠો ભાગ કેમ માંગે છે
તે વારે કલ્કી કહેશે કે બધા જ ભિક્ષુઓએ પિતાની ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ આપ જોઈએ, તે વારે ઈન્દ્ર કહેશે કે હે રાજન ! તને તપસ્વીઓ પાસેથી યાચના કરતા લજજા કેમ નથી આવતી? આ મુનિઓને છેડી દે. નહિંતર ઘણું ખરાબ થશે, કાળા નાગને મારવામાં શું કલ્યાણ થાય છે?
ઈન્દ્રની વાણીથી તે ભયાનક કોધમાં આવશે, અને પિતાના સૈનિકોને કહેશે કે આ બ્રાહ્મણને પકડી નગરીની બહાર ફેંકી દે, જ્યારે તે આ પ્રમાણે બોલશે, તે વારે ઈન્દ્રને ક્રોધ આવશે, અને તેને થપ્પડ મારી નીચે નાખી દેશે. કલ્કીનું મૃત્યુ થશે, કલ્કી ૮૬ વર્ષ સુધી રાજ્ય ભગવશે, અને મરીને નારકમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારે ઘણું દુઃખ ભેગવશે, ઈન્દ્ર જૈન ધર્મની પ્રજ્ઞાપના કરીને દત્ત નામના કલ્કીના પૂત્રને રાજ્ય ઉપર બેસાડી શ્રી સંઘને નમસ્કાર કરી પિતાના સ્થાને જશે.
ઈન્દ્રની આજ્ઞાથી તથા પિતાના પિતાના પાપનું સ્મરણું કરતા દત્ત રાજા પિતાના રાજ્યમાં જિન મંદિરે
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૯
અબાવશે, ત્યારબાદ જિન ધર્મ નિર'તર ચાલશે, લેાકેા સુખી થશે.
શ્રી તીકરાના સમયમાં પૃથ્વી અધિક પરિપૂર્ણ હતી, ગામ નગરની સમાન, નગર સ્વગ તુલ્ય, રાજા કુબેર જેવા, આચાય ચન્દ્રમા સમાન, પિતા દેવતા સમાન, સાસુ માતાથી પણ અધિક પ્રેમાળ, પિતાથી અધિક ભાવપૂર્ણ શ્વસુર હતા, જ્યારે પાંચમ કાળમાં લેાકેા અત્યંત કષાયવાળા અને મનના અત્યંત મલીન થશે, જેમ જેમ કાલ જતા જશે તેમ તેમ લેાકેા હિંસામાં રત બનશે.
ગામ મશાન જેવા ખનશે. નગર ગામ જેવા બનશે, શેડ નેાકર જેવા હશે, પૃથ્વી ઉપર ચારેના ઉપદ્રવ વધશે, રાજા કર દ્વારા પ્રજાને પીડશે, લાંચથી અધિકારી લેકે પણ જનતાને પીડિત કરશે, લેાકેા અધિક સ્વાર્થી બનશે, સ્વજને પરસ્પર વિરાધી બનશે, લેાકેા પરાઘાતી થશે, લેાકેામાંથી દાક્ષિણ્યતા, સત્ય, લજજા, ચાલી જશે, શિષ્યા ગુરૂની અવજ્ઞા કરશે.
વળી ગુરૂજન પણ શિષ્યાને સત્યેાપદેશ નહી આપે, ધીમે ધીમે ગુરૂકુલાવાસના નાશ થશે, ધીમે ધીમે લોકો મિચ્યાત્વી બનતા જશે, ઘણા આચાર્યાં એવા થશે કે જેમના નામનું સ્મરણ કરવા પણ કાઈ તૈયાર નહી થાય. કેટલાક સાધુએ સ્વચ્છ ંદી, કલેશપ્રિય, અને કેવળ દ્રવ્યમુંડ હશે, કેટલાક શાસ્ત્રાભ્યાસ, તપ, ક્રિયા કરશે, પરતુ મુક્તિ માટે નહી પણ પેાતાની પ્રશંસા થાય તે માટે જ કરનારા હશે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ઘણા લેકે તપ અને જ્ઞાનની પ્રાપ્તિથી અભિમાની બનશે, સાધ્વીઓ પણ દ્રવ્ય લીંગધારી સ્વેચ્છાચારિણી બનશે. શ્રાવક નામધારી હશે, ગુરૂની નિન્દા કરશે, પિતા પુત્રીના પરસ્પર સંબંધ હશે, ધનવાનને પિતાને ભાઈ માનશે. એક જ માતાના ઉદરે જન્મેલા બે ભાઈઓ પર
સ્પર વિરોધી બનશે, આવા સમયમાં પણ જેઓ ધર્મમાં સ્થિર રહેશે તેમનું જીવન સફલ થશે, ભારતમાં દુષમાકાલમાં દુષ્પસહ નામના આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, સુમુખ મંત્રી, અને વિમલવાહન નામે રાજા હશે.
દુસહસૂરિ ગૃહસ્થાવાસમાં બાર વર્ષ, સંયમમાં આઠ વર્ષ રહીને અઠ્ઠમ તપની આરાધના કરી સૌધર્મ દેવલેકમાં જશે, એ પ્રમાણે એકવીસ હજાર વર્ષને પાંચમે • આરો હશે, તેટલા જ પ્રમાણવાળે છઠ્ઠો આરે થશે. માતાપિતાદિની મર્યાદા છેડી મનુષ્ય પશુની જેમ વહેવાર કરશે, દિશાઓ ધુમાડાથી અંધકાર જેવી રહેશે, ખરાબ પવન હશે, ચન્દ્રમા અત્યંત શિતલ, અને સૂર્ય અત્યંત ગરમ રહેશે, જેનાથી કે અતિશય ઠંડી-ગરમીથી પીડા પામશે, ક્ષાર, આમ્લ, વિષ, અગ્નિ, વિજળી આદિને વરસાદ નામાનુસાર ફલને આપનારે થશે, ભગંદર, તાવ, શ્વાસ, શૂળ, શિરોવેદના આદિ ખરાબ રેગેથી લેકે હેરાન થશે.
પશુધનને નાશ થશે, ક્ષેત્ર, વન, ઉપવન, લતામંડપને નાશ થશે, સ્ત્રી પુરૂષ લજજારહિત થશે, પુરૂષનું
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૧
આયુષ્ય વીસ વરસ અને સ્ત્રીનુ આયુષ્ય ૧૬ વર્ષ હશે, છ વર્ષની ઉંમરે શ્રી ગર્ભને ધારણ કરશે, અતિ ભયકર દુઃખિત અવસ્થામાં પ્રસુતી થશે, સાલ વર્ષોંની 'મરમાં તેને પુત્ર, પૌત્ર, વિગેરે પ્રાપ્ત થશે. સ્ત્રીએ ખાર વર્ષની ઉમરે વૃદ્ધ થશે. લેકે માંસાહારી ખનશે, ઉત્સર્પિણીના પહેલા આરામાં પણ તેવા જ ભાવ પ્રગટ થશે, બીજો આરા બેસશે ત્યારે પ્રથમ પુષ્કરાવતા મેઘ સાત દિવસ પડશે. ત્યારબાદ ક્ષીરાદક-ધૃતમેઘ-અમૃતમેઘ-રસમેઘ દરેક મેઘ સાત સાત દિવસ પડશે.
પછી ઉત્સર્પિણીના ખીજા આરાના છેડે ભરતક્ષેત્રના મધ્ય ખંડને વિષે અનુક્રમે વિમલવાહન-સુનામ–સ’ગમ— સુપાર્શ્વ -દત્ત-સુમુખ-સુરુચિ-આદિ સાત કુલકર થશે. તેમાં વિમલવાહન કુલકરને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થશે, રાજનીતિ દાખલ કરશે, ગામ વસાવશે, ચતુર’ગી સેના રાખશે. અન્ન પકાવવાની વિધિ દાખલ કરશે. સ્ત્રીની ચેાસઠ કલાઓ, પુરૂષની બહેાંતેર કલાઓ, એકસેા પ્રકારના શિલ્પ પ્રવર્તાવશે. અનુક્રમે છેલ્લા સાતમા કુલકર શતદ્વારપુરમાં સુચિ નામે થશે, તેને ભદ્રા નામની ભાર્યા હશે.
ખીજા આરાના ત્રણ વર્ષે સાડા આઠ માસ બાકી રહેશે. ત્યારે શ્રેણિક રાજાના જીવ પહેલી નારકીમાંથી નીકળી ભદ્રારાણીની કુક્ષીને વિષે ઉત્પન્ન થશે. ભદ્રારાણી સ્વપ્ન રૃખશે, જન્મ થયા બાદ બારમા દિવસે પદ્મનાભ નામ સ્થાપન કરશે, તેમનુ' સાત હાથનું શરીર, સિંહુ લ છન,
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૨
બહોંતેર વરસનું આયુષ્ય એ બધું ભગવાન મહાવીર સ્વામિની જેમજ થશે. તે પહેલા શ્રી પદ્મનાભ નામના તીર્થ”. કર થશે. તેમનું નિર્વાણ કલ્યાણક પણ દિવાળીને દિવસે થશે, શ્રી મહાવીર સ્વામીના કાકા સુપાર્શ્વને જીવ બીજા સુરદેવ નામના તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામી સમાન થશે.
પાટલીપૂત્રના ઉદાયી રાજાને જીવ ત્રીજા શ્રી સુપાર્શ્વ નામના જિનેશ્વર દેવ શ્રી નેમિનાથ સ્વામિ જેવા થશે. પિટિલાચાર્યને જીવ ચોથા સવયંપ્રભ નામના જિનેશ્વર શ્રી નમિનાથ પ્રભુ સરખા થશે. પાંચમાં સર્વાનુભૂતિ તીર્થ કર દઢાયુ શ્રાવકને જીવ મુનિસુવ્રત સ્વામિ તુલ્ય થશે, છઠ્ઠા દેવશ્રત નામના જિનેશ્વર કાર્તિક શેઠને જીવ થશે,
વેદ રહિત મલ્લિનાથ પ્રભુ તુલ્ય થશે, શખ શ્રાવકને જીવ સાતમા ઉદય નામના તીર્થકર થશે, અરનાથ પ્રભુ તુલ્ય થશે પણ, તે ચકવતિ થશે નહીં.
આનંદ શ્રાવકને જીવ પેઢાળ નામના આઠમા જિને. શ્વર થશે, કુંથુનાથ સ્વામિ તુલ્ય થશે. શતક શ્રાવકને જીવ દશમા શતકીતિ નામના જિનેશ્વર શ્રી ધર્મ નાથ સ્વામિ સમાન થશે, શ્રીકૃષ્ણ વાસુદેવના માતા દેવકીજીને જીવ અગિયારમા મુનિસુવ્રત નામના જિનેશ્વર અનંતનાથ સમાન થશે, શ્રીકૃષ્ણને જીવ બારમા અમમ નામના જિનેશ્વર શ્રી વિમલનાથ સ્વામિ સમાન થશે.
સુરેખા સાધ્વીજીને પૂત્ર સત્યકી વિદ્યાધરને જીવ તેરમા નિષ્કષાય નગરના જિનેશ્વર વાસુપૂજ્ય સ્વામી સમાન
Page #324
--------------------------------------------------------------------------
________________
313
થશે, ખલદેવને (કૃષ્ણના ભાઈ નહીં) જીવ ચૌદમા નિઃપુલાક નામના જિનેશ્વર શ્રી શ્રેયાંસનાથ સ્વામિ સમાન થશે, સુલસા શ્રાવિકાના જીવ પ ́દરમા નિર્દેમ નામના જિનેશ્વર શ્રી શિતલનાથ સ્વામિ સમાન થશે, ખલદેવની માતા રોહિશ્રીના જીવ સાલના ચિત્રગુપ્ત નામના જિનેશ્વર શ્રી સુવિધિનાથ સમાન થશે, રેવતી શ્રી શ્રાવિકાને જીવ સત્તરમા સમાધિ નામના તીર્થંકર થશે. શ્રી ચંદ્રપ્રભુજી સમાન થશે.
અઢારમા સવર નામના જિનેશ્વર શતાલિ શ્રાવકના જીવ સુપાર્શ્વનાથ તુલ્ય થશે, લેાકમાં વેદવ્યાસ નામે પ્રસિદ્ધ દ્વૈપાયનને જીવ એગણીશમા યશોધર નામે તીપતિ શ્રી પદ્મપ્રભુ સમાન થશે, કના જીવ વીસમા વિજય નામના જિનેશ્વર શ્રી સુમતિનાથ સમાન થશે, શ્રી નારદજીને જીવ એકવીસમા મલ્લ નામના જિનેશ્વર અભિનંદન સ્વામિ સમાન થશે
"
સુલસા શ્રાવિકાની પરીક્ષા કરનાર અંખડનેા જીવ આવીસમા દેવ” નામના જિનેશ્વર શ્રી સ’ભવનાથ સમાન થશે. અમરને જીવ ત્રેવીશમા અન`તવીયઃ નામના જિનેશ્વર અજીતનાથ સમાન થશે, સ્વાતિ બુધના જીવ ચેાવીશમા શ્રી ભદ્રકૃત નામના જિનેશ્વર શ્રી ઋષભદેવ સમાન થશે, આ પ્રમાણે ઉત્સર્પિણીમાં આ ચાવીસ તીથકર થશે.
6
દીદન્ત, ગૂઢદન્ત, શુદ્ધઇન્ત, શ્રી ચન્દ્ર, શ્રી ભૂતિ, શ્રી સામ-પદ્ય-મહાપદ્મ-દર્શન-વિમલ-અમલવાહન અને અરિષ્ટ એ માર ચક્રવિત થશે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૪
નદી-નંદીમિય–સુંદરબાહુ-અતિઅલ-મહાબલ-બલદ્વિપૃષ-ત્રિપુષ્ટ નામના નવ વસુદેવ થશે.
તિલક-લેહજંઘ, વજીવ-કેસરી બલી-પ્રહૂલાદઅપરાજિત-ભીમ-સુગ્રિવ–એ નવ પ્રતિવાસુદેવ આગામિક કાળે થશે.
જયંત–અજીત–ધર્મ–સુપ્રભવ-સુદર્શન-આનંદ-નંદન -પ-સંકર્ષણ એ નવ બલદેવ થશે.
એ સર્વ મલીને ત્રેસઠ શલાકા પુરૂષ થશે.
