SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. કયાંથી હોઈ શકે? કમલિનીએ ચિત્રકારને આ રીતે પૂછયું ત્યારે ચિત્રકારે જવાબ આપે કે આ મારી કલ્પના કે ચતુરાઈ નથી. પણ મેં જેવું દેખ્યું છે તેવું જ ચિત્રકામ કર્યું છે. આ અપ્રતિમરૂપ અચલપુરના મહારાજા શ્રી વિક્રમ ધનના પુત્રનું છે. સાક્ષાત્ જેઓ તેને જુએ છે ત્યારે આ ચિત્ર જોનારાઓ મને ચિત્રકાર તરીકે મૂર્ખ માને છે. ભદ્રે ! આંખનાં અમૃતાંજન રૂપ તેને જોયા સિવાય પણ આ ચિત્ર જોઈ તુ આશ્ચર્ય અનુભવે છે. બાજુમાં ઉભી રહેલી ધનવતીએ પણ તે વાતોને સાંભળી તથા ચિત્રને જોયું. તેણીનું હૃદયકમલ કામબાણથી વિધાઈ ગયું. ધનવતી તે ક્ષણથી જ “ધનના પ્રત્યે અનુરાગવાળી થઈ ગઈ અને કીડાને પીડા માના પિતાના ઘેર ચાલી આવી, પરમાત્માના ધ્યાનમાં યોગિની જેમ એકતાન બનીને રહે છે. તેમ “ધનવતી એકતાનથી ધમાં જ પિતાનું ચિત્ત જોડીને સમસ્ત વિશ્વને ધનમય દેખાવા લાગી, નિદ્રા, ભૂખ, તૃષાદિની વેદનાથી રહિત ધનવતી દેવી સદેશ બની ગઈ ત્યારે કમલિનીએ કહ્યું કે ક્યા પ્રકારના આધિ, વ્યાધિથી તું આ પ્રમાણે નિર્બળ, દુર્બળ, બની ગઈ છે? કૃત્રિમ કોધને બતાવતી ધનવતીએ કહ્યું કે અજાણ્યા માણસની જેમ તું આ પ્રમાણે કેમ પૂછે છે? કમલિનીએ. પિતાની ભૂલની માફી માંગી, અને કહ્યું કે એગ્ય વ્યક્તિમાં તારે અનુરાગ જઈને આદર ભાવથી એક તિષિને પૂછ્યું કે મારી સખી મનમાં ચિત્તવેલા પતિને પ્રાપ્ત
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy