Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે |||||||||||||| |\'\'
- આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી ઉસમેં - - - -
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
(પ્રવચનમાંથી વણેલી કેટલીક ચિંતન-કણિકાઓ)
પ્રવચનકાર આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિ
પ્રકાશ પ્રકાશચંદ્ર વિજાપુરવાલા જયંતિલાલ પાટણવાલા
o
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
= E
પ્રકાશક
=
પ્રકાશચંદ્ર વિજાપુરવાલા જયંતિલાલ પાટણવાલા
(2)
IIIIIIIIIIIIIIIIIIIIII
વીરનિર્વાણ સંવત ૨૫૦૨ માગસર વદ ૩, વિ. સં. ૨૦૩૩ : ૯ ડીસેમ્બર, ૧૯૭૬
સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
=
પ્રાપ્તિસ્થાન જયંતિલાલ એમ. શાહ ૮૭, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬,
uniturnituiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
=
riniiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
શાહ અમૃતલાલ હિરાલાલ A 1/2, શ્રાવકનગર ફલેટ, અલકાપુરી સોસાયટી, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, અમદાવાદ-૧૩.
ફોન નં. ૪૭૩૧૩
મુદ્રક
કેનીક પ્રિન્ટર્સ ૧૪૫૮, મામુનાયકની પળ, સારાની ખડકી, અજદાવાદ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાલપતરૂ દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામિજી જ. ન સહેસાણા (ફૂ ગુ. ) जा. भी कलासमागासुरिज्ञानमदिर ની મળી ન ધના રજૂ, III, मि. गांधीनगर
iા
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ละระะะะะะะะะะะะะะะะะะะะะะะะะะะะะะะะะ
સમર્પણ પરમોપકારી કલિકાલના પરમ સાધક ચારિત્ર મૂર્તિ આચાર્ય દેવશ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના
કરકમલમાં સાદર સમર્પણ પ્રકાશભાઈ- વિજાપુરવાળા જયંતિભાઈ – પાટણવાળા
ક
eMeMeMeMMMM
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકલન આસ્વાદ
પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય ગુરૂદેવ પંન્યાસજી શ્રી પદ્મસાગરજી મહારાજનો ચિરસ્મરણીય સંપર્ક મુંબઈમાં સધાયો. તેમનાં રસ ઝરતાં, તત્વ ને સત્ત્વને સમાવેશ કરતાં, પુરુષ સમાન કમળ, ને સૌરભયુક્ત હિંદી વાણીમાં વ્યાખ્યાને સાંભળવા એક અને અનન્ય હાવો છે. તે વ્યાખ્યામાંથી ચૂંટાયેલ વિચારો “ચિંતનની કેડી”માં પથરાયા, પરંતુ તે કેડીએ જનારની આધ્યાત્મિક ભૂખ સંતોષવા આ
પાથેય” પ્રકાશિત થાય છે. તેનો આસ્વાદ લેવાને અમૂલ્ય રહા મને મળવા બદલ પૂજ્યશ્રીને હાર્દિક આભાર માનું છું. મુંબઈમાં હિંદીમાં અપાયેલાં વ્યાખ્યાનો ગુજરાતીમાં ટાઈપ થયેલા. તેમાંથી યત્કિંચિત્ વાનગી પસંદ કરી “પાથેય”માં સંગ્રહિત કરી છે. તેઓશ્રીનાં વ્યાખ્યાન એટલે મંત્રમુગ્ધ કરે તેવી વાંસળીનું મીઠું મધુરું સંગીત. તે સાંભળતાં કલાક તે મિટિ બની જાય છે. તેમાંથી નાની મોટી વાનગી લેવાની ને સંકલન કરવાની અમીકૃપા પ્રાપ્ત કરવા સદ્દભાગી બન્યો તે બદલ પૂજ્યશ્રી ગુરૂદેવને તથા પ્રકાશકને અત્યંત ઋણી છું. આ સંકલન કરતાં જે કાંઈ ગુટી રહી ગઈ હોય તે બદલ પૂજ્યશ્રીની ઉદાર ક્ષમા યાચી વિરમું છું. “૧૬, શત્રુંજ્ય સોસાયટી, પાલડી.
લાલચંદ કે. શાહ અમદાવાદ ૩૮૦ ૦૦૭,
૩-૧૨-૭૬
વિનય
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, શાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય અને પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પદ્મસાગરજી ગણિવરની લોકચાહના ઉત્તરોત્તર વધી રહી છે એમાં, જેમ એમના નમ્ર, વિવેકી અને ધર્મસ્નેહ વરસાવતા સ્વભાવને ફાળો છે, તેમ એમની ખંડન-મંડનથી મુક્ત અને સર્વગ્રાહી પ્રવચનશક્તિનો પણ ઘણો મોટો ફાળે છે, અને તેથી એમને શ્રોતાવર્ગમાં વધારો જ થતો જાય છે, અને સામાન્ય જનસમાજથી લઈને જુદા જુદા ધર્મનાં ભાઈઓ-બહેનોન, વિદ્વાનો, રાજકારણી પુરુષોને તેમજ નવયુવાન વર્ગને પણ એમાં સમાવેશ થાય છે. એને લીધે અનેક આત્માઓ ધર્મને બોધ પામી જાય છે.
પન્યાસજી મહારાજની આવી આત્મભાવને જગાડે એવી વાણીને લાભ શ્રોતા વર્ગ ઉપરાંત દૂર દૂર રહેલા ધર્મતત્વના જિજ્ઞાસુઓ સુધી પહોંચતા કરવાને ઉપાય એમનાં પ્રવચનેમાંથી પસંદ કરેલ કેટલાક ભાગોને પુસ્તકરૂપે પ્રગટ કરવા એ જ છે. આ વિચારને યત્કિંચિત અમલ કરવાની ભાવનાથી પ્રેરાઈને કેટલાક વખત પહેલાં એમનાં પ્રવચનોના આધારે “ચિંતનની કેડી” નીચે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે, જે સારો આદર પામ્યું હતું.
તત્વજિજ્ઞાસુઓની જિજ્ઞાસાને પ્રોત્સાહન મળે એ દષ્ટિએ તેઓશ્રીનાં પ્રવચનના આધારે તૈયાર કરેલ બીજુ પુસ્તક “પાથેય” નામથી પ્રકાશિત કરતાં અમને આનંદ થાય છે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તકનું સુ ંદર છાપકામ બહુ ટૂંંક સમયમાં કરી આપ્યું છે, તે બદલ અમે ડેનીમેક પ્રિન્ટ ના સચાલકનેા આભાર માનીએ છીએ. તેમજ ટાઈટલ ડીઝાઈન બ્લેાક વગેરે ટૂંકા સમયમાં કદી આપવા બદલ આ તકે અમે! ગ્રાફિક સ્ટુડિયાના સચાલકના આભાર માનીએ
50727.
“ પાથેય ”તુ પહેલેથી છેલ્લે સુધી વ્યવસ્થિત સફલન કરવા માટે તેમજ પ્રુફ રીડીંગ કરવા માટે શ્રી લાલચંદ ખેતસીભાઈ શાહ ( ખી. એ. ( ઔંસ ), બી. ટી., એસ. ટી. સી. )ના હાર્દિક આભાર માનીએ છીએ.
આ પુસ્તક પ્રગટ કરવાને અમને અવસર મળ્યા તેથી નાનુ સરખુ ધ કન્યા ખજાવ્યાને અમે સતાષ અનુભવીએ છીએ. આશા છે કે આ પુસ્તક પશુ ચિંતનની કેડી'ની જેમ ઉપયાગી નીવડશે.
આ પ્રકાશનમાં કદાચ કાંઈ સ્ખલના રહી ગઈ હેાય, તથા વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયેલ હોય તેા તે બદલ અમે। મિચ્છામિ દુક્કડ' અપી` શ્રીસંધની તથા સુન્ન વાયàાની હાર્દિક ક્ષમા યાચીએ છીએ.
પ્રકાશભાઈ વિજાપુરવાલા જયંતીભાઈ પાટણવાલા
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીણેલાં મોતી વાણી અને વર્તનનું ઊગમ-સ્થાન છે વિચાર. જેવા વિચાર એવી જ વાણી અને એવું જ વર્તન.
નઠારા વિચાર નઠારાં વાણી-વર્તનને જન્મ આપે, સારા વિચાર સારી વાણી અને સારા વર્તનરૂપે પ્રગટ થાય.
જેવું બીજ એવું જ ફળ, એવી જ સાદી સમજની આ વાત છે. એટલે વિચારની કેળવણી એ ખરી રીતે જીવનની કેળવણું જ બની રહે છે.
ચિત્તને રઝળતું મૂકીએ અને જીવન વ્યવસ્થિત અને ઉન્નત બને એ તો આકાશકુસુમની જેમ, ન બનવા જેવી વાત છે. એટલા માટે તે બધા ધર્મોએ મનની માવજત ઉપર જ ઘણે ભાર આપ્યો છે. મન સુધર્યું એનું જીવન સુધર્યું; મન બગડયું એને જન્મારે બગડયો.. ' વળી, વિચાર એ જેમ ચિત્તને બિરાક છે, તેમ વિચાર એ ચિત્તની નીપજ પણ છે. એટલે જ ચિત્ત જેવા સારા-ખોટા વિચારોને જન્મ આપે એ પ્રમાણે જ માનવીને નાચતા રહેવું પડે છે જાણે એ ચિત્તને દાસ જ ન હોય!
ચિત્ત તરફની આવી પરાધીનતાને અંત લાવવાનો એક માત્ર ઉપાય ધર્મપુરુષાર્થના બળે એના ઉપર નિયંત્રણ મૂકીને એને પિતાના કાબૂમાં લઈ લવું એ જ છે. જે ચિત્ત ઉપર વિજય મેળવે છે એને માટે આત્મવિજ્યને સર્વમંગલકારી માર્ગ મોકળો થઈ જાય છે.
ચિત્તને કાબૂમાં લાવવાના મુખ્ય ઉપાયો છે. પવિત્ર ધર્મવાણીનું શ્રવણુ, ધર્મગ્રંથો અને ઉત્તમ કોટિનાં પુરતાનું મનનપૂર્વક વાચન
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સંતપુરુષોને સમાગમ. જીવનને સુધારવાની આ અદ્ભુત જડીબુટ્ટી છે; અને જેઓને એ પ્રાપ્ત થાય છે, તે ભાગ્યશાળી છે.
આ નાનું સરખું પુસ્તક “પાથેય” આવી જ જીવનના ઘડતરમાં ઉપયોગી બની રહે એવી જડીબુટ્ટીની સુંદર ભેટ લઈને આવે છે એ જોઈને આનંદ થાય છે.