યમુના સરોવરની જેમ આ ભરતક્ષેત્રમાં અવસપિણી અને ઉત્સર્પિણી કરતે “કાલ'નાગની જેમ અત્યંત ભયદાયક છે. જિનેશ્વર દેના આશ્રયે જઇને તે કાલા રૂપી નાગનું દમન થઈ શકે છે. તે સિવાય બીજો કોઈ માર્ગ નથી.
અમમ સ્વામિ ચરિત્રને સળગે સર્ગ સંપૂર્ણ
Page #326
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૭ મો જબુદ્વીપના સુમેરૂ પર્વતના દક્ષિણ ભાગમાં પવિત્ર ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં પુરૃ નામનું નગર હશે, બન્ને તરફની લહમીથી વર્ગને લજજા ઉપજાવનાર હશે, પૃથ્વી રૂપ વનિતાના ભાલ ઉપર કપુરના તિલકની સમાન જિન પ્રાસાદેથી પિતાના નામને સાર્થક કરશે, તે નગર સરસ્વતીના ભંડાર જેવું હશે, તે નગર ચાર દ્વારવાળું હોવા છતાં પણ લક્ષ્મીને આવવા માટે સે દ્વાર હોવાથી શત દ્વારા તેનું નામ લેકે કહેશે.
જે નગર વજદંડથી અમરાવતીને જીતવાવાળી થશે, જ્યાંના લેકે પાંચ વર્ગોના અભ્યાસમાં “રત” હોવા છતાં, ધર્મના ચારે અંગોને સાધવામાં કુશળતાવાળા હશે. જ્યારે વિલાસિની વર્ગ, વ્યાક્તિ, વક્રોક્તિ, વાસ્તવ વનિઓની લીલાઓથી પ્રૌઢ કવિઓને પણ જીતનારે હશે, જ્યાંના શ્રીમતાના ઘર નાટકની જેમ સર્વેને આનંદ આપનારા હશે, તે નગરમાં સમ્મતિ નામે પવિત્રાત્મા રાજા થશે, જેમની વીરતાના પ્રતાપથી શત્રુ રાજાઓ દુઃખી થઈને સમુદ્રને આશ્રયસ્થાન બનાવશે, એવા તેજસ્વી રાજાની સામે બુધ, શુકની સમાન શત્રુઓ જે દિશામાં ઉત્પન્ન થશે. તેજ દિશામાં અસ્ત થશે, જૈન ધર્મની એક છત્ર સ્થાપના તે રાજા કરશે, ગજગામિની, ભદ્રપ્રકૃતિવાળી, સહુના
મની વીરતાના પ્રતીક એવા તેજસ્વી
થશે
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૬
કલ્યાણને કરવાવાળી, ભદ્રા નામે તેમની પટ્ટરાણ હશે, એકમાં સર્વ ગુણેને સમાવેશ ન કરે જોઈએ તે વિધાતાને નિયમ હોવા છતાં પણ ધુણાક્ષર ન્યાયથી તેણમાં સર્વ ગુણ સંપન્ન હશે, તેની દેહ લાવણ્યતા સરસ્વતીની સ્પર્ધા કરશે, તેણીના શિયલથી પરાજિત બનેલી ગંગા ત્રિપથગા નામ ધારણ કરશે.
મિથ્યાભાવને દૂર કરી ચિંતામણિની સમાન સમ્ય કૂવને પિતાના હૃદયમાં ધારણ કરનારી હશે, શ્રીકૃષ્ણને જીવ સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તાલુકામાંથી નીકળી વૈશાખ સુદ બારસને દિવસે તેની કુક્ષિમાં ઉત્પન્ન થશે, તે વખતે એક સમયને માટે જગતના તમામ જીને સુખની અને પ્રકાશની પ્રાપ્તિ થશે, પિતાના મહેલના શયનખંડમાં સુતેલી ભદ્રારાણી ચૌદ સ્વને છે. જેમકે હાથી -વૃષભ-કેશરિસિંહ-લક્ષમી-પુષ્પમાલા-ચન્દ્ર- સૂર્ય–દવજા– પૂર્ણકલશ-સરોવર-સમુદ્રભવન-રત્નને રાશી-અગ્નિ-એ ચૌદ સ્વપ્નને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોઈ તેણી જાગશે.
પિતાના પતિની પાસે આવી, પ્રસન્ન મૂખે સવપ્નને વૃત્તાંત પૂછશે, રાજા પોતાની બુદ્ધિએ તે સ્વપ્નની વ્યા
ખ્યા પિતાની પત્નીને કહેશે, હે દેવી! લોકેત્તર ગુણવાળો તારો પૂત્ર રાજા થશે, સાંભળીને રાણી પ્રસન્ન થઈને શયનખંડમાં આવશે, ધર્મધ્યાનમાં રાત્રીને વીતાવશે, સૂર્યો દય થતાની સાથે રાજા મંત્રીઓને વાત કરશે, સ્વપ્ન પાઠકને
લાવશે, સ્વપ્નની વ્યાખ્યા કરાવશે, ગુણેથી ઉન્નત,
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૭
અલવાન, નિય, વિશ્વોદ્યોત કરનાર, પ્રતાપી, લક્ષ્મીના આશ્રયસ્થાનરૂપ, ઉત્સર્પિણીમાં ખારમા તીર્થંકર તરીકે તમારા પૂત્ર થશે, આ પ્રમાણે કહીને રાજા તરફથી મળેલું ભેટણું લઈને સ્વપ્નપાઠકા પેાતાના ઘેર જશે.
ઈન્દ્રનું' આસન કંપાયમાન થવાથી પ્રભુનું યંત્રન જાણી ઈન્દ્ર ત્યાં આવશે, માતાપિતાને નિવેદન કરી, તેમની પૂજા કરી ચાલી જશે, પ્રભુના પ્રભાવથી હાથી-ઘેાડા વિગેરેથી રાજ્ય વૃદ્ધિ પામશે, કુબેરની રત્નવૃષ્ટિથી ઘર ભરપૂર હશે, પરંતુ માતાનું ઉદર વધશે નહી. ( તીર્થંકરને જન્મ આપ્યા પછી માતા કેાઈ સંતાનને જન્મ આપતી નથી, તેથી તે રત્નકુક્ષિણી કહેવાય છે.) પૃથ્વી માણેકની જેમ મેઘમાલા મેાતીઓની જેમ ગુઢ ગર્ભને ધારણ કરતી રાણી અત્યંત શોભાયુકત બનશે.
પ્રભુના વધવાની સાથે માતાના તુ વધતા જશે, ગર્ભ અને પતિમાં મમત્વને ધરનારી શરીર અને રાજ્યમાં ભવન અને વંભવમાં, મમત્વને ધારણ કરશે નહી. સપૂર્ણ સમયે માધ સુદ ત્રીજના ચંદ્રમાના મૌન રાશીમાં ચાળ પ્રાપ્ત થયે છતે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગ્રહેાએ ઉચ્ચસ્થાના પ્રાપ્ત કરેલ હશે.
ગંગા સુવર્ણ કમલની જેમ પૃથ્વી, સુમેરૂની જેમ અધરાત્રિના સમયે ભદ્રા માતા પુત્રને જન્મ આપશે, એકસે આઠ લક્ષણાથી યુક્ત અત્યંત સુંદર પૂત્રને જોઈ માતા પેાતાના પૂત્ર જિન થશે તેવા વિચાર કરીને નિશ્ચય કરશે,
Page #329
--------------------------------------------------------------------------
________________
- ૩૧૮ કલ્પવૃક્ષની સમાન પ્રભુને જન્મ થતાંની સાથે નારકીના છે એક ક્ષણ માટે શાંતિ મેળવશે, અન્ય જીને શાંતિ પ્રાપ્ત થાય તેની નવાઈ નથી.
મહિને દૂર ચાલી જવાને આદેશ આપતા દુદંભી નાદ દ્વારા પ્રભુ જન્મની ખુશાલીને જાહેર કરશે, તે વખતે પ્રભુના અંગેની અદ્ભૂત તિ વડે અંધકારમય, આકાશમંડલ, ફિટિક સમાન, તેજસ્વી બની જશે. પ્રથમ દિકુમારિકાના આસને કંપાયમાન થશે, બાદમાં અવધિજ્ઞાનથી પ્રભુના જન્મને જાણશે, પિતાપિતાને આવાસ સ્થાનમાં જિનેશ્વરદેવની સ્તુતિ કરશે, નમસ્કાર તથા હર્ષમાં આવી ગીતે ગાશે, આઠ દિકકુમારિકાએ પોતાના વિમાનમાંથી પ્રભુને જ્યાં જન્મ થયેલ છે ત્યાં પ્રસુતિ ગૃહમાં આવશે.
જેમના નામે અનુક્રમે ભેગંકરા, ભગવતી, સુભેગા, ભેગમાલિની, સુવત્સા, વત્સચિત્રા, પુષ્પમાલા, અનિન્દિતા હશે, પ્રભુ તથા પ્રભુની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રણામ કરશે, અને કહેશે કે હે ચારૂલેચને ! અમે આઠ દિકકુમારિકાએ પાતાલથી આપની સેવા કરવા માટે આવીએ છીએ, માટે આપ કેઈપણ પ્રકારની ચિંતા કરશે નહી. આ પ્રમાણે કહીને સંવર્ત પવનથી અશુભ પુદ્ગલોને સુતિકા સ્થાનથી જન પ્રમાણ દૂર કરી પ્રભુના ગુણેને ગાશે, ત્યારબાદ બીજી આઠ દિકુમારિકાઓ સ્વર્ગ લેકના નન્દનવન કુટથી પિતાના વિમાનેને લઈને આવશે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૧૯
જેઓના નામ મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તેયધારા વિચિત્રા, વારિણા અને વહલિકા હશે, માતા સહિત જિનેશ્વરને પ્રણામ કરીને સુગંધિત જલ વડે સુતિકા ઘરને ચારે તરફથી જન પ્રમાણ ભૂમિ શુદ્ધ કરશે, પંચવણ પુષ્પથી પૂજા કરી યશોચિત આસન ઉપર એસી, પ્રભૂના તથા પ્રભૂની માતાના ગુણેની સ્તવના કરશે.
* પૂર્વકથી હાથમાં દર્પણ લઈને નત્તરા, નન્દા, આનન્દા, નન્દિવર્ધના, વિજય, વૈજયન્તી, જયન્તી અપરાજિતા એ આઠ દિકકુમારિકાઓ આવી, નમસ્કાર કરીને તેમના ગુણેની સ્તુતિ કરશે.
દક્ષિણ રૂચકથી પણ હાથમાં પંખા લઈને, સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લમીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુધરા, એ આઠ દિકુમારિકાઓ આવી પ્રભુને નમસ્કાર કરીને ગીત ગાશે.
પશ્ચિમ રૂચકથી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાશા, નવમિકા, ભદ્રા, અશોકા એ આઠ દિકકુમારિકાએ હાથમાં વ્યંજન લઈને આવી પ્રભુને નમસ્કાર કરી ગીગાન કરશે.
ઉત્તરરૂચક પર્વતથી હાથમાં ચામર લઈને અલંબુસા, મિત્રકેશી પુંડરિક, વારૂણી, હાસા, સર્વ પ્રભા શ્રી હીં એ આઠ દિકકુમારિકાઓ આવી પ્રશ્ને નમસ્કાર કરીને પ્રભુ તથા તેમની માતાના ગુણેને ગાશે. | વિદિશામાંથી હાથમાં દીપકને લઈસુનેજા, ચિત્રકનકા,
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ચિત્રા, સૌદામિનીએ ચાર દિકકુમારિકાઓ આવી તિપિતાની દિશામાંઉભી રહેશે. પ્રભુના તથા તેમની માતાના ગુણ ગાશે.
ત્યારબાદ રૂપ, રૂપાસિકા, સુરૂપ, રૂપકાવતી એ ચાર કુમારિકાઓ આવી પ્રભૂની નાભિનાલનું છેદન કરી, માટીના ખાડામાં મૂકી ઉપર રત્નો તથા દુર્વાએથી તે ખાડાને પૂરશે, ભક્તિથી તે સ્થાન ઉપર પીઠ બાંધશે, તે દિકુમારિકાઓ દક્ષિણ પૂર્વ અને ઉત્તર દિશામાં કદલી ગૃહની સ્થાપના કરી, તેમાં સિંહાસન સ્થાપિત કરશે. - દક્ષિણ દિશાના કેળના ઘરમાં પ્રભુ અને તેમની માતા ને દિવ્યતેલથી માલિશ કરશે, શરીરે સુગંધિત પદાર્થોનું વિલેપન કરશે, ત્યારબાદ પૂર્વ દિશાના કેળના ઘરમાં લઈ જઈને સ્નાન તથા અનુપન વિધિ કરીને વસ્ત્રાલંકારથી બન્નેને વિભુષિત કરશે, ત્યારબાદ ઉત્તરના કેળના ઘરમાં લઈ જઈ રક્ષા બંધન કરશે, કુલપર્વતની જેમ આપ આયુષ્યને પ્રાપ્ત કરો, તે પ્રમાણે આશીર્વાદ આપી સુતિકા. ગૃહમાં લઈ જઈ મધુર સ્વરોથી તેમના ગુણે ગાશે.
દેવલેકમાં દેવતાઓના ઘંટને વિચિત્ર પ્રકારને નાદ. થશે, ઈન્દ્રનું આસન કંપાયમાન થશે, સૌધર્માધિપતિ અત્યંત ક્રોધિત બનીને બોલશે કે ગજેન્દ્રોના દાંતને તેડવા. વાળો કોણ છે? નક્ષત્રમાળાને માટે નક્ષત્રોને પકડવાની ઈચ્છા કણ રાખે છે? આ પ્રમાણે બલીને જ્યારે ઈન્દ્ર, હાથમાં વજાને ધારણ કરશે ત્યાં સેનાપતિ આવીને કહેશે, હે નાથ ! આપને શત્રુ ક્યાં છે? આપ તેની ઉપર ક્રોધ કરે છે ?