હતાશ–નિરાશ બનેલ માનવીના અંતરમાં આશાને પ્રકાશ ફેલાવે ખોટે રસ્તે વળી ગયેલાને સાચો માર્ગ ચીંધે અને માનવતાના કે ધર્મના મહત્વને વીસરી ગયેલાને એને મહિમા સમજાવીને પિતાના જીવનને ઉજાળવા પ્રેરે એવી કેટલીક ઉપયોગી અને ઉપકારક વિચાર સામગ્રી જિજ્ઞાસુને આમાંથી મળી રહેશે એમાં શક નથી.
તત્વનું નિરૂપણ કરતી અને સ્વત્વનું ભાન કરાવતી આવી ચિંતન-સામગ્રી સરળ-સુગમ અને મીઠી-મધુર ભાષા, તથા રોચક અને આકર્ષક શૈલીમાં રજૂ થયેલી હોવાથી ઓછું ભણેલાં બાળકો, બહેને, પ્રૌઢા અને વૃદ્ધો સુદ્ધાં એને સમાન રસ અને ઉલાસથી લાભ લઈ શકશે અને જીવન સુધારણાની કંઈક ને કંઈક પણ પ્રેરણા મેળવી શકશે અને તેથી આ “પાથેય” કીમતી જીવન પાથેય બને રહેશે, એમ કહેવું જોઈએ.
જીવનયાત્રામાં અવારનવાર ઉપયોગી થઈ શકે એવા આ “પાથેય” ના સર્જક છે પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી પદ્મસાગરજી ગણી લેકકલ્યાણની પરગજુ વૃત્તિ અને વાત્સલ્યપૂર્વક સમગ્ર માનવસમાજને આવકારવાની ઉદાર દષ્ટિ ધરાવતા આ મુનિવર ઉપર માતા સરસ્વતી વાણીને વરદાનરૂપે કેટલા પ્રસન્ન છે અને એમણે વાણી ઉપર કેવું આહલાદકારી પ્રભુત્વ મેળવ્યું છે, એને કંઈ અણસાર આ પુસ્તક ઉપરથી પણ મળી રહે છે. એકાગ્રતા, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક, નદીના નિર્મળ પ્રવાહની જેમ, અખંડ ધારાએ વહેતું એમનું પ્રવચન
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે શ્રોતાઓને વશ કરી લે છે અને સાથે સાથે એમના સ્વભાવની મીઠાશને પણ અનુભવ કરાવે છે.
આ પુસ્તકમાં તેા, વીણેલાં મેાતીની જેમ, એમનાં પ્રવચનેામાંના ઘેાડાંક વિચાર–મૌક્તિકા જ સધરાયાં છે, એટલે એ પંન્યાસ પ્રવર શ્રી પદ્મસાગરજી મહારાજના અધ્યયન, ચિંતન અને વાણીના વૈભવને થા` કે પૂરા ખ્યાલ ભાગ્યે જ આપી શકે છે; એ માટે તા કાઈ પણ વિષયનું નિરૂપણ કરતુ ં એમનું આખેઆખું પ્રવચન જ સુસ'પાદિત રૂપમાં છપાવવું જોઈએ. અને એમના આ આંતરિક વૈભવના પૂરેપૂરા ખ્યાલ મેળવવા હોય તથા એના મન ભરીને આસ્વાદ લેવા હાય તા તે તેએ જેવી હધ્યગમ અને અતિસુગમ હિંદી ભાષામાં પ્રવચને આપે છે એ ભાષામાં જ એ સંગ્રહાવાં અને મુદ્રિત થવાં જોઈએ. કેવા કર્યું` મધુર છે એમની હિંદી ભાષા અને કેવી કામણગારી છે એમની રજૂઆત ! ઇચ્છીએ કે હવે પછી એમનાં પ્રવચનેાને આ રીતે રજૂ કરવાના પણ પ્રયત્ન થાય.
૬. અમૂલ સેાસાયટી અમદાવાદ 9
તા. ૨૮-૧૧-૧૯૭૬
આ પહેલાં તેએાના પ્રવચનેાના રસથાળ પીરસતુ આવુ જ એક પુસ્તક સવા વર્ષ પહેલાં ચિંતનની કેડી'' નામે પ્રગટ થયું છે, એટલે આ એમનું ખીજું પુસ્તક છે. એમની વાણીના શ્રવણની જેમ એમના આ પુસ્તકનું વાચન પણ ગમ્મત સાથે જ્ઞાન અને પ્રેરણા આપનારું બની રહેશે એવી ઉમેદ છે. અને તેથી એને આવકાર આતાં આનંદ થાય છે.
શતલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમાંક
જ છ » ૪ - 9 ° ર ર ર ર ર ર ક 2 3 5 ક જ જ
પાથેય"ની વિવિધ વાનગી
વાનગી આત્મસંશોધન માનવું વિદ્યા અહમ મમ અને મમતા શ્રમ અને સાધના પરિગ્રહ સ્ત્રી એટલે સંયમ મૂલ્યવાન વસ્તુ ધર્મ અને વિજ્ઞાન આજ દિવ્ય ભાયું ભયંકર ગ્રહ નવપદ જ્ઞાન અને જ્ઞાની પ્રકાશપંથ તપશ્ચર્યા આત્મા અને કર્મ નય અને પ્રમાણ ચૈતન્ય આદર્શ સમ્યકત્વ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમાંક
૨૩
****
૩૧
૩૨
“ “ “
136
૪.
૪૧
૪૨
૪૩
૪
૪૫
*ઢે .
ભામિયા
એકસ-રે
આત્માના અલંકાર યેાગની વિશિષ્ટતા કરુણા ને ત્યાગ
ષ્ટિ
www.kobatirth.org
હું
વાનગી
શ્રા
જીવનની મધુરતા
શરીર
વે
વિવેક
ધ્યાન
સુખ
જ્ઞાનપ્રકાશ
નિખાલસતા
ભાગ
મુક્તિ
અંતા
ધ્યેયહીન યાત્રા
અરૂપી આત્મા
વાસના સયમ
અને વ્યાજ
મન
પ્રેમ
નયની વિશિષ્ટતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
પાન'
૩૫
૩}
૩૭
* * *
૪૫
४७
×××
૫૩
૫૪
૧૫
પર
૧૭
૫૮
૫૨
૬૦
૬૧
૬૨
૬૩
૬૪
પરમ પ
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમાંક
૪૯
૬૮
૧૭૦
૫૩
૫૪
૩
V૫
૫૭
૫૮
७८
પટ
૮ ૦
૧૦
વાનગી સર્જન મેહમદિરા શ્રુતજ્ઞાન શ્રી ગણેશ પંડિત-મરણ સંત સમાગમ નિર્ભયતા પસંદગી સાધન ને સાધ્ય પ્રાર્થના તપાલને ટકાર ચૌદ સ્વાન ને તેનું ત્યાજ્ય જ્ઞાન લાયકાત સમદ્ધિદષ્ટિ ખેતી ભાવના પુણ્યાઈ સમર્પણ પારસમણિ કાંટા પરમાણુ. નમન
સ્વાનુભવ શિખામણ
?
સ્વરૂપ
(૨
, ૬૨
૮૩
૮૪
૬૪
૬૮
૭૩
૧૦૦
૭૪
૧૦૧
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમાંક
પાનું
વાનગી મમત્વત્યાગ
૧૦૨
૭
દિવ્યતા
૦
ভ9
પુગલ
૧૦૪
જ
સાધના
૧૦૫
છટ
૧૦૬
૧૦૭
બ્રમણ અમૃત સ્વાધ્યાય કડછી
૧૦૮
૧૦૯
છે.
પ્રમાદ
૧૧૦
૧૧૧
૧૧૩
૧૧૪
સફળતા ક્રોધ શ્રુતજ્ઞાન ધ્યાન સ્વશ્રમ ગુરુનું સાનિધ્ય
૮૭
૧૧૫
૧૧૭
૮૯
૧૧૦
વૈરાગ્ય
૧૨૧
0
૧૨૩ ૧૨૫
R
૧૨૭
૧૨૯
૮૫
૧૩૦
સત્સંગ ત્યાગી–રાગી સુખ-દુઃખ અનુભવ અનિવાર્ય અતિથિ અનુમોદન સાર૫ દુર્લભ ધન્યતા વિચાર–ભવ
૧૩૨ ૧૩૪ ૧૩૬ ૧૩૮
ક
૧૪૦
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમાંક
પાનું ૧૪૨
૧૦૧
૧૦૨
વાનગી ચારિત્ર સાધુ ને સંસારી ધન્યજીવન સાધુ
૧૪૩
૧૦૩
૧૪૪
૧૪૫
૧૦૪ ૧૦૫
વેગ
૧૪૭
૧૪૮
૧૦૧૭
૧૫૦
૧૦૮
'૦
વિચાર આત્મોદ્ધાર સાધના પદ્મપત્ર પદ્મકલિક
૧૫ર ૧૫૩–૧૭૮ ૧૩૯-૧૯૨
. -
છે
R
.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૪ આત્મસંશોધન
આત્મસંશાધનથી આત્માને વિકાસ થાય છે. આ જગતમાં પિતાની જાતને ખરાબ હોવા છતાં સારી માનનારા ઘણું છે, પણ પોતાની જાત સારી હોવા છતાં ખરાબ માનનાર થોડા જ મહાન માણસે છે.
જીવનમાં આત્મસંશોધન જરૂરી છે. આપણે મનુષ્ય હોવા છતાં આપણે વૃત્તિઓ શ્વાન જેવી છે. શ્વાનને જે રોટલે આપે છે, તેના પગ ચાટે છે, અને ન આપે તેની સામે ભસવા જાય છે. તેથી બીજાના દુર્ગુણે જેવા કરતાં તેના સગુણે જ જોવા. તે પ્રમાણે આપણે ચંચળ સ્વભાવને સ્થિર કરી, પોતાના દુર્ગુણોને શોધી તેને દૂર કરવાને પ્રથમ પ્રયત્ન કરે ઈ એ.
માણસે ઘડિયાળના કાંટાની માફક સ્થિરતાથી ધીમે ધીમે કામ કરવાનું છે, પરંતુ જે કરવાનું કામ છે, તે આપણે ભૂલી જઈએ છીએ ને ન કરવાના ખોટા વિચાર
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથય
મન સામે આવીને ઊભા રહે છે. માટે પહેલાં મનને કેળવવાની–સ્થિર કરવાની જરૂર છે.