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૨ શકેન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુના જન્મને જાણી સિંહાસન ઉપરથી ઉઠી, સાત, આઠ પગલાં આગળ ચાલી, મિથ્યા દુષ્કત આપી, વિધિપૂર્વક પ્રભુને વંદના કરશે, અને તેના પતિઓને કહેશે કે ભરતક્ષેત્રમાં બારમા જિનેશ્વરને જન્મ થયો. તેમને જન્મત્સવ કરવા માટે ઈન્દ્ર પિતે જઈ રહેલ છે. તમે બધા દે અલંકારથી વિભૂષિત બનીને ચાલે એ પ્રમાણે ઉદ્દઘોષણા કરાવશે, અષા ઘંટને અવાજ બત્રીસ લાખ વિમાનમાં વાગશે, બધા દેવતા ઈન્દ્રની સમક્ષ આવશે, ઈન્દ્રની આજ્ઞાનું પાલન કરનાર પાલક દેવ, ઈન્દ્રને માટે નવિન વિમાન તૈયાર કરશે, તે વિમાનમાં કેટી દેવેની સાથે ઈન્દ્ર આરૂઢ થશે.
છે, સહેજ બનીને આ
વિમાને
બત્રીસ લાખ વિમાનની મધ્યમાં તે વિમાન સુરાચલની જેમ સુશોભિત લાગશે, અનેક દ્વીપ અને સમુદ્રનું ઉલ્લંઘન કરી શક્રેન્દ્ર પ્રભુને જન્મ થયો છે. ત્યાં આવી પ્રભુને તથા તેમની માતાને નમસ્કાર કરી પ્રભૂની કાવ્યસ્તુતિ કરશે, સ્તુતિ કર્યા પછી ઈન્દ્ર પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને મેટા આડંબરપૂર્વક જન્માભિષેક કરશે. અને ઈશાનથી લાવીને માતાની પાસે મૂકશે, પ્રભુના કાનમાં બે દિવ્ય કુંડલે પહેરાવશે. અનેક મણીઓથી બનાવેલ એક જુમખું પ્રભુની દષ્ટિ પડે તેવી રીતે પ્રભુના આનંદને માટે મૂકશે.
ઈન્દ્ર પિતાના સેવકો દ્વારા મોટા સ્વરોથી ઉલ્લેષણ
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૨
કરાવશે કે સુર, અસુર, અને મનુષ્યમાં કેઈપણ મનથી પણ પ્રભુનું કે તેમની માતાનું અનિષ્ટ ચિતવશે તેના મસ્તકના સાત ટુકડા થશે, ત્યારબાદ ઈન્દ્ર સંમતિરાજાના ઘરમાં બત્રીસકેટિ સોનૈયાની વૃષ્ટિ કુબેર દ્વારા કરાવશે, પ્રભુના અંગુઠામાં અમૃતને મુકશે, જેનાથી પ્રભુને ભૂખ લાગશે નહી. તીર્થંકર પરમાત્મા માતાને સ્તનપાન કરતા નથી, પાંચ દેવીઓને ધાત્રી કર્મ કરવા માટે મૂકી ઈન્દ્ર નંદીશ્વર દ્વીપ જશે.
ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી બધા દેવે પિતાના સ્થાને જશે. પ્રાતઃકાલે મધુર પવનના આવવાથી ભદ્રાદેવી પદ્મિનીની જેમ જાગશે, દેથી પૂજાયેલા પિતાના પૂત્રને જોઈ આનંદ પામશે, હર્ષિત થયેલી દાસીએ રાજાને વધામણી આપશે, અને કહેશે કે દિકુમારિકાઓએ સૂતિકર્મ કર્યું છે. કુબેરના જે રાજા દરેકને ભેટ આપશે, ઐકયના રાજ્યની પ્રાપ્તિ કરતાં પુત્ર જન્મથી અધિક ખુશી થશે, કેદીએને છોડી મૂકશે, મહા આડંબર સહિત પુત્રને જન્મત્સવ ઉજવશે, જેને જે વસ્તુની ઈચ્છા હોય તે વસ્તુ પુત્ર જન્મની ખુશાલીમાં આપશે.
નગરમાં નૃત્ય, ગાન, નાટક, વિગેરેનું આયોજન કરશે. જેથી નગરી શોભાયમાન દેખાશે, મોટા મોટા શ્રેષ્ટિએ, સામતે, માંડલિકે એ ભેટ રૂપમાં આપેલા હાથી ઘડા રત્નાદિથી શ્રી સમ્મતિ રાજાનું ભવન તે વખતે કુબેરના ધનભંડાર જેવું બની જશે, અનેક પ્રકારના આભૂષણથી
Page #334
--------------------------------------------------------------------------
________________
કર૩
શોભતા પુત્રને જોઈ રાજા પિતાને જગતમાં સર્વ શ્રેષ્ઠ માનશે, છઠ્ઠી જાગરણ તથા સૂર્ય-ચંદ્રના દર્શન વખતે રાજા મેંટે ઉત્સવ કરશે.
બારમા દિવસે રાજા ભેજનાદિ વસ્તુઓથી બાંધવાનું, નાગરિકેનું સન્માન કરશે, કુલવૃદ્ધાઓ તથા કુલદેવતાઓની પૂજા કરીને “પ્રભુના જન્મની પહેલાંથી જ પ્રભુની માતા મમત્વરહિત હોવાથી પ્રભુનું નામ “અમમ પાડશે.”
ઉદ્યાન વૃક્ષની જેમ પ્રભુ અંગુઠાને મોંમાં રાખીને અમૃતનું પાન કરશે, મતિ-મૃત અને અવધિ ત્રણે જ્ઞાનથી યુક્ત હોવા છતાં પણ પિતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે દેવદેવીઓની સાથે અનેક પ્રકારની રમત રમશે. અનેક પ્રકારના સુખ સાધનથી સંપન્ન પ્રભુ બીજના ચન્દ્રની જેમ વધવા લાગશે.
સંપૂર્ણ કલાઓને પ્રભુમાં વિકાસ થશે, બહેતર કલાઓથી યુક્ત પુત્રને શિષ્યની જેમ પરમ વિનેયી જોઈ પિતાને અત્યંત આશ્ચર્ય થશે, અનુક્રમે પ્રભુ શૃંગારદેવતાના ભવનરૂપ, કામકીડાના ઉદ્યાનરૂપ યૌવન વયને પ્રાપ્ત કરશે સાઠ ધનુષ પ્રમાણુ ઉન્નત શરીરને જોઈ લેકોને પહાડને ભ્રમ થશે, પ્રભુના લોકેત્તર ગુણેને ગાવા માટે કવિઓની બુદ્ધિ ખૂટી જશે. | વીર અને સુકુમાર એવા પ્રભુને જોઈ લેકે વિચાર કરશે કે તેમની કાયામાં વજ અને કમલનું મિશ્રણ હશે.
Page #335
--------------------------------------------------------------------------
________________
-
૩ર૪
યૌવનાવસ્થામાં પ્રભુને આવેલા જાણ રાજા યુવરાજપદે તેમની સ્થાપના કરશે. તેમની ઉપર તમામ પ્રકારને કારભાર સુપ્રત કરી, રાજા ધર્મ અને ઉપગનું આરાધન કરવા લાગશે. પ્રભુના ગુણનું અને રૂપનું શ્રવણ કરી અનેક રાજાએ પિતાની કન્યા પ્રભુને પરણાવશે.
પિતાના ભેગાવલી કર્મોને વિપાક જાણી, માતાપિતાના આદેશને માન્ય કરી, ત્રણ જ્ઞાનથી યુક્ત, આત્મસાધનામાં લીન હોવા છતાં પણ પ્રભુ અનેક કન્યાઓ સાથે લગ્ન કરશે. દેવે દ્વારા ઉત્સવે થશે, અનેક પ્રકારના ભેગોને ભેગવતાં શ્રી પ્રભુ કમલની જેમ નિર્લેપ રહેશે, આ પ્રમાણે પંદર લાખ વર્ષો વ્યતિત થયેથી શ્રીમાન સમ્મતિરાજા સભામાં પુત્રને કહેશે. | હે વત્સ! રાજ્ય સુખેથી મને અજીર્ણ થયેલું છે, માટે જ્યાં સુધી આ શરીર સારું છે અને વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી સ્વર્ગ કે મુક્તિના સામ્રાજ્યના માટે મને તૈયાર થવું ખૂબ જ આવશ્યક છે, માટે તમે રાજ્યને ગ્રહણ કરે, અને પ્રજાને અનુરાગ વધારે, પરિવાર તથા માતા પ્રત્યે તમારી કૃતજ્ઞતા બતાવે, ગ્રીષ્મ ઋતુની જેમ પ્રઢ. પ્રતાપી બનીને શત્રુઓનું શોષણ કરો. જેથી તમારી તલવારને જયશ્રી છેડે નહિ.
પ્રથમ આંતર શત્રુઓને જીતી પછીથી બાહ્ય શત્રુઓને જીતજે, આ પૃથ્વી ઉપર ઘણું રાજાઓ થઈ ગયા, છતાં પણ પૃથ્વી કેઈની થઈ નથી માટે યશને પ્રાપ્ત કરવાનું
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૨૫
લક્ષ્ય રાખજે, આ પ્રમાણે પુત્રને શિખામણ આપી શુભ . દિવસે પ્રભુને રાજ્યાભિષેક કરશે.
થડા દિવસ બાદ પુત્રને આલિંગન કરી શ્રી સમ્મ. તિનરેશ્વર દીક્ષા ગ્રહણ કરી કાળધર્મ પામી દેવકમાં જશે, અમમકુમાર પણ પિતાના વિરહમાં ઉદાસીન બની, ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરશે. તેમના રાજ્યમાં રંગ, આપઘાત, દુકાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરેને ઉપદ્રવ થશે નહીં. પ્રજામાં સંપૂર્ણ સંતોષ હશે, ત્રણે લેકમાં પ્રભુને યશચંદ્ર ચમકશે.
છે અમમસ્વામિ ચરિત્રનો સત્તરમ સર્ગ સમાપ્તા
Page #337
--------------------------------------------------------------------------
________________
સગ અઢારમે.
ત્રીસ લાખ વર્ષ સુધી રિણાક્ષીસમાન પૃથ્વીને ઉપભાગ કરીને પ્રભુના ભાગાવલી કમ ના ક્ષય થશે, પેાતાના જ્ઞાનથી સંયમકાળ જાણી પેાતાના વિનિત પુત્રને રાજ્ય ગ્રહણ કરવાને માટે આગ્રહ કરશે, વિનયી પુત્ર પણ પિતાને કહેશે કે હું પિતાજી ! આપની ભક્તિમાં બાધક એવું રાજ્ય અને જોઇતું નથી, ક્ષમાશીલ પિતાના ચરણેાની ઉપાસના કરવામાં મનુષ્યાને જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનદ સિ’હાસન ઉપર એસવાથી મલતા નથી. દેવ ! આપના ચરણ કમલની સેવાથી જ હુ` રાજહ ́સ સમાન છું, તેા પછી ક્ષણિક રાજ્યનુ મને પ્રત્યેાજન પણ શુ છે ?
પ્રભુ પુત્રને ખૂબ જ સમજાવવાના પ્રયત્ન કરશે અને કહેશે કે હું પુત્ર! આ પૃથ્વી નિરાધાર છે, રક્ષકના વિના કુર માણસેાથી આ રાજ્ય નષ્ટ થઈ જશે, માટે મારી આજ્ઞાથી રાજ્યનું રક્ષણ તારે કરવું જોઈએ. આ પ્રમાણે કહીને ‘અમમરાજ' પોતાના પુત્રની ઇચ્છા નહિ હોવા છતાં પણ રાજ્યાભિષેક કરશે. રાજાએથી સેવાતા નવીન રાજવી ના મ'ડળના સૂર્યની જેમ શોભાયુક્ત દેખાશે, સારસ્વત આદિલકાન્તિક દેવા આવી ધમ રાજ એવા ‘અમમસ્વામિ'ને પ્રણામ કરશે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩ર૭ ત્યારબાદ તેઓ વિનંતિ કરશે કે હે નાથ! જગતને દુર્લભ એવા સંસાર સમુદ્રને પાર કરવાવાળા તીર્થની પ્રવર્તન આપ કરે, આપ તે બધું જ જાણે છે, પરંતુ હમે બધા આપની આજ્ઞાનું પાલન કરીએ છીએ, તે વારે વ્રત લેવાને ઉત્સુક પ્રભુ ચિંતામણિ રત્નની જેમ એક વર્ષ સુધી વાર્ષિક દાન આપીશ. નગરમાં પડહદ્વારા ઉદ્ઘોષણા કરાવશે કે “જેને જે વસ્તુ જોઈએ તેને તે વસ્તુ આવીને લઈ જવી.”
શકેન્દ્રની આજ્ઞાથી, કુબેરની આજ્ઞાથી, ભકદેવે પ્રભુના મહેલના આંગણામાં સુવર્ણ, રૂપું, મણિના સ્તરે બનાવશે, સૂર્યોદયથી આરંભીને ભેજન સમયસુધી પ્રભુ દરરોજ એક કરોડ અને આઠ લાખ સેનિયાનું દાન આપશે. ધન લેવાના માટે આવેલા કે પ્રભુ દર્શનના પ્રભાવથી સમ્યક્ત્વનું દાન પણ લેતા જશે. ઈન્દ્રનું આસન કંપાયમાન થશે તે વખતે ઇંદ્ર અવધિજ્ઞાનથી પ્રભુનો દીક્ષાકાળ જાણીને પ્રભુ પાસે આવી દીક્ષાભિષેક કરશે, વિલેપન કરશે. દિવ્યાલંકારોથી તેમને વિભૂષિત બનાવી ઈન્ડે બનાવેલી દેવદત્તા નામની પાલખીમાં પ્રભુ બિરાજમાન થશે.
ભક્તિથી નમ્રતાને ધારણ કરતા રાજાઓ તે શિબિકાને ઉડાવશે, અદ્ભૂત શિબિકા જાણે કે મુક્તિ લક્ષ્મીએ મકલાવી ન હોય તેમ તેને તમામ માણસે ઉઠાવવાને માટે ઈચ્છા કરશે, પ્રભુ શિબિકામાં પૂર્વાભિમુખ રાખી સિંહાસન ઉપર બેસશે, ચારે તરફથી જયજય શબ્દોને ઇવનિ થશે,
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૮
લેકે રસ્તામાં ભવનના ઝરૂખામાં ઊભા રહીને તે વખતની શોભાને જશે. વૃદ્ધાએ આશિર્વાદ આપશે, તે વખતે દેવતાઓના વિમાનેથી અને રાજાઓના છત્રથી ભૂમંડલ ઉપર છાયાનું સામ્રાજ્ય હશે.
ભગવાન અમમસ્વામિ શતદ્વારપુરમાંથી નીકળીને અનુક્રમે સહસ્ત્રાપ્રવનમાં પધારશે, ત્યાં શિબિકામાંથી નીચે ઊતરી અશોકવૃક્ષની નીચે ઊભા રહી આંતરશત્રુ કામને મારવાને માટે કામદેવને પ્રજવલિત કરનાર શૃંગારને પિતાના હાથે જ ઊતારશે.
શકેન્દ્ર પ્રભુના ખભા ઉપર શરદુ ઋતુના ચંદ્રમાસમાન નિર્મલ વિરતિલક્ષ્મીની સમાન દેવદૂષ્ય મૂકશે, મહા સુદ ચેથને દિવસે મધ્યાહ્ન સમયે પ્રભુ પંચમુષ્ટિ લેચ કરશે, ઈંદ્ર તે વખતે વાળને પિતાના વસ્ત્રમાં લેશે, તરત જ તે કેશને ક્ષીરસાગરમાં વહેવડાવશે. કારણકે મસ્તકના વાળને ક્ષીરને રોગ પ્રશસ્ત હોય છે. ઈન્દ્ર પિતાને હાથ ઊંચો ઉપાડી કોલાહલ શાંત કરશે, ઉદૂષણ કરાવશે કે “આ સમય છે.” “આ સમય છે.”
છઠ્ઠને તપ કરીને પ્રભુ વિદ્ધોને નમસ્કાર કરી સર્વ સાવધ વ્યાપારના ત્યાગરૂપ ચારિત્રને ગ્રહણ કરશે. પ્રભુની સાથે હજારો રાજા પણ પ્રવજ્યા ગ્રહણ કરશે, તે વખતે ક્ષણભરના માટે નારકીના જીવને સુખાનુભવ થશે, કેમકે શ્રી તીર્થકરોને પ્રભાવ અવર્ણનીય હોય છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૯
ત્યારબાદ પ્રભુને ચારિત્રનું પરમમિત્ર મર્યાય નામનું ચોથું જ્ઞાન પ્રાપ્ત થશે. સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્ર જ્યારે પ્રભૂને વંદન કરી પિતાપિતાના સ્થાને ચાલ્યા જશે ત્યારે સૂર્ય પણ અસ્તાચલરૂપ પોતાની ગુફામાં ચાલ્યા જશે, રાજ્યકાલની જેમ સંયમ કાળમાં પણ નવીન તપસ્વીએથી પરિવૃત બનીને કાઉસ્સગ્ગમાં રહેશે, સંધ્યારાગ, કૌસ્તુભશાલિની, કામિનીની સમાન રાત્રી, મેહને જીતવાને માટે ઉદ્યમવંતા થયેલા પ્રભુને વધામણી આપશે. બીજે દિવસે લક્ષ્મીપુરમાં વિજય રાજાના ઘેર પ્રભુ ખીરનું પારણું કરશે.
તે વખતે દાતાના પુણ્યની પ્રશંસાના માટે આકાશમાં દેવદુંદુભિના નાદ થશે. સાડા બાર કરેડ સેનૈયાની વૃષ્ટિ થશે, દાન આપનારના દર્શન કરવા માટે નગરજને તથા દેવતાઓ પણ આવશે. બીજા દેવતાઓ આકાશમાંથી સુગન્ધિત પુની વૃષ્ટિ કરશે. દાતાની કીર્તિને દેવતાઓ વજ દડેવિડે સ્વર્ગસુધી લઈ જશે.
વિજય રાજા પ્રસૂના ચરણેની જગ્યાએ રતનેની પીઠ કરાવશે અને દરરોજ પૂજન કરશે, છદ્મસ્થાવસ્થામાં રહેલા ભગવંત આકાશમાં ભ્રમણ કરતા સૂર્યની જેમ ગામ નગરમાં અવિરત વિચરશે. અત્યંત સુકુમાર હોવા છતાં પણ અત્યંત દુસ્તર તપનું આરાધન કરી મુક્તિ રમાના વૈભવના અધિકારી બનશે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩.
છઘસ્થ પ્રભુ અમમસ્વામિ આ પ્રમાણે બે મહિના સુધી નિરંતર વિહાર કરી ફરીથી સહસ્ત્રાપ્રવને ઉધાનમાં પધારશે.
ત્યાં જંબુ વૃક્ષની નીચે છક તપયુક્ત પ્રભુને પિસ સુદ છઠ્ઠને દિવસે ઊત્તરાભાદ્રપદ નક્ષત્રમાં અપૂર્વકરણથી ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરી ઘાતકર્મોને ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થશે. તે વખતે દિશાઓ પ્રકાશિત બનશે. સુગંધિત પવન હશે. અને નારકી અને ક્ષણભર સુખની પ્રાપ્તિ થશે.
ઈન્દ્રોના આસન કંપવાથી ચોસઠ ઈન્દ્રો પ્રભુને કેવળ જ્ઞાન થયેલું જાણીને ત્યાં આવશે, વાયુકુમાર એક યોજન પ્રમાણ ભૂમિની શુદ્ધિ કરશે, ત્યારબાદ મેઘકુમાર સુગન્ધિત જલની વૃષ્ટિ કરી આત્મિક સૌરભની પ્રાપ્તિ કરશે. નરદે, અષ્ટમંગલની રચના કરશે, સમવસરણની રચના થશે, વ્યન્તરદેવે સમવસરણના ઉપરના ગઢમાં હજાર ધનુષ્ય, પ્રમાણ અશોકવૃક્ષની રચના કરશે. તેની નીચે પઠ. અને ઉપર છદકની રચના કરશે.
ત્યાં દેવતાઓ પાદપીડ સહિત સિંહાસનની રચના કરશે, બીજા દેવે પ્રભુના મસ્તક ઉપર સફેદ છત્ર અને પાછળના ભાગમાં બે ચામર ધારીને યક્ષે ઉભા રહેશે. કમલની ઉપર માણેકથી બનાવેલ ધર્મચકની સ્થાપના હશે.
આ પ્રકારની શોભાથી યુક્ત રત્નના ત્રણ સિંહાસને
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૩૧ ત્રણ દિશામાં મૂકવામાં આવશે, કેટી સૂરાસૂર મનુષ્યથી પરિવરેલા, દેવેથી સ્તુતિ કરાતા પ્રભુ પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરશે, ત્યાં આવી ચિત્યવૃક્ષ અશોકને ત્રણ પ્રદક્ષિણા ફરી “નમ તીર્ધાય” આ પ્રમાણે બેલી પ્રભુ પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બિરાજમાન થશે. પ્રભુની ત્રણ પ્રતિમાઓ બનાવી બીજી ત્રણ બાજુમાં દેવતાઓ સ્થાપિત કરશે
તે વખતે પ્રભુ ચતુર્મુખ દેખાશે, જે દ્વારા દેશના શ્રવણ કરવામાં કેઈને અંતરાય થશે નહી, પ્રભુનું ભામંડલ તે વખતે ધર્મશ્રીના સુવર્ણકુંડલ સમાન શોભાયમાન હશે, તે વખતે આકાશને વલવવાની ઈછાવાળા સમુદ્રની જેમ ગંભીર, દુંદુભિને નાદ ફેલાશે, બધાજ દેવે, વિદ્યાધરે, વ્યંતરે, ય, રાક્ષસે, મનુષ્ય, તિર્યંચે, પ્રભુની દેશના શ્રવણ કરવા યાચિત સ્થાને ઉપર બેસશે, જન પ્રમાણ ક્ષેત્રમાં કોટી કોટી પ્રાણીઓ સમાઈ જાય છે. | કઈને કઈ પણ પ્રકારે બાધા પહોંચતી નથી, તે તીર્થંકર પરમાત્માને અતિશય છે. તે વખતે કઈ પણ પ્રકારનું કેઈને બંધન હોતું નથી, પરસ્પર વૈરને પણ પ્રાણીઓ ભૂલી જાય છે. કેઈ પણ પ્રકારના ભયથી પ્રાણએને દુઃખ થશે નહી. કેઈના મનમાં માયા પણ હશે નહી.
ઉદ્યાનપાલક દ્વારા શતદ્વાર પુરાધીશને પ્રભુના કેવલજ્ઞાનોત્સવની ખબર પડશે ત્યારે તે રાજા હર્ષમાં આવી છે
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩ર
તે ઉદ્યાનપાલકને સાડા તેર લાખ સોનામહોરે વધામણીમાં આપશે, ચતુરંગીસેના, અંતઃપુર, અમાત્ય,સામન્તાદિ સહિત રાજા જલ્દીથી ત્યાં આવી, પ્રભુને ભક્તિથી નમસ્કાર કરશે, શકસ્તવથી પ્રભુની સ્તુતિ કરશે, ફરીથી શકેન્દ્રની સાથે પ્રભુની સ્તુતિ કરતાં કહેશે કે હે નાથ ! આપે પ્રથમ સમસ્ત જગતનું અર્થ પ્રાપ્ત કરીને દુઃખ દૂર કર્યું અને સુખ આપ્યું, પણ હવે તે અન્ધકાર સમુહને વિનાશ કરવામાં આપ અસ્નેહપુર નવીન દીપક સમાન છે.
તારક શ્રેણીને બતાવી અરૂણોદયને મૂકતા આપલેકેના ઉત્તર દક્ષિણથી વિલક્ષણ નેત્ર સમાન છે, આપ શ્રી નવીનદેવ અને પૃથ્વી ઉપર અભિનવ રત્નકેશ સમાન છે.
હે ગીન્દ્ર! આપની આ કલા વિચિત્ર છે. કે જે જીવ જીતેન્દ્રિયત્ન ધારણ કરી યેગી બનતે નથી છતાં પણ મુક્તિ પુરીને પ્રાપ્ત કરે છે. હે દેવ ! આપના ઉપદેશ રૂપી અમૃત પાન કરવાથી પ્રાણ અનાદિકાળને દુષ્કર્મ રિગોથી મૂક્ત થાય છે. હે નાથ ! આપનું દર્શન મને પરમાનન્દની પ્રાપ્તિ કરાવનારું છે. તે પછી હું આપની પાસે કઈ માગણી કરું?
આપ નામથી અને મહિમાથી પણ “અમમ” છે, તે પણ હે કરૂણાસાગર ! અનાથ એવા મારા ઉપર આપ અવશ્ય કૃપા દ્રષ્ટિ રાખજે, આ સ્તુતિ કરીને જ્યારે ઈન્દ્ર તથા શતદ્વારાધીશ પિતપોતાના સ્થાને બેસી જશે ત્યારે આખી સભા પ્રભુની દેશનાનું શ્રવણ કરવા ઉકઠિત થશે
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૩
તે વખતે પ્રભુ સર્વ સાધારણ બોધદાયિની, અનન્ત ગુણે-- વાળી, જનગામિની પિતાની વાણીથી દેશના આપશે.
જેવી રીતે દેવતાઓ સમુદ્રનું મંથન કરીને અમૃતને મેળવે છે તેવી રીતે તમે બધા અસાર એવા સંસારમાં સાર: રૂપ ધર્માને પ્રાપ્ત કરે, જેવી રીતે તાંબુલથી શૃંગાર અને મુક્તાફળ (મણું) વડે અલંકાર સૌભાગ્યને પ્રાપ્ત કરે છે તેવી રીતે સમ્યક્ત્વથી જ ધર્મ શોભાયમાન બને છે. નવતત્ત્વ ઉપરની શ્રદ્ધાને જ સમ્યક્ત્વ દર્શન કહેવાય છે.
તે રવાભાવિક ગુરૂદ્વારા તેમની કૃપાદ્રષ્ટિથી પ્રાપ્ત થાય છે. પ્રાણીઓને રાગદ્વેષ પરિણામ રૂપ ગ્રન્થી અત્યંત દુર્ભેદ્ય ઉત્પન્ન થાય છે. અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ તથા યથાપ્રવૃતિકરણથી જ મિથ્યાત્વ રૂ૫ ગ્રન્થનું દન થતાં જ અન્તમુહૂર્તમાં જ તત્ત્વરૂચી ઉત્પન્ન થાય છે. અનિવૃત્તિ કરણથી તત્ત્વની શ્રદ્ધા વધતી જાય છે.
ગુરૂ ઉપદેશ દ્વારા ઉત્પન્ન થવાના કારણથી શ્રદ્ધા અધિગમિક વસ્તુ છે. પરંતુ સમ્યક્ત્વ અભ ય આત્માઓને તે કોડભવ થાય તો પણ પ્રાપ્ત થતું નથી, તેને દુર્લભ છે. શમ, સંવેગ નિર્વેદ, અનુકંપા, અસ્તિય એ પાંચ સમ્યક્ત્વના લક્ષણ છે.
જે પૂર્વે આયુષ્યને બંધ કર્યો હોય તે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા બાદ જે ગતિને બંધ હોય ત્યાં જવા જાય છે, પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી આયુષ્યને બંધ કરે: તે નિશ્ચિત દેવગતિને પ્રાપ્ત કરે છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૪
સમ્યક્ત્વની પ્રાપ્તિ બાદ ગૃહસ્થ પણ દેવતાને પૂછતા બને છે. વરસાદથી જેમ અગ્નિ બુઝાઈ જાય છે તેમ સમ્યક્ત્વથી અત્યંતર શત્રુઓ સહિત બાહ્ય દ્વેષાદિ શાંત થાય છે. મન્નિકેથી શાકિની, ડાકિની, ભયભીત થાય છે. તેમ વિપત્તિઓ સમ્યક્ત્વધારી આત્માઓથી દૂર ભાગે છે.
સૂર્યોદય થવાથી ઘુવડે અધ બને છે તેમ સમ્યકુત્વની પ્રાપ્તિથી પાપસ્થાનક રૂપ અશુભ ઘુવડે અંધ થાય છે. દેવતાઓ પણ વચનથી બંધાયેલા હોય એવી રીતે સમ્યક્ત્વ દ્રષ્ટિ જેની પાસે આવે છે. જ્ઞાનામૃતથી સમૃદ્ધ અને ચારિત્ર રૂ૫ આમ્રવૃક્ષ સમ્યક્ત્વથી સુશોભિત છે. અને ફલ આપનાર છે. માટે કલ્યાણના ઈછુકેએ સમ્યકુવની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
જેએ ક્ષણિક સુખની પ્રાપ્તિ આપનારી લક્ષ્મીને છેડી સમ્યક્ત્વની આરાધનામાં ચિત્ત લગાડે છે, તેઓ સમ્યક્ત્વના પ્રભાવથી શ્રી સુરરાજની સમાન ઉભય લેકમાં પૂજાય છે.