ઘડપણમાં થતું આત્મસશોધન મીઠી કેરી સમાન છે. ઘડપણમાં ખૂબ જ ભાવથી, ભકિતથી, પ્રસન્નતાથી, ઉલ્લાસથી, આનંદથી પ્રભુનું દર્શીન, પૂજન, સ્મરણ, કીર્તન કરવાનુ` છે. યુવાનીમાં સુંદર વાચન ને સારૂ શિક્ષણ, સારૂ શ્રવણ પ્રાપ્ત થયેલ હોય તો ઘડપણમાં ઉચ્ચ રીતે જીવન જીવી શકાય છે. વીણાને બેસુર રીતે વગાડવામાં આવે તે તે આપણને સાંભળવું ગમતું નથી, પણ જો સંવાદિતાથી વગાડવામાં આવે તે તેમાંથી મધુર સુર નીકળે છે.
મનને સંવાદિત કરવાથી ઘડપણમાં પણ આપણુ મગજ નિયમિત રીતે કામ કરી શકે છે.
સંવાદ, શાંતિ, અને સ્થિરતાને જીવનમાં લાવીને સર્વ સાથે સ્વ આત્માની સેવા કરવાથી આત્માના ઉદ્ધાર કરવાના છે.
દુ:ખીમાં દુ:ખી ક્રોધી છે, અને સુખીમાં સુખી ! મૈત્રી-પ્રેમી જ છે. ક્રોધી તરફ કરુણા લાવવાની છે.
0
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ માનવ
માનવજન્મ લેવાની દેવતાઓ અભિલાષા સેવે છે, કારણકે માનવમાં માનવતાની રભ ભરેલ છે. પણ આજે માનવજીવન યાતનાઓથી ભરપુર બન્યું છે. આજે માનવમાનવ વચ્ચે વેરની, કોધની, કષાયની દિવાલ ઊભી થઈ છે. તે માનવ માનવની સામૂહિક કતલ કરે છે, આત્માનું મૂલ્યાંકન ભૂલાઈ જવાયું છે. માનવતા મરી પરવારી છે. માનવ પશુ કરતાં વધારે અધમ હલકે બન્યું છે.
માનવતા માનવને મહામાનવ બનાવે છે, સર્વને મિત્ર બનાવે છે. તીર્થકર ભગવંત બનવા માટે, કેવળજ્ઞાન મેળવવા માટે સાચા માનવ બનવાની ઘણી જ જરૂર છે. શ્રેષ્ઠ વૈભવ સુખ ભોગવતા અનુત્તર વિમાનના દેવો મનુષ્ય ભવ છે છે. ત્યાં ત્યાગ છે, સંયમ છે, તેથી ધરતી એ જ સ્વર્ગ છે. માનવીના વિકાસનું ક્ષેત્ર આ ધરતી જ છે. અને અહીંના માનવ આંખો બંધ કરીને સ્વર્ગની યાચના પ્રભુ પાસે કરે છે !
ધરતી પર માનવતા પ્રગટે છે. અહીં માનવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી આત્માને ઊર્વગામી બનાવે છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ વિદ્યા
આજે વિદ્યાને વ્યવહાર વ્યાપાર માટે થઈ રહ્યો છે. આજની વિદ્યા અર્થને માટે વપરાય છે. વિદ્યા સાથે જીવનનું દર્શન કરવાનું છે. આજે જીવનનાં મૂલ્ય અર્થ માટે, ભૌતિક સાધને માટે થઈ રહ્યાં છે. આ સમાજ એ જ માપદંડથી બીજાને માપી રહ્યો છે. સજજનેની કિંમત આપણી પાસે નથી. અંતરના ધનવાન અને સગુણોથી સભર આત્માની આજે ખોટ છે. આજે દિન પ્રતિદિન ભૌતિક દર્શનમાં દીન અને અભિમાની આપણે બનીએ છીએ.
મનને કેળવવાથી વિદ્યાનો સદુપયોગ થઈ શકે છે. વિદ્યા આજે વિવાદ અને પિસા મેળવવા માટે વપરાય છે. સાધુ મહાત્માની વિદ્યા લોકોના કલ્યાણ માટે વપરાય છે, ત્યાં સાચી દૃષ્ટિ ને વિવેક છે.
છે
પ્રેમથી લોહીનું દૂધ બની જાય છે, અને ! ધિક્કારથી લેહીનું પાણી થઈ જાય છે. ======== કકકકર દવે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ૪ અહમ્
જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે આ સંસારમાં બે વિધી ત કામ કરી રહ્યાં છે. પ્રકાશ અને અંધકાર, સત્ય અને અસત્ય, મૃત્યુ ને અમરતા, રાગ ને દ્વેષ.
આ તો જીવનમાં શાંત પડી જાય છે, ત્યારે મેક્ષ પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષનું ઘર્ષણ તેનું નામ તે સંસાર. જે આત્માઓ આ ઘર્ષણમાંથી મુક્ત થાય છે, તે મોક્ષ મેળવે છે. રાગ-દ્વેષથી માનસિક કલહ થાય છે, સુખ કે સમાધાન વૃત્તિ દૂર થાય છે; રાગ-દ્વેષથી આત્માને ઉદ્ધાર થતું નથી. તે આત્માને સ્વના ભાવ-નિર્મળતા, ઉદારતા, પવિત્રતા તરફ જવા દેતા નથી. તેથી કર્મબંધન વધુ થાય છે. મોહરાજાએ “હું” અને “મારું”—એ બે મંત્રથી કામણ કર્યું છે. તેથી આપણે મુગ્ધને મૂઢ બનીએ છીએ. ગુજરાતી હું જેવો કોઈ વાંક અક્ષર નથી. જ્યારે આત્મામાં “અહમ્' આવે, ત્યારે આત્મા વાંકો થઈ જાય છે. બાહુબલી અને
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
ભરતને યુદ્ધ થવાનું કારણ “ અહમ ” હતા. અહમથી આપણે સંસારમાં રખડી રહ્યા છીએ.
માણસને દુઃખનું કારણ તેની અકડાઈ છે.
ચોમાસામાં સરિતામાં પૂર આવતાં અક્કડ વૃક્ષે તણાઈ જાય છે, પણ નેતરનાં વૃક્ષ નમી જાય છે, તેથી તે તણાતાં નથી. તેનામાં વળવાની આવડતથી પોતાનો નાશ ન વહરતાં પૂર ખલાસ થતાં પાછાં ઊભાં થઈ જાય છે.
જગતમાં મેહનું અને ધર્મનું તત્વ મુખ્ય છે. મેહુનું તત્ત્વ અમંગળમય છે. ધર્મનું તત્ત્વ મંગળમય છે.
મેહ રાજાનું સામ્રાજ્ય “અહમ’ અને ‘મમ ઉપર જ રહેલું છે.
“અહમ તત્વથી સાંભળવું ગમતું નથી, બલવું ગમે છે.
છે આત્માની તાકાત તે અંદરથી જ આવે છે, અને ! છે શરીરની તાકાત તે બહારથી આવે છે. કેઈ આગ છે છે અને તે આપણે શીતળ જળ બનીને ઠંડક આપ- છે છે વાની છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫× મમ અને મમતા
‘મારી વસ્તુ, મારા વિચાર સૌથી સારા છે,’ એમ આપણે સમજીએ છીએ, તેથી દ્વેષના દાનવ ભભુકે છે અને માનવી જગતના મિત્ર અની શકતા નથી. સ્ના ત્રમાં રાજ ખેલાય છેઃ ‘સિવ જીવ કરું શાસનરિસ.’
આજે ઘરમાં જ શાંતિ નથી, તે જગતને કેમ શાંતિ આપી શકીશું ? જગતમાં અહિં’સાના વિચાર આવશે, ત્યારે જ જગતમાં શાંતિ સ્થપાશે. આપણા દાંત દુઃખવા આવે તો આપણે ઊંચાનીચા થઈ જઈએ છીએ, પણ ચીન કે જાપાનમાં ધરતીક પથી લાખો માણસ મરી જાય તે જરાય દુ:ખ થતું નથી. પણ ધ્યાન રાખજોઃ તુ પોતે જ તું નથી, તું પ્રવાસી છે અને કાલે કાલ આવે ત ઉપડી જવું પડે છે. બધા જ આ જગતના મુસાફર છે. માટે કાઈ સાથે વેરઝેર રાખવાં નહી, અને પ્રેમથી જગતની સાથે વ્યવહાર કરવાનો છે.
માનવજાતને નવપલ્લવિત મનાવવા માટે ‘ મમ અને મમતા ’ ને છેડી, સ્વાધ્યાય, ચિંતન, વર્તન દ્વારા જીવનમાં સાચું દન કરવાનું છે ને કરાવવાનુ છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ૪ શ્રમ અને સાધના
રોજના બે આના કમાનાર પુણિયા શ્રાવકની વિચારધારામાં ફેર પડ્યો. તેનું કારણ શોધતાં ખબર પડી કે માગ્યા વગરના એક છાણ પર આજે રઈને છેડે ભાગ બન્યું છે. તેથી ચોરીથી પ્રભુનું નામ આજે હૃદયમાં રોજના જેવું ન આવ્યું, તેથી તેણે તે દિવસે ઉપવાસ કર્યો અને ભેજન ન લીધું.
આજે આપણે પ્રભુનું સ્મરણ કરીએ છીએ, ત્યારે ન કરવાનો વિચાર આપણને આવી જાય છે, મન અન્ય સ્થળે અટવાઈ જાય છે. ને તેથી ચિત્તની પ્રસન્નતા જામતી નથી, તેનું એક કારણ અન છે. “જેવું અને તેવા વિચાર.” આહાર સાથે વિચાર ને આચાર સંકળાયેલા છે. તેથી આપણુમાંથી શ્રમ ને સાધના ચાલ્યા ગયા છે આ બન્ને વગર શુદ્ધિ આવે જ ક્યાંથી ?
કકકકકકકકકકકકકકકર ! કાંટાની વાડ જેવા મા–બાપ હોવા છતાં પણ ! તેઓ આપણી રક્ષા કરે છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ૪ પરિગ્રહ
જેટલી જરૂરિયાત હોય તેના કરતાં વધારે પરિગ્રહ ન કરે. જરૂરિયાત ઓછી થઈ જાય એટલે વધારાની વસ્તુને ત્યાગ કરવાનું છે.
પરિગ્રહને છોડવા માટે અને બીજના જીવનમાં તે ઉતારવા માટે વિચારેની, અન્નની, પૈસાની વહેંચણી કરી નાખવાની છે.
આપણે આજે સંગ્રહમાંથી બહાર નીકળવાનું છે. જરૂરિયાતથી વધારે વસ્તુ ભેગી કરવામાં વધારેમાં વધારે પાપ લાગે છે.
નખ મેટા થવાથી, તેમાં મેલ ભરાય છે, કેઈને વાગી જાય છે, અને કઈ વાર લાંબે નખ ઉખડી પણ જાય છે અને દુઃખ થાય છે, તેમ પરિગ્રહ વધારવાથી જીવનને ખુબ જ નુકશાન થાય છે. જીવનમાં શાંતિ મળતી નથી, ઘરમાં કલેશ થાય છે, પુત્રપરિવાર આમન્યામાં રહેતા નથી.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અપરિગ્રહથી તૃષ્ણા ઓછી થાય.