આ ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડમાં રત્નના ભંડારસમી રત્નસંચયા નામની મનને આનંદ આપે તેવી મનહર નગરી હતી, તે નગરીમાં પોતાની ભૂજાના બળથી અને પ્રતાપથી અતિ શુરવીર એ “શ્ર” નામને એક પ્રસિદ્ધ રાજા હતે, એક દિવસ જગતને જોવાની ઈચ્છાવાળે રાજા પિતાના મહેલની અગાસીમાં જઈને બેઠે, નગરની શેભા
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૩૫
જેવા લાગે, તે વખતે સુંદર વસ્ત્રાલંકારોને ધારણ કરી નાગરિકે ત્વરિત ગતિએ એક બીજાથી આગળ જવાની સ્પર્ધામાં જતા હતા.
તે જોઈ રાજાએ સેવકને પૂછયું કે આજે આ નગરમાં કેને ત્યાં ઉત્સવ છે કે જેથી ઘણું લેકે ત્યાં જઈ રહ્યા છે. સેવકે બહાર જઈ તપાસ કરીને આવી રાજાને કહ્યું કે હે રાજન્ ! સૂર્યોદય નામના આપણા ઉદ્યાનમાં ચાર જ્ઞાનથી યુક્ત શ્રી. સમુદ્રઘેષસૂરીશ્વરજી પધાર્યા છે. જંગમતીર્થ એવા આચાર્ય ભગવંતના દર્શનની લાલસાથી અને તેઓની દેશનાનું શ્રવણ કરવાની આકાંક્ષાથી કે તેમના વંદનને માટે જઈ રહ્યા છે. - તેમની વાતને સાંભળી અત્યંત જીજ્ઞાસાવાળે “શૂર રાજા પણ અંતઃપુર પરિવાર તથા સેના સહિત ત્યાં ગ, જ્યાં જઈને આચાર્ય મહારાજને સાષ્ટાંગ પ્રણામ કર્યા, યાચિત આસન ઉપર બેઠા, ત્યારબાદ આચાર્ય ભગવતે દેશના આપી, હે ભવ્યજને? રાજા વિના રાજ્ય, દ્વાર વિનાનું મકાન, મૂળ વિનાનું ઝાડ, પાત્ર વિનાનું અમૃત, ભાયમાન થતું નથી. તેવી રીતે જીવાત્માની પાસે સમ્યક્ત્વ વિના ધર્મ રહી શકતું નથી.
ભૂમિરૂપ સમ્યક્ત્વના બલ ઉપર જ વ્રત રૂપી વૃક્ષ ફળની પ્રાપ્તિ કરે છે. દેવતત્ત્વ, ગુરૂતત્વ, ધર્મતત્વમાં શંકા રહિતપણે સુનિર્મલ શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૬
આવે છે. ધર્મના દશભેદ બતાવવામાં આવ્યા છે. તીર્થકર પરમાત્મા તેજ કહેવાય કે જેઓ અઢાર દેષથી રહિત હોય અને ધર્મ તીર્થની સ્થાપના કરી હોય, પાંચ મહાવ્રત ધારી તથા બાહ્ય અને અત્યંતર શત્રુઓ ઉપર વિજય મેળવવાના માર્ગે હોય તે જ ગુરૂ કહેવાય.
શ્રી સર્વએ બતાવેલા જીવાદિ તો છે તે જ તત્વ છે અને કેવળી ભગવતેએ બતાવેલ છે તેજ ધર્મ છે. આ પ્રમાણે માનતે હેય, સેવ હોય, આરાધત હોય તેજ આત્મા સમ્યક્ત્વ દ્રષ્ટિ કહેવાય છે. તેથી ઉલ્ટી. રીતે તત્ત્વની બુદ્ધિ તેનું જ નામ મિથ્યાત્વ છે જેવી રીતે છાપમાં પ્રાણીઓને ચાંદીને વિભ્રમ થાય છે તેવી રીતે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદ્રષ્ટિની પ્રશંસા એ બધું સમ્યક્ત્વનું દૂષણ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ જીવને અનેક પ્રકારની પ્રાપ્તિ થાય છે. કપુરવડે જેમ જલને સુગંધિત બનાવવામાં આવે છે તેમ સમ્યક્ત્વથી જવા ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. પણ નીચગતિને પ્રાપ્ત કરતું નથી.
શ્રી શ્રી રાજાએ પણ સમુદ્રસૂરીશ્વરજી ગુરૂ પાસેથી સમ્યક્ત્વનું માહાતમ્ય સાંભળી ઉલ્લાસ પૂર્વક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, તેને સમ્યક્ત્વની જગતમાં પ્રશંસા થવા લાગી, તેના પાલનથી તે શુર રાજા, તીર્થકર વડે પણ પ્રશંસાને પાત્ર બન્યા, તેના રાજ્યમાં જૈનધર્મની વિજય પતાકા ઉન્નત ફરકવા લાગી.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૩૭
તે વખતે ગૌડ દેશમાં લક્ષમીપુરાધીશ લમણસેન નામના જ હતા, એક દિવસ સભામાં સજ્યમંત્રી છી હર્ષે એકાન્તવાદને ઉપદેશ કર્યો. તે વખતે કારણ સંગે શૂર” રાજાને દૂત ત્યાં આવ્યું હતું, તેણે વાદવિવાદથી એકાન્તવાદનું ખંડન કર્યું. જેનાથી લક્ષમણુસેન રાજાને શૂર” રાજા ઉપર ક્રોધ આવ્ય, લક્ષ્મણસેન રાજાએ અભિમાનમાં આવીને શુર રાજા તરફ પિતાને દૂત મેકલ્ય, અને આદેશ આપ્યો કે તમે જૈન ધર્મ છેડીને મારી પાસે આવે, નહી આવે તે તમને ઉચિત દંડ આપવામાં આવશે.
“શ્રી” રાજાએ ગડાધીશ “દૂત' ચંડવેગને અનેક પ્રકારની નીતિને ઉપદેશ આપે, પરંતુ નીતિ માર્ગને ઉપદેશ દૂતને લાગે નહી. ત્યારે “શૂર” રાજાએ ધર્મ છોડવાની વાત સ્વીકારી નહી. તે પાછા આવી લક્ષ્મણસેનને વાત કરી ત્યારે લક્ષ્મણસેન લશ્કરથી સજજ બનીને યુદ્ધના માટે ચાલ્ય, શરરાજાની સીમા ઉપર આવી દૂત દ્વારા શૂર રાજાને સમાચાર મોકલાવ્યા.
પરંતુ શુર રાજાએ ધર્મ ભ્રષ્ટ થવાનું સ્વીકાર્યું નહી. અહીં પણ યુદ્ધની તૈયારીઓ કરવા માંડી, લક્ષ્મણસેનના પરાક્રમને જાણતા શૂર રાજાના મંત્રીઓએ ધર્મને છેડી દેવા વિનંતિ કરી પણ શૂરરાજાએ માન્યું નહીં.
લમણસેને પોતાની સેનાથી નગરને ઘેરી લીધું. અનેક પ્રકારના પ્રાણાંત ઉપસર્ગ કર્યા, શૂરરાજાના ચિત્તમાં જરા પણ ફેરફાર થયે નહી. શરરાજાના મનમાં જિન
– ૨૨
Page #349
--------------------------------------------------------------------------
________________
: ૩૩૮
શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધા જાણીને દેવેન્દ્ર પેાતાના મનમાં અત્યંત આશ્ચય અનુભવવા લાગ્યા.
શૂરરાજાની મદદે પેાતાના સેનાપતિને મેકલ્યા, સેનાપતિને જોઈ શરરાજાએ હથી બેસવા માટે આસન આપ્યુ. સેનાપતિએ પોતાના આગમનનું કારણ શૂરરાજાને કહ્યું. અને ઈન્દ્રના સેનાપતિએ લક્ષ્મણુસેન રાજાની પાસે જઈને કહ્યું કે હું નીચ ! દુરાશય ! જિનધ`તુ ફલ પ્રત્યક્ષ દેખાય છે. તે પણ તું શા માટે તેમાં શ’સય લાવે છે.
તું નટની જેમ વાંચકપણુ' છેડી દે, નહીતર આ ઈન્દ્રના વજ્રથી તારા શિરચ્છેદ કરીશ, ભયભીત અનેલા લક્ષ્મણુસેને સેનાપતિની આજ્ઞાના સ્વીકાર કર્યા, પાતાન લશ્કરને સાથે લઈ પેાતાના દેશ તરફ પ્રયાણ કર્યું. ઈન્દ્ર, શૂરરાજાને પેાતાના અધ સિંહ્રાસન ઉપર બેસાડીને કહ્યું કે હું સૌમ્ય ! આપનું શું કાર્ય કરૂ ? તે વારે શૂરે હાથ જોડીને કહ્યું' કે હું દેવેન્દ્ર ! આપે ધર્મમાં ખાધક એવા લક્ષ્મણુસેનનું નિવારણ કર્યુ છે. આનાથ વિશિષ્ટ કાય કાઈ છે જ નહી પરંતુ જનધની ઉન્નતિ માટે આપ શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી, દેવેન્દ્ર સ્વીકાર કરીને સેનાપતિ સહિત પોતાના સ્થાનમાં ગયા, શૂરરાજા પણ નગરમાં આવ્યા, નાગરિકાએ મહેાત્સવપૂર્ણાંક સત્કાર કચ, સસાર ઉપર વૈરાગ્યને ધારણ કરી, પ્રત્રજયા ગ્રહણ કરી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી.
e.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૩૯
શ્રરાજ મુક્તિએ ગયા, આ પ્રમાણે દેશના આપીને બે પ્રકારની ધર્મ પ્રરૂપણું અમમસ્વામિ કરશે, પ્રભુની દેશનામૃતવૃષ્ટિથી શાંતિ પામેલા સમવસરણમાં આવેલા છે પિતાને ધન્ય માનશે, ઘણા આત્માએ સર્વ વિરતિને ધારણ કરશે, ઘણુઓ દેશવિરતિપણાને પ્રાપ્ત કરશે.
જ્યારે ઘણા આત્માએ સમ્યકૂવને ધારણ કરશે, સંયમને ગ્રહણ કરેલા સત્તાવન રાજાઓની વિનંતિથી ઉત્પાદ, વ્યય, પ્રૌવ્યની દેશના આપશે.
આ પ્રમાણે પ્રથમ પિરિસિ પુરી થતાં જ પ્રભુ પિતાની દેશને પૂર્ણ કરશે, દેશનાના અંતે જિનેશ્વરદેવને નમસ્કાર કરીને સુરેન્દ્ર, નરેન્દ્ર પિતા પોતાના સ્થાને જશે, જમ્મુખ નામને યક્ષ, બન્ને હાથમાં અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્રને ધારણ કરતે શાસન રક્ષક બનશે, બાણ પાશાદિ શસ્ત્રાસ્ત્રને ધારણ કરવાવાળી વિદિતા નામની શાસન શક્ષિકા દેવી હશે, પ્રભુ ચેત્રીશ અતિશયંત હશે, આ પ્રમાણે મહર્ષિએ તથા કડાકોડી દેવતાઓથી જેઓના ચરણારવિન્દ્રની પૂજા કરાશે એવા પ્રભુ અમમસ્વામિ ભૂમંડલ ઉપર વિચરશે.
છે અમમસ્વામિ ચરિત્ર ભાષાંતર અઢારમે સર્ગ
સંપૂર્ણ
Page #351
--------------------------------------------------------------------------
________________
સર્ગ ઓગણીસમે આ જ બુદ્વીપના ભૂષણરૂપ ભરતક્ષેત્રમાં આનંદપુર નગરમાં વાજંઘ નામને અત્યંત પ્રતાપી રાજા થશે, તેની માતાએ જોયેલા સ્વપ્નથી સુચિત ચક આદિ રત્નના સ્વામિ તથા અર્ધચકીની લમીથી ભરપુર પ્રતિવાસુદેવપણાને ધારણ કરશે, તેનું આયુષ્ય સાઠ વર્ષનું હશે, સાઠ ધનુષ પ્રમાણ શરીર હશે, શરીરને વર્ણ શ્યામ હશે, પિતાના પ્રતાપથી અર્ધ ભરતક્ષેત્રને સાધશે, તેની આજ્ઞાનું ઉલ્લંઘન કઈ કરશે નહી.
લક્ષ્મી અને સમૃદ્ધિથી દ્વારકાની સમાન શુભ નામની મહાનગરીમાં ત્રણે શક્તિઓથી વિરાજિત અતિ તેજસ્વી મહાતેજ નામને રાજા થશે, લેકેત્તર સુંદરતાથી વિભૂષિત અલૌકિક લાવણ્યશાલિની સાક્ષાત્ પૃથ્વી અને લક્ષ્મી નામની બે પત્નીએ હશે, કઈ રાજા પૂર્વભવમાં વિદેહક્ષેત્રમાં આહંતવ્રતની આરાધના કરી સમાધિપૂર્વક મરીને અનુત્તર વિમાનમાં જશે, ત્યાંથી ચ્યવીને તે જીવ મહાતેજ રાજાની પ્રથમ રાણે પૃથ્વીની કુક્ષિમાં ઉત્પન્ન થશે, પૃથ્વીદેવી રાત્રિના છેલા પ્રહરમાં ચાર મહા સ્વપ્ન જોશે, જે દ્વારા બલદેવના જન્મનું સુચન થશે, રાજા સ્વપ્નની વ્યાખ્યા કરશે, તેનાથી તેણીને અત્યંત હર્ષ પ્રાપ્ત થશે, પૂર્ણ સમયે તેણે ચંદ્રમાની સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપશે, બારમા દિવસે પિતા તેનું નામ ધર્મ રાખશે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૪ર
મહાવિદેહમાં કોઈ રાજા વૈરાગ્યથી સયમ લેશે, જાતિ સ્મરણુજ્ઞાનથી પૂર્વભવમાં મિત્રદ્વારા થયેલા અપમાનને જાણી અંત સમયે નિયાણુ* ખાંધશે, અનશન ગ્રહણ કરી, મરીને અચ્યુત દેવલાકમાં દેવ થશે, ત્યાંથી ચ્યવીને તે મહાતેજ રાજાની ખીજીરાણી લક્ષ્મી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થશે, લક્ષ્મીદેવી રાત્રિના પાછલા પહેારે સાત મહા સ્વપ્નાને જોશે, જે સ્વપ્ને વાસુદેવના જન્મનુ સુચન કરશે, પૂ સમયે પુત્રને જન્મ આપશે, રાજા બારમા દિવસે તેનુ નામ સુન્દરખાડુ રાખશે. ઘણું દ્રવ્ય વ્યય કરીને મહાત્સવ કરાવશે.