ઘણું ભેગું કર્યું હોય તે મરતી વખતે તેને ભાર ઊંચકા નથી.
જીવનમાં સૌથી વધારેમાં વધારે ભાર પરિગ્રહનો છે. અને સૌથી ખરાબ ગ્રહ તે પરિગ્રહ છે. ગ્રહની શાંતિ દાનથી જ થાય છે, અને પરિગ્રહમાંથી છૂટી શકાય છે.
જરૂરિયાત જેટલું રાખવાનો નિયમ રાખ. જરૂરિ યાત જેટલું જીવનમાં મળી રહે છે. વધારે ભેગું કરવામાં વધારે દુઃખ છે. મુસાફરી દરિયાની હોય ત્યારે નકાને હળવી રાખવી પડે છે, નહિતર ભારથી નૌકા ડૂબી જાય છે, તેમ ભવસાગરમાં ભમતા જીવને પરિગ્રહને ભાર ઓછો કરવો પડશે–નહિતર ભવાંતર ચાલુ રહેશે.
પરિગ્રહ તે શરીરમાં રહેલ મળ સમાન છે. તે મળ આપણી તબિયત બગાડે છે, તેમ પરિગ્રહ આપણે ભવ બગાડે છે.
જ્ઞાનીને વંદક ને નિંદક બન્ને સરખા લાગે છે , છે અને તે બંનેની વચ્ચે પિતાના ધ્યેય તરફ આગળ $ વધ્યા જ કરે છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ જ સ્ત્રી એટલે સંયમ
સ્ત્રીના જીવનમાં સંયમનું તત્ત્વ હોવું જોઈએ. સંયમ કિનારાને જીવનની આસપાસ રાખવાનો છે. એકવાર સરિતા એ કિનારાને કહ્યું : “તમે તૂટી જાવ, કારણ કે અમને હરવું ફરવું બરાબર ફાવતું નથી.”
ત્યારે કિનારાએ કહ્યું : “જે અમે તૂટી જઈશું, તે તમારે સરિતાને રણમાં ફેરવાઈ જવું પડશે, અને મહાસાગરને મેળવી શકશે નહીં.” તેમ આપણા જીવનની આસપાસ સંયમ રૂપી કિનારે નહીં હોય, તે જીવન ગમે ત્યાં વેડફાઈ જશે ને નાશ પામશે.
દિવાળીના દિવસોમાં વદિ તેરસે લક્ષ્મીપૂજન થાય છે, વદિ ચૌદસે કાળી માતાની ઉપાસના અને અમાસે શારદા પૂજન એટલે સરસ્વતીની પૂજા થાય છે. આમ સ્ત્રીમાં ધન દેવાની, શકિત દેવાની અને વિદ્યા દેવાની શકિત છે.
પડતાને બચાવે અને ખરાબ રસ્તે જતાને સારે માર્ગે દોરે તે પત્ની.
૧૧
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
મદનરેખાના પતિનું અને તેના જેઠ કરી નાખે છે. તે વખતે મદનરેખા પતિને સમતાભાવ કરાવે છે, ક્ષમા અપાવે છે, અને ક્રોધના લાલ રંગને ધોઈને વેત બનાવે છે. તેથી પતિ શાંત થયો અને મરીને દેવ થયો.
સવાર પડતાં મદરેબા ગુરુનું વ્યાખ્યાન સાંભળવા જાય છે, તેના અંતરનું જ્ઞાન તેને દેરે છે. વ્યાખ્યાનમાં પેલે દેવ પહેલાં ગુરુને નહીં, પણ મદનરેખાને વંદન કરે છે, કારણ તેને તારનાર મદનરેખા હતી.
จะระณะกะรนอะะะะะะะะะะะะะะ
સાધુનું કામ સહન કરવાનું છે. શ્રાવકનું કામ દેવ, ગુરુ ને ધર્મનું રક્ષણ કરવાનું છે. શ્રાવક તો સાધુનો કિલે છે. જગતને અભય દેનારા સાધુઓનું રક્ષણ કરનાર શ્રાવકો અભયદાન
DAARBARABARBARA
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ × મૂલ્યવાન વસ્તુ
વસ્તુ જેમ કંમતી હેાય તેમ તેને તપાસવાનું – માપવાનું સાધન સૂક્ષ્મ હોય. લાકડાં કરતાં અનાજ મૂલ્યવાન છે, તેથી તેને માપવા માટે કાંટા નાના હેાય છે. સેના કરતાં હીરા અને રત્ના મૂલ્યવાન હાય છે, તેથી તેમને તાલવાના કાંટા સૂક્ષ્મ હોય છે.
જગતમાં સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ ધર્મ જ છે. તેથી ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી જણાશે. કાંટા બરાબર ન હોય તે માપ બરાબર જાણી શકાતુ નથી.
આપણી બુદ્ધિ સૂક્મ ને સ્થિર હોવી જોઈ એ. આપણા ચૈતન્યની અંદર તત્ત્વા પડેલાં છે, તે તપાસવા સૂક્ષ્મ બુદ્ધિ જોઈ એ. અરિહ'ત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુને જીવનનું ધ્યેય બનાવવાનું છે. પ્રભુમાં સૂક્ષ્મતા ને સ્થિરતા અન્ને છે. ધમ તારણહાર છે, ધમ સથવારા રૂપ છે.
O
૧૩
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૪ ધર્મ અને વિજ્ઞાન
ભૌતિક પદાર્થો મેળવવા માટે આપણે જેટલી મહેનત કરીએ છીએ, તેટલી બુદ્ધિ આત્મા માટે ઉપયેગમાં લઈ એ તો આત્માનું કલ્યાણ જરૂર થશે. ધર્માંના વિષયમાં ચારિત્ર, બુદ્ધિ ને સ્થિરતા—બધું જોઈ શે, પાત્ર પણ ઉત્તમ જોઈ શે.
ધર્મ માટે જ્ઞાન જોઈ એ. ધર્મને આજે વિજ્ઞાનમય દૃષ્ટિથી ઓળખવા પડશે.
તળિયે હીરા પડ્યો હોય અને પાણી સ્થિર ન હોય તા હીરા દેખાતા નથ, તેમ આત્મામાં અનંત શિકત પડેલી છે, છતાં આપણી ચ'ચળતાથી આત્માના ઉદ્ધાર કરી શકતા નથી.
જેમ કાપડ પાતળું બનતાં તેનુ મૂલ્ય વધી જાય છે. એક લાખ`ડના ટૂકડાની કિંમત એક રૂપિયાની હોય, તેને આપરેશનનું સમ સાધન બનાવીએ તો તેની કિંમત અનેકગણી વધી જાય છે, તેમ જીવનના ટૂકડાને તપ–– ત્યાગથી સૂક્ષ્મ બનાવી ઉપયેગી યંત્ર બનાવવાનું છે, અને આત્માને ઉર્ધ્વગામી બનાવવાના છે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ ૪ આજ
ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને વારંવાર કહ્યું છે કે “હે ગૌતમ ! એક ક્ષણ પણ તું પ્રમાદ કરીશ નહીં.” કારણકે ગયેલે સમય કદી પાછો આવતો નથી. તેથી તેને સદુપયોગ કરવાનું છે. સમય ચંચળ છે, તે કદી પકડી શકાતો નથી, ને તે પકડી શકાય તો રોકી શકાતો નથી. ભગવાન તીર્થકર પણ સમયને રોકી શક્યા નથી. સમયને રેકી નહીં, પણ ખરીદી શકાય છે. તે ખરીદી શકાય છે સગુણ વડે, જેની પાસે સમજણ છે. તે જ સમયને સારા કાર્યોમાં વાપરે છે. જે ચાલ્યું જાય છે, તે ગયા પછી પાછું આવતું નથી. માટે આવતી કાલનું કામ આજે જ કરો. ગઈ કાલની વાતને ભૂલીને આજને સુંદર બનાવવાની છે. પ્રત્યેક દિવસે આરાધના કરી લેવાની છે. જિંદગી ગઈકાલ પર નહીં, આજ પર જીવવાની છે.
સમય તે પાણીના પ્રવાહની જેમ જઈ રહ્યો છે. સ્વાધ્યાય, તપ, બ્રહ્મચર્ય, ઉપકાર અને દાનથી સમયને દીપાવવાને છે, ભરવાને છે, સગુણ જેમ બને તેમ વધારવાના છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ૪ દિવ્ય ભાથું
બહાર ગામ જતી વખતે ભાથાની જરૂર છે, તેમ લાંબી મુસાફરીએ ઉપડેલા આત્માને ભાથાની જરૂર છે. પ્રત્યેક સવારે આપણે જાગીશું એવું નક્કી નથી, એક દિવસ તે આંખો મીંચાઈ જવાની છે.
દુનિયાની મેહની ચકરીમાં આપણે તત્ત્વજ્ઞાનની વાતોને ભૂલી જઈએ છીએ. આ જ તે સારી જવાની છે, પણ આવતી કાલને વિચાર કરવાને છે. આત્મા તે સદા પ્રવાસી છે. તે વાસી નથી રહેતું, માટે પ્રવાસીને તે ભાથાની ખૂબ જ જરૂર છે.
એકાંતમાં બેસીને આત્માને પૂછવાનું છે : “તારે જવાનું છે?” જે જવાનું હોય તે જવા માટેની તૈયારી કર.
અહીં મૂકીને જવાની વસ્તુને ભેગી કરવામાં જીવનને વેડફી નાખવાનું નથી. જતી વખતે સાથે કંઈ ન આવે તે એ વસ્તુઓ ભેગી કરવાની શી જરૂર ?
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાથેય
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચન, કુટુંબ, કાયા અને કામ એ ચાર જગતમાં દેખાય છે, પણ એ ચારમાંથી કોઈ એક પણ સાથે આવવાનું નથી. દાન, શિયળ, તપ અને ભાવ સાથે આવવાનાં છે, જો આ ચાર નહિ હાય, તે પેલા ચાર તા સાથે આવવાના જ છે.
માનવી અહારગામ જાય, ત્યારે સાથે ખાવાનું ભાથુ લઈ જાય છે. માનવી ગમાર નથી, પેાતાની સગવડ સાચવવા માનવી ખુબ જ મહાશ છે.
જીવનમાં લાંબા લાંબા પ્રવાસને અંત નથી, છેડો નથી. અંત નથી એવા પ્રવાસમાં ચાલી નીકળેલા માનવી. પાસે ખાવાનું શું? પ્રવાસમાં સાથે સગવડ ન લે તો તેને જ્ઞાનીએ ગમાર કહે છે. દરેક માનવી પેાતાને પતિ માને છે, પણ