ધાવ માતાએથી લાલનપાલન થતા અન્ને ભાઈ એ ખીજના ચંદ્રમાની જેમ મોટા થશે. શ્વેત અને શ્યામ રગવાળા કાન્તિપ્રધાન બન્ને ભાઈ એ ગંગા જમુનાના સંગમની જેમ રહેશે, ધીમે ધીમે બન્ને ભાઈ એ પ્રજાપાલન કા માં હાંશિયાર બનશે. તાલધ્વજ અને નિલામ્બર સમાન ધ હશે, જ્યારે સુન્દરબાહુ તા ધ્વજ અને પિતાંબરવાળા હશે, ત્રણે લેાકમાં શાસ્ત્રા અને શસ્ત્રોમાં બન્ને જણા અતિ પ્રસિદ્ધ થશે, તે બન્ને જણા વિદ્યાવીર અને ધર્મોવીર બનશે, દુશ્મન રાજાએાના દરૂપ સના મહૌષધિ રૂપ હશે, એક દિવસ બન્ને ભાઈ એ ક્રીડા કરવા નગરની અહાર જશે, ત્યાં ચતુર'ગી સેનાને જોશે.
આ સેના કાના તરફ કાણે માકલાવેલ છે! ધર્મોરાજાના પૂછવાથી મંત્રી કહેશે, કે હે દેવ ! કલ્યાણના ઇચ્છુક
Page #353
--------------------------------------------------------------------------
________________
३४२ કેશલેશ્વર ભરતાર્ધચકી વાજબના તરફ ભેટના રૂપમાં આ દંડ મેકલાવેલ છે.
મંત્રીની વાત સાંભળી ક્રોધથી ભયંકર બનીને સુંદરબાહ કહેશે કે અમે લોકો સ્વામિ છીએ તે પછી આ બધું ત્યાં લઈ જવાની જરૂર નથી. તે વૃદ્ધના માટે તે લાકડાને દંડ જોઈએ, આ દંડને પડાવો લઈને તેના પ્રચંડ પુરૂષાર્થને જેવાને ઇચ્છું છું. માટે આ બધું જ પડાવી લેવું જોઈએ. પિતાના સૈનિકેને હાથ ઉચા કરી આદેશ આપશે. અને કેશલેન્દ્રના સૈનિકે સુકાયેલા ઝાડની જેમ વાસુદેવના સૈનિકે વડે ગદાના પ્રહારથી મરશે. ગદાના પ્રહારથી જર્જરિત થયેલા તે સૈનિક કાગડાની જેમ તિપિતાના જીવને બચાવવા માટે ભાગી જશે, સુંદરબાહુ હાથી, ઘોડા વિગેરે બધુ જ લઈ લેશે.
વીર પુરૂષ બળજબરીથી બીજાની લક્ષ્મીને ગ્રહણ કરે છે. પણ. પારકી સ્ત્રીને સ્પર્શ પણ કરતા નથી. પિપટની જેમ ભયથી આકુલ બનેલું કેશલેશ્વરનું સન્મ જઈને વાઘને બધી હકીક્ત કહે, વાઘ ક્રોધાવેશમાં આવી યમરાજની જેમ સભામાં પોતાની ભયંકર ભૂજાને ઉછાળો બેલશે કે હરિ જેમ પિતાના મૃત્યુ માટે સુતેલા સિંહને જગાડે છે તેવી જ રીતે મરવાને માટે તૈયાર થયેલા સુંદરબાહુએ મને ક્રોધાગ્નિમાં બાળે છે. આફત નજીક આવવાથી કઈ પણ પુરૂષની બુદ્ધિ બગડી જાય છે. નહિતર આવું અનુચિત કાર્ય કરવા માટે તે તૈયાર થાય જ નહી. સુંદર,
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪૩
બાહુએ મારી લક્ષમીને વચમાં જ લુંટી લીધી છે. માટે તે મારે શત્રુ છે, તેથી તેના પિતાને તથા તેના ભાઈની સાથે તેને અવશ્ય હું દંડ આપીશ.
ત્યારબાદ મંત્રી મંડળમાંથી એક મંત્રી રાજાને કહેશે કે હે રાજન! તેઓએ બાળકબુદ્ધિએ આ કાર્ય કર્યું હશે, આપના આધિપત્ય નીચે જીવવાવાળા તેના પિતાની સંમતિ પૂર્વક આ કાર્ય થયેલું નથી, જરૂર તે બાળકને પિતા આપની ક્ષમા માગવા માટે આજે અથવા કાલે અહીં આવશે. વળી બીજી વાત એ છે કે નીતિને આધાર લેવો જોઈએ, માટે આપ મને આદેશ આપ કે હું ત્યાં જઈને સુન્દર બાહુને તેના મોટાભાઈ સહિત લઈને આવું. આ પ્રમાણે મંત્રીના કહેવાથી વાઘ મંત્રીને આદેશ આપશે, તે દૂત જદીથી ધર્મકુમાર તથા સુંદરબાહુના નગરમાં આવશે.
ત્યાં અને પુત્ર સહિત રાજાને જોઈ બુદ્ધિશાળી તે મંત્રી શાંતિથી બોલશે કે આપના આ પુત્રે વાઘ રાજાના ઉત્કટ દંડને નથી જાણતા ? તેઓએ અઘટિત કાર્ય કર્યું છે. હજુ પણ કાંઈ બગડયું નથી. તેમની થાપણ તેમને સુપ્રત કરી, મારી સાથે બન્નેને મેકલા, બીક રાખવાની જરૂર નથી આપના પુત્રના અપરાધને વાઘ રાજવી અવશ્ય ક્ષમા આપશે, કેમકે આ કાર્ય બાલચેષ્ટામાં
મંત્રીની વાત સાંભળી સુન્દરબાહુ કહેશે કે હે સચિવ ! આપે સ્વામિભક્તિથી મારા પિતાજીને જે કહ્યું છે તે
Page #355
--------------------------------------------------------------------------
________________
બાબતમાં તમને કહું છું કે પૃથ્વી વીર ભગ્યા છે. તે વાત સાચી કે બેટી? જે મારી વાત સાચી છે તે મેં વજ જંઘનું કાંઈ જ પડાવી લીધું નથી, વળી તમે જઈને કહેજે કે તેની સામે જ તેનું સર્વસ્વ હરણ કરીશ, કેમકે સર્વ વીરમાં હું અગ્રણી છું.
આ પરિસ્થિતિમાં આપ પ્રાભૂતની યાચના કેમ કરે છે? વિશેષમાં આપના સ્વામિ પ્રાભૃત લઈને મારી પાસે આવશે માટે આપને આ પ્રયાસ નિષ્ફળ છે. તારા સવામિએ મદ મસ્ત બનીને ગોવાળોને મારી ગૌમંડળ લઈ લીધું છે. હું તે એકલે તેને મારી તેની સંપૂર્ણ પૃથ્વી લઈ લઈશ, તે તું જેતે રહીશ, તેણે પિતાના બળથી ત્રણખંડ ભારતનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે તે મારું પણ એ જ કાર્ય છે. એટલા માટે તે મેં આ કાર્ય કર્યું છે. હમે જે સ્વરૂપમાં વાત કરીએ છીએ તે સ્વરૂપમાં સમજે તે ઠીક છે. નહીંતર યુદ્ધ કરવા માટે તૈયાર થઈને આવે, યુદ્ધને જોવાની હું ઉત્કૃષ્ટ ઈચ્છા રાખું છું.
ધર્મ કુમારનું બળ તે પ્રખ્યાત છે. તેમની સહાયતાથી મારે વિજય પણ થવાને છે. તે પછી મારે ડરવાની શું જરૂર છે? તાર્યા વજની વાણીને સાંભળી વિસ્મય, ભય, લજજાને ધારણ કરતે, મંત્રી સભામાંથી નીકળી જશે, અનન્દ પત્તનમાં આવી રાજા વાજઘની પાસે સુન્દરગાહની ઉદ્ધતાઈનું વર્ણન કરશે. સાંભળીને મયુક્ત ગજેન્દ્રની જેમ ક્રોધિત બની વાજંઘ સેનાઓને સુસજજ કરીને પૃથ્વી કંપાવતે ત્યાંથી પ્રસ્થાન કરશે.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૪૫
પિતા તથા માટાભાઈ ખલદેવને સાથે લેઈ સેના તથા સામત સહિત સુન્દરખાહુ નગરમાંથી પ્રયાણ કરશે. વીર તાની ગનાથી અને સેનાએ પૂર્વ પશ્ચિમના સમુદ્રની જેમ ભેગી થશે અને સેનાઓમાં હાથી, ઘેાડા, રથ, પાયદળ સિનાનું પરસ્પર પ્રચડ યુદ્ધ થશે, એટલામાં સુન્દરમાડુ પેાતાના પચજન્ય શંખને કુકશે, જેનાથી શત્રુ સેના નાસ ભાગ કરવા લાગશે, અને ક્ષીણમળ બનશે, ત્યારખાદ વાઘ પેાતાના રથ ઉપર આરૂઢ થઈને કુકુટોની સમાન પેાતાના સૈનિકોને યુદ્ધના માટે પ્રેરણા કરતા, સુંદરખ હુ પાસે આવીને કહેશે કે આપણા અન્નેની લડાઈમાં સેનાના નાશ શા માટે? આપણે પેતે જ આપણા મળથી લડી લઈએ.
ત્યારબાદ બન્ને જણા વિજય લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મન્ત્રચ્ચાર પૂર્વક ધનુષ્ય તકાર કરશે, પેાતાતાના ખાણેાને કાન સુધી ખેંચશે. આકાશને આચ્છાદિત કરશે, તે વખતે તેમના બાણેાથી સૂર્ય મડળ ઢકાઈ જશે, જ્યારે વજ્ર ધ પેાતાના માણેાથી સુન્દરબાહુને અન્ય માનશે ત્યારે ક્રોધમાં આવી પેાતાના ચક્રરત્નને યાદ કરશે, સ્મરણ કરતાંની સાથે જ ચક્રરત્ન હાથમાં આવી પડશે, શૂરવીરતાના કુડલ સમાન ચક્રને ફેરવતા વાજ‘ધ ચક્રને ફૈ'કશે, સુન્દરબાહુના વક્ષ:સ્થલમાં વાગશે તેની ખુષ જ અસર થશે. મૂચ્છિત અનશે, પેાતાના રથમાં પડશે.
ધર્મકુમાર પોતાના ખેાળામાં સુંદરબાહુને સુવાડશે,
Page #357
--------------------------------------------------------------------------
________________
તેમના અની ગરમીથી સુંદરબાહુની મુચ્છ ટુટી જશે, સુંદરબાહુ ઉઠીને ચકને હાથમાં લઈને ઉભે રહે, ઉભે. રહે, તારે કાળ નજીદીક આવ્યું છે તે પ્રમાણે વજસંઘને કહેશે, તે વારે વાઘ કહેશે કે મારા ચકથી તને આટલે . બધા અભિમાન કેમ છે? મારા પરાક્રમને જેવું હોય તે ચક મારી ઉપર ચલાવ, સુંદરબાહુ ચકને જોરથી ફેરવીને ચલાવશે, તે ચક વજી સંઘને શિરચ્છેદ કરશે જ્યારે વા જઘનું મસ્તક જમીન ઉપર પડશે ત્યારે દેવતાઓ પુષ્પ વૃષ્ટિ આકાશમાંથી કરશે.
અને તે જ વખતે ઉત્સર્પિણીમાં ધર્મબલદેવના નાના ભાઈ સુંદરબાહુ ત્રીજા વાસુદેવ વિજયને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે દેવતાઓ દ્વારા કહેવાશે, તે પ્રમાણે વાણીને સાંભળ્યા પછી વાઘના સૈનિકે અને સહાયક રાજગણ વાસુદેવની સેવાને સ્વીકાર કરશે, કિચક્રની સાથે હાથમાં ચકને ધારણ કરી વાસુદેવ રાજન્ય ચક્રોને સાધશે, દિગ્વિજય યાત્રાએ પાછા આવી સુંદરબાહુ મગધ દેશમાં મહાશિલાને જોશે. ડાબા હાથથી તે શિલાને ઉપાડી પિતાની જંઘા સ્થાન સુધી લાવશે, તે શિલાને ફરીથી તેના સ્થાનસ્થાને જ મૂકશે, બધા રાજાઓને પિતાનું અપૂર્વ પરાક્રમ બતાવીને વિસ્મિતા કરતા છતાં વાસુદેવ ઘણું દિવસો પછી પિતાની નગરીમાં, આવશે.
ત્યાં આવ્યા બાદ પિતાના પિતા, બલદેવ તથા બીજા રાજાઓથી તેમનો અર્ધચક્રી (વાસુદેવ) પણાને અભિષેક થશે, આકાશમાં દેવ દુન્દુલિના નાદ થશે.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૪૭ .
તેજ વખતે તે નગરના રમ્યક નામના ઉદ્યાનમાં શ્રી અમમ સ્વામિ ભગવાનનુ' સમવસરણુ હશે, દૈવ રચિત હશે, કાટી સેબ્યમાન સૂરાસૂરથી વિભૂષિત પ્રભુ રત્નસિ‘હાસનને અલ’કૃત કરશે, ઉદ્યાન પાલક યથાશિઘ્ર સુંદરબાહુને વધામણી આપશે, સુંદરબાહુ ઉદ્યાન પાલકાને વધામણીમાં ખાર કરાડ રૂપાની મુદ્રાઓ આપશે. ભાઈ, પિતા તથા સમસ્ત પરિવાર સહિત સુંદરબાહુ મોટી ઋદ્ધિ સહિત પ્રભુના સમવસરણની તરફ હાથી ઉપરથી ઉતરીને અભિગમ પૂર્વક વિધિ સહિત પ્રભુને વંદન કરશે, વાસુદેવ ઈન્દ્રની પાસે બેસશે, પ્રભુ મનુષ્યગતિ પ્રાપ્તિ તથા ધીબીજની દેશના આપશે, સવિરતિ તથા દેશિવરતિ ધર્મની પ્રરૂપણા કરશે, દેશનાના અંતે ઘણા લેાકેા સાધુ ધમ સ્વીકારશે, ઘણા લેાકેા શ્રાવક ધ તથા સમ્યક્ત્વને સ્વીકારશે
॥ અમમસ્વામિ ચરિત્રના આગણીસમા સ સમાપ્ત ॥
Page #359
--------------------------------------------------------------------------
________________
સવીશમા.
ત્યાંથી વિહાર કરી જિનેશ્વર ભગવંત શ્રો અમમસ્વામિ ચંપાપુરી પધારશે. નાગરિકા, આપ્તજનેા સહિત આડંબર પૂર્વક પદ્મરાજ પ્રભુની પાસે આવશે, ભકિતથી તેમને વદન કરી ધર્મ શ્રવણની ઈચ્છા પ્રગટ કરશે, પ્રભુ સાધુધમ' અને શ્રાવક ધમ અંગેનુ' પ્રવચન આપશે, અને કહેશે કે મુકિતની ઈચ્છાવાળા વિવેકી આત્માઓએ અવશ્ય સમ્યગ્દન પૂર્ણાંક સાધુધમ અને શ્રાવકધમાં ઉદ્યમ કરવા જોઈ એ. અશકિત હાય તા ૫'ચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું' આરાધન અને અધ્યયન કરવુ જોઈ એ.
સ્વર્ગ તથા મેાક્ષને માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, તે ખ'નેના બીજ રૂપ ધમ નુ સેવન સર્વથા પ્રયત્ન પૂક કરવુ. ઉચિત છે. નવકાર મન્ત્રના અતુલ પ્રભાવથી અરિમન નામના રાજાએ સર્વ પૂર્વાદ્વારથી સ્વ તથા અપવર્ગ સાધન ધર્મજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.
અવન્તી નગરીમાં નામ અને પરાક્રમથી અમિન નામે રાજા થયા, તેમને કામપ્રિયા રતિની સરૂપતાને ધારણ કરવાવાળી પ્રિયા ધારિણી નામે રાણી હતી.
તે જ નગરીમાં પુણ્યવાનામાં અગ્રગણ્ય જિનધર્મોપાસક ધન, નામે શ્રેષ્ઠિ હતા, તેને પદ્મશ્રી અને બુદ્ધિશ્રી નામે બે પત્નીઓ હતી, ગુળેાથી ગૌર હાવા છતાં પણ
Page #360
--------------------------------------------------------------------------
________________
વર્ણ અને નામથી કાળો કુતરે જન્મથી જ ત્યાં ઘરમાં જ રહેતે હતો, ખૂબ જ ભજન કરનાર હોવા છતાં પણ અલ્પ ભેજનથી સંતેષી હતે. નિદ્રાવંત હોવા છતાં પણ અનિદ્રિત હતું, શૂરવીર હોવા છતાં પણ સ્વામિભક્ત તથા બુદ્ધિમાન હોવા છતાં પણ મૂક હતે.
એક વખત ધનશ્રેષ્ઠિ ધને પાર્જન કરવા માટે સમુદ્રની પાર દ્વીપમાં ગયે, પિતાની પુંછડીને હલાવતે તે કુતરો. પણ તેની સાથે ગયે, શ્રેષ્ઠિએ ભાઈએથી પણ અધિક પ્રિય કાલકકુમારને કહ્યું કે તું અહીં રહેજે, મને બીજા ઉપર વિશ્વાસ નથી, મારા બંને ઘરનું અને બંને પત્નીઓ નું તું રક્ષણ કરજે, અવ્યભિચારી મિત્ર, મંત્રી, પૂત્ર જે કાંઈ ગણું તે તું જ છે.
પુત્રના સમાન તેના આદેશને માન્ય કરી “કાલિક ત્યાંથી પાછો ફર્યો, સમુદ્રકિનારે ગયેલા ધનશ્રેષિએ ત્યાંથી પ્રયાણ કર્યું. કાલક પણ સાવધાનીથી તેના બને ઘર તથા બને સ્ત્રીઓનું ધ્યાન રાખવા લાગ્યા, દુર્જને બુદ્ધિશ્રી તે કાલક પ્રત્યે દ્વેષ અને કુશીલતા ધારણ કરવા લાગી, કલક પણ બીજા પુરૂષોને પ્રવેશ થવા દેતું ન હતું.
એક દિવસ પશ્રીએ તેને ખૂબ જ સમજાવ્યું, અને. કહ્યું કે બુદ્ધિશ્રીને તારા ઉપર દ્વેષ છે. માટે તું તેના તરફ મૌન કેમ ધારણ કરતા નથી? તેણી તને કોઈ દિવસ મારી નાખશે, પરંતુ સ્વામિભક્ત શિરોમણિ તે “કાલક પિતાના કર્તવ્યપાલનથી પાછે હક્યો નહિ, એક દિવસ વિશ્વાસ
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૫o
પૂર્વક જ્યારે તે બુદ્ધિશ્રીના ઘરના દ્વાર ઉપર બેઠે હતો, તે વખતે તે પાપિણીએ અત્યંત ગરમ પાણી તેના ઉપર નાખ્યું.
દુઃખથી અત્યંત આર્ત બને તે કુતરે પદ્મશ્રીના ઘેર આવ્યા. પદ્મશ્રીએ અનેક ઉપચારે કર્યા. તેણીએ કાલકને કહ્યું કે હું તને તેને વિરોધ કરતાં રોકતી હતી, પરંતુ તેં તારૂં કર્તવ્ય છેડ્યું નહી. તેણે તારી ઉપર અમાનુષી કાર્ય કર્યું છે. તેને તું કોધ કરીશ નહી. તું તારા પૂર્વના અશુભ કર્મો ઉપર ક્રોધ કરજે, કારણકે જે કાંઈ બન્યું છે તે તારા પૂર્વ કર્મને વિપાકેદય છે. તેણીએ આરાધનાપૂર્વક અનશન કરાવ્યું. નવકાર મંત્રનું ચિન્તવન કરવાનું કહ્યું. , “કાલક નવકાર મંત્રના પ્રભાવથી મરીને પ્રથમ દેવલેકમાં મહર્થિક દેવ થયે, ઉત્પન્ન થતાંની સાથે જ તેણે પુણ્યનું સ્મરણ કર્યું. અવધિજ્ઞાનથી પૂર્વ, પૂર્વતર ને જોયા, નમસ્કાર મંત્રરૂપ અમૃતદાન આપવાવાળી પદ્મશ્રીની આરાધના કરવા માટે તૈયાર થઈને ચાલ્યા. રસ્તામા તે દેવે વહાણમાં “ધન” શેઠને જે, “કાલક”નું રૂપ બનાવ્યું.
તે વારે “ધન શ્રેષ્ટિએ વિચાર કર્યો કે “આ કાલક સમુદ્રમાં કેવી રીતે આવ્યા“કાલકે” પિતાના દિવ્ય સ્વરૂપને ધારણ કરી બનેલી તમામ હકીકત કહી સંભળાવી, અને પિતાને પૂર્વ ભવ બતાવ્ય, કહ્યું કે હું શૈલપુરમાં મિથ્યાદષ્ટિ પંડિત હતું, અત્યારે આપની જે બે પત્નીએ
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૫૧
છે તે બને પૂર્વે મારી પત્નીઓ હતી. પૂર્વ ભવમાં પણ પદ્મશ્રી અત્યંત સુશીલા હતી. બુદ્ધિથી તે તે ભવમાં પણ કુશીલા હતી. તેના સ્વભાવને ધિક્કાર છે.
તેના દેષને જાણવા છતાં પણ મેં તેને ક્ષમા કરી, પરંતુ જ્યારે તેના અનાચારેને જોયા ત્યારે કે ધમાં આવી મેં તેને મારીને કાઢી મૂકી. પતિવ્રતા પદ્મશ્રીએ એક દિવસ ઉત્તમ રસવતી બનાવીને ગૃહદેવે અને મને ન આપતાં ભિક્ષાને માટે આવેલા જૈન તપસ્વિને અતિ ભક્તિપૂર્વક આહાર આપે. હું મિથ્યાદષ્ટિ હોવાથી અત્યંત ક્રોધમાં આવી ન બોલાય તેવી શબ્દવાળાએથી તેણીને ખૂબ જ બાળી, તેણું અનશન કરી, મરીને આપની પત્ની બની છે. બીજી પણ અપમાનિત બની મરીને તમારી પત્ની બની છે. હું પણ મરીને કુતરા તરીકે અહીં ઉત્પન્ન થયો છું, પૂર્વભવના સંસ્કારથી પદ્મશ્રીને મારી ઉપર અધિક રાગ તથા બુદ્ધિશ્રીને અધિક દ્વેષ થયે છે. પદ્મશ્રીને મુખે નવકારમંત્ર સાંભળી તેના પ્રભાવથી હમણાં હું દેવલક્ષ્મીને ઉપભોગ કરી રહ્યો છું. પશ્રીના પ્રત્યુપકારના માટે જ હું અહીં આવ્યા છું. આપને મેં અહીં સમુદ્રમાં જોયા, દેવદર્શન કઈ વખત પણ નિષ્ફલ જતા નથી, માટે આપ આ ચૌદ અમુલ્ય તિલકને ગ્રહણ કરે, અને આ દિવ્યાભૂષણ પણ જઈને પશ્રીને આપજે, તેમને મારા પ્રણામ કહેશે.
આ પ્રમાણે કહીને દેવ અંતર્ધાન થઈ ગયે, “ધન
Page #363
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ટિ ત્યાંથી વેલાકુલ આવીને અનુક્રમે ઉજજેયની આ. ધનને આદરપૂર્વક પદ્મશ્રીએ ભોજન કરાવ્યું. શ્રેષ્ટિએ તેને “કાલક ક્યાં છે તેમ પૂછયું. તે વારે તેણીએ કહ્યું કે પ્રાણનાથ ! કાલક મરી ગયે છે. “ધન” શ્રેષ્ટિએ પૂછયું કે કેવી રીતે? તેણીએ કહ્યું કે તેના પિતાના કર્મથી શ્રેષ્ટિએ કહ્યું કે તું શા માટે વાતને છૂપાવે છે ? તે કેવી રીતે મરી ગયે તે મને ખબર છે. તેણીએ પૂછયું કે આપ કેવી રીતે જાણે છે ? ધને બધી વાત કહી બતાવી, તે સંભ ળાવેલા નવકાર મંત્રના પ્રભાવથી કાલક મરીને સ્વર્ગમાં દેવ થયે છે. ' પૂર્વના નેહથી સમુદ્રમાં મને મ. પ્રણામપૂર્વક તેણે આ “હાર તારા માટે આપેલ છે. પ્રિયે! તને તે ખૂબ જ યાદ કરતે હતે. પદ્મશ્રીએ હારને ગ્રહણ કરી શુભ દિવસે, શુભ મુહૂર્તો, તે વિશ્વમેહન હારને ધારણ કર્યો. હારને ધારણ કરવાથી તે દેવી સદૃશ દેખાવા લાગી, તેને જેવાવાળા માણસો નિનિમેષ બની ગયા, અનુકમે પરંપરાએ તે આભૂષણના ચમત્કારની વાત રાણી પાસે પહેચી, બીજે દિવસે રાણી મહાદેવીએ પિતાની દાસીને મેકલાવી પદ્મશ્રી પાસે તે હારની માંગણી કરી.
પદ્મશ્રીએ કહ્યું કે મહારાણીને જઈને કહેજે કે આ દિવ્ય આભૂષણ મારા સિવાય કેઈપણ પહેરી શકે તેમ નથી. મહાદેવીએ તે મહારાજાનું કલ્યાણ થાય તેવા આભૂષણે પહેરવા જોઈએ, દાસીએ મહેલમાં આવી બધી વાત
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૫૩
કરી, રાણીએ વિચાર કર્યો કે વણિક પત્નીએ મારી બીકથી આ જવાબ આપે છે. પદ્મશ્રીએ “ના” કહી એટલે રાણીની ઈચ્છા તથા માંગણી તીવ્ર થઈ. રાણીએ પિતાની ઈચ્છા પૂતિને માટે રાજાને કહ્યું. રાજાએ પણ મન્ત્રી દ્વારા હાર મંગાવીને મહારાણીને આપે. પિતાના પતિ તરફથી ઈચ્છા પૂર્તિ કરવા માટે જ સ્ત્રીઓ હમેશાં રત બને છે.
કૌતુકથી રાણીએ દિવ્ય હાર પહેર્યો, પરંતુ હારની દિવ્ય શક્તિથી રાણીનું આખું શરીર નાગપાશથી બંધાઈ ગયું. રાણી સર્પોને ફૂંફાડાથી ભયભીત બનીને રાજાને વળગી પડી, બાજુમાં ઊભા રહેલા લોકોએ રાજાને કહ્યું કે હે રાજન! ધનશ્રેષ્ઠિની પત્ની પદ્મશ્રીને દેવે તુષ્ટમાન થઈને આ દિવ્ય હાર આપેલ છે. દવે તે વખતે એમ કહ્યું હતું કે કોઈપણ સ્ત્રી આ હારને પહેરી નહિ શકે, રાજાએ “ધન” અને પદ્મશ્રીને બોલાવી હાર લઈ જવા માટે કહ્યું.
પદ્મશ્રીએ નવકાર મંત્રનું સ્મરણ કરી રાણીના દેહ. ઉપરથી હાર લઈ લીધે. રાણી ભયમુક્ત બની. નવકાર મંત્રના પ્રભાવથી તે હાર સર્પના ઉપદ્રવથી મુક્ત બની ગ. રાજાએ કૌતુકથી પૂછયું કે હે શ્રેષ્ટિ ! આ આભૂષણ તમે ક્યાંથી મેળવ્યું? “ધન” શ્રેષ્ઠિએ આદિથી અંત સુધીની તમામ હકીકત કહી સંભળાવી. હૃદયમાં વિસ્મયતાને ધારણ કરી, રાજાએ પણ નવકાર મહામંત્રને અલૌકિક ચમત્કાર સાંભ.
–૨૩
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૪
તે વખતે ગુરૂ તિલકચદ્રસૂરીશ્વરજી નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યાં, ઉઘાનપાલકે આવી રાજાને ગુરૂમહારાજના આગમનના સમાચાર આપ્યા. રાજાએ પણ મહદ્ધની જેમ ત્યાં જઈને વિધિપૂર્વક વંદન કરી વિનિતભાવથી નમસ્કાર મહામંત્રના પ્રભાવને પૂછ્યો.
ત્રણ જ્ઞાનાથી વિભૂષિત, અનેકાન્ત દેશના પ્રવિણસૂરીશ્વરજીએ કહ્યુ` કે નમસ્કાર વર્ણન જિનેશ્વરદેવ સિવાય જગતના કાઈપણ માણસ વાણીથી કરી શકે તેમ નથી. તથા વિદ્વાનાને હુ આપનારી થેાડીક વાતા કહું છું, નમસ્કાર મહામન્ત્ર મુક્તિરૂપી સ્ત્રીને ખેચીને સાધકની પાસે લાવે છે. લક્ષ્મી દેાડતી આવે છે અશુભેને દૂર કરનાર છે. આંતર દ્વેષ કરનારના દ્વેષ કરે છે. ભવાભવ આવતાં દુઃખાને રાકે છે. માહ, વ્યામેાહને હઠાવે છે, આથી વિશેષ તા શું કહીએ ? પુરૂષોને તીર્થેશ લક્ષ્મીની પણ પ્રાપ્તિ કરાવે છે. સૂરીશ્વરજીના મુખથી નમસ્કાર મહામત્રના માહા મ્યને સાંભળી રાજાએ આર્હત્ ધના સ્વીકાર કર્યો.
શ્રી અમમસ્વામિના મુખ કમલદ્વારા પચપરમેષ્ઠિના પ્રભાવને જાણી પદ્મરાજ આદ્ધિ અન્ય શુદ્ધ આચાર માટે તૈયાર થશે. ઘણા લેાકેા દીક્ષા ગ્રહણ કરશે, ઘણા લેાકેા દેશવરતિ ધર્મોને ગ્રહણ કરશે. પૃથ્વી ઉપર જ્યારે શ્રીમાન્ અમમસ્વામિ વિહાર કરી રહ્યા હશે, તે વખતે તેમના પરિવારમાં અડસઠહજાર સાધુએ, એકલાખ આડસે સાધ્વી જીએ, અગ્યારસે ચૌદ પૂધર, ચાર હજાર આઠસા અધિ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૫૫
જ્ઞાની, પાંચહજાર પાંચસે મન:પર્યાય જ્ઞાની, પાંચ હજાર પાંચસે કેવળજ્ઞાની, નવહજાર વૈક્રિય લબ્ધિવાળા, ત્રણ હજાર બસે લબ્ધિવંત મુનિએ હશે.
અમસ્વામિ પિતાનું નિર્વાણ નજદીક જાણી રૈવતક પર્વત ઉપર જશે હજાર સાધુઓની સાથે પ્રભુ શુકલધ્યાનમાં લીન બની એક મહિનાનું અનશન કરી, ઇંદ્રના આસન કંપાયમાન થવાથી, પ્રભુને નિર્વાણકાળ જાણી સુરા–સુરેન્દ્ર પ્રભુની પાસે આવશે, તે લોકો જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી અત્યંત ભક્તિથી તેમના ચરણકમલની પાસે બેસી તેમના મુખાવિંદની પ્રજાને વારંવાર જશે. - અષાઢ વદ સાતમના પર્યકાસને પ્રભુ અમમસ્વામિ ભગવાન સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. તે વખતે એક સમયને માટે સુખાનુભવ પ્રાપ્ત થશે, છ હજાર સાધુ અનશન કરી પ્રભુની સાથેજ મુક્તિએ જશે, પ્રભુ કુમારાવસ્થામાં પંદર લાખ વર્ષ, રાજ્યવસ્થામાં ત્રીસ લાખ વર્ષ, અણગારપણામાં પંદર લાખ વર્ષ. એ પ્રમાણે સાઠ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, શ્રી સુવ્રતસ્વામિના નિર્વાણકાલથી નવસાગરેપમ જેટલે કાળ વ્યતિત થયા બાદ શ્રી અમમરવામિને નિર્વાણ પ્રાપ્ત થશે. - સુરેન્દ્રો અને મનુષ્યની સાથે પ્રભુના નિવણી અત્યંત શોકાતુર બનેલા કેન્દ્ર, નન્દનવનાશી લાવવામાં આવેલા ગશિર્વચનોની લાકડીઓથી સૌધર્મેન્દ્ર મૈત્રાય
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ખૂણામાં બે ચિતાઓ બનાવશે. વળી ક્ષીર સમુદ્રના જલ વડે પ્રભુને સ્નાન કરાવી દિવ્ય સુગન્ધિત વિલેપનેથી લેપ કરી, નવિનવખ્સ પહેરાવી, દેવતાઓથી બનાવેલ નવિન શિબિકામાં પ્રભુની કાયાને પધરાવશે. બીજા દેવે સાધુઓને પણ સ્નાન વિલેપનાદિ કરીને બીજી નવિન શિબિકાઓમાં મુકશે પ્રભુની શિબિકાને ઈન્દ્ર પોતે જ ઉઠાવશે, બીજા સાધુએની શિબિકાઓ દેવતા ઉપાડશે.
- નાચતા, ગાતા, કુલેની વૃષ્ટિ કરતા, સ્તુતિ કરતા, ઇન્દ્ર તથા દેવતાઓ પ્રભુની તથા અન્ય સાધુઓની શિબિકાએ ચિતાની પાસે જ લાવીને મુકશે. કેન્દ્ર પ્રથમ પ્રભુના શરીરને ચિતામાં પધરાવશે. બીજી ચિતાઓમાં દેવતાઓ સાધુના શરીરને મુકશે. અગ્નિકુમાર ચિતામાં અગ્નિ પ્રગટાવશે. પ્રભુની સળગતી ચિતામાં મધ, અને ઘીના ભરેલા ઘડાઓ નાખશે, કઈ દેવતાઓ અગરૂ તથા કપુરને નાખશે, સ્વામિના અસ્થિ વિગેરે બળી ગયા પછી મેઘકુમાર અગ્નિને શાંત કરશે.
- પ્રભુના દાંત ઈન્દ્ર ગ્રહણ કરશે, બીજા દેવે અસ્થિઓને અને કુશળતાની ઈચ્છાથી મનુષ્ય ચિતાની ભસ્મને ગ્રહણ કરશે. સ્વામિની ચિતાના સ્થાને જગતની લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ ચૈત્ય સદશ મનહર સ્તુપની રચના કરશે. ઈન્દ્ર વાવડે મુક્તિ શિલા તલ ઉપર પ્રભુના હજાર લક્ષણે તથા એક આઠ નામનો ઉલ્લેખ કરશે. આ પ્રમાણે
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૫૭
પ્રભુને નિર્વાણ મહત્સવ કરીને ઈન્દ્ર તથા દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને ત્યાં શાશ્વત જિનબિંબની ભક્તિ કરશે. તથા અષ્ટાદ્દિકા મહોત્સવ કરશે. ત્યાંથી બધા ઈન્દ્ર, દેવતાઓ સુખપૂર્વક પિતપિતાના સ્થાને જશે.
ત્યારબાદ સુન્દરબાહુ પણ ઐશ્વર્યથી ઉન્માદી બનીને પંચેન્દ્રિય વધાદિ અશુભ કાર્યોમાં નિઃશંક બનીને જગલના હાથીની સમાન મહારંભ, પરિગ્રહને સેવત વિવેકરૂપી અર્ગલાને તેડી ઘણા પ્રકારના અશુભ કર્મોને કરતે, સાઠ લાખ વર્ષનું આયુષ્ય ભેળવી તમ પ્રભા નારકીને વિષે ઉત્પન્ન થશે, તેમના મોટાભાઈ બલદેવ “જે ” ધર્મના નામે પ્રસિદ્ધ છે. તેઓ રાજ્યથી વિરક્ત બની દમસાર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી દસ્તર તપથી કર્મોને ક્ષીણ કરી શાશ્વત સુખને માટે મુક્તિ લક્ષ્મીની પ્રાપ્તિ કરશે. તેઓ પોતાનું પાંસઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિએ જશે.
બલદેવ (શ્રીકૃષ્ણ વાસુદેવના ભાઈ)ને જીવ બ્રહ્મદેવલેકથી ચ્યવને ઉત્સર્પિણી કાળમાં ભારતમાં રાજપુત્ર તરીકે ઉત્પન્ન થશે શ્રીનગર પુરના રાજા તરીકે પ્રસિદ્ધ થશે. લાંબા સમય સુધી રાજ્યનું પાલન કરશે, અમમસ્વામિના તીર્થમાં મુનિચન્દ્ર મુનિની પાસે દીક્ષા લઈ ઘાતી કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરશે સત્તર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિએ જશે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ઉત્સર્પિણી કાલમાં ઉત્પન્ન થનાર શ્રી અમમસ્વામિ નામના બારમા તીર્થંકર દુરિતાવલીને વિનાશ, વિનયાવલીનું રક્ષણ કરે, લક્ષ્મી સંપત્તિ આપે, અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરે. સૂર્ય જે રીતે કમલિનીના વનને ઉલ્લસિત બનાવે છે તેવી રીતે ભવ્યાત્માઓને વિકસિત બનાવે, કુંડલિની જેમ સુવર્ણના આવર્તથી મને હર શ્રી અમમ સ્વામિ ચરિત્રને જે કોઈ વિદ્વાન શુદ્ધ ચિત્તથી વાંચશે, શ્રવણ કરશે, તે અવશ્ય સમ્યકત્વને અધિકારી બનશે.
ઇતિ શ્રી અમમસ્વામિ ચરિત્રના વીસમા
સર્ગનું ગુજરાતી ભાષાંતર
શ્રી અમમસ્વામિ ચરિત્ર સંપૂર્ણ.
Page #370
--------------------------------------------------------------------------
________________
અમારા નવાં પ્રકાશના
શ્રી જિનેન્દ્ર દર્શન ચાવીશી તથા અનાનુપૂર્વી
( આવૃતિ ત્રીજી )
સંપૂર્ણ પર્રિકર સાથેના ચેાવીશ ભગવાન તથા ગૌતમસ્વામી સિદ્ધચક્ર, વીશસ્થાનક, ઘંટાકણ, માણીભદ્ર, પદ્માવતીદેવી, ચક્રેશ્વરીદેવી, અંબિકાદેવી તથા શત્રુંજ્યાદિ તીર્થી સાથે ૪૪ પૂ રગી ચિત્રો સાથે ભારે આ પેપર ઉપર સુધડ છપાઈ સાથે પ્લાસ્ટીક કવર સાથે કી. રૂા. ૨-૦૦ વધુ લેનારને યોગ્ય કમીશન આપવામાં આવશે. 5
મહાપ્રભાવિક નવરસ્મરણાદિ સ્તાત્ર- સંગ્રહ
જેમાં નવસ્તરણા ઉપરાંત ઋષિમંડળ, શત્રુજ્યલકલ્પ, ઉવસગ્ગહર મહાપ્રભાવક સ્તેાત્ર ગાથા ૨૭ વાળુ, નવગ્રહ પૂજા પ્રકાર, શ્રી પાર્શ્વનાથ ૨૨૨ નામના છંદ વિગેરે નિત્યેાપયેાગી વસ્તુઓ આપવામાં આવેલ છે. પ્લાસ્ટિક કવર સાથે રૂા. ૧-૨૫. વધુ લેનારને યોગ્ય કમિશન આપવામાં આવશે.
---
જૈનધર્માંના તમામ પ્રકારનાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી તેમજ અન્ય સંસ્થાના પ્રકાશને તથા આગમા, આગમેાના ભાષાન્તર, ધર્મશાસ્ત્રો, ગદ્યપદ્ય ચરિત્રો, તેમજ પાઠશાલા ઉપયેગી પ્રકાશના મળશે. મોટું સૂચિપત્ર મગાવે.
જૈન પ્રકાશન મંદિર
પ્રો. જસવતલાલ ગિરધરલાલ શાહ
ઢોશીવાડાની પોળ, અમદાવાદ.
Page #371
--------------------------------------------------------------------------
________________
૧ વિવિધ પૂજા સંગ્રહ ભા. ૧ થી ૬
જેમાં પ્રચીન પૂર્વાચાય ત્રિરચિત પૂજાતા સંગ્રહ છે.
૨ વિવિધ પૂજા સંગ્રહ ભા. ૧ થી ૯ ૐ વિવિધ પૂજા સંગ્રહ ભા. ૧ થી ૧૧ ૪ નિત્ય સ્વાધ્યાય સ્તોત્રાદિ સગ્રહ
અમારાં નૂતન પ્રકાશના
૫ જૈન સજઝાયમાળા (સચિત્ર) ૬ દેવવંદનમાળા ( કથાઓ સહિત ) છ પચપ્રતિક્રમણ વિધિ સહિત ૮ એ પ્રતિક્રમણ વિધિ સહિત
હું જિતેન્દ્રદન ચોવીશી [ પ્લાસ્ટીક કવર સાથે ] ૧૦ નવસ્તરણ ( સચિત્ર )
૧૧ નવસ્મરણ ( પેકેટ ) [ પ્લાસ્ટીક કવર સાથે ]
૧૨ સ્નાત્રપૂર્જા
१ सामायिक सूत्र
• સામાયિક્ત સૂત્ર ( સચિત્ર) ३ देवसिराई
(
',,
)
५
४ वे प्रतिक्रमण विधि सहित पंच प्रतिक्रमण विधि सहित ६ विविध पूजा संग्रह भा. १ थी ७
પ્રકાશ,
મંદિ
COME
૩-૧૦
૧-૦૦
}-૦૦
૪-૧૦
3-00
2-40.
૨-૧૦
૧-૨૫
૨-૦૦
૧-૦૦
૧-૨૫
૦-૨૧
૭-૦૦
७ विविध पूजा संग्रह भा. १ थी १० ८ पंच प्रतिक्रमण मूळ
-૧૦
તે સિવાય જૈનધર્મનાં તમામ પ્રકારનાં પુસ્તક, પ્રતા વિગેરે મળશે.
વધુ માટે સૂચિપત્ર મ'ગાવે જસવંતલાલ ગિરધરલાલ શાહ ઠે. જૈન પ્રકાશન મંદિર,૩૦૯/૪ ડેાશીવાડાની પાળ,
મ
અમદાવાદ–૧
૦૨,
૦-૩૦
૦ - G+
-૦
૩-૦૦
5-00
Page #372
--------------------------------------------------------------------------
________________ ? *GP | C*t] e98 ઈપીરીયલ પ્રિઆ મદાવાદ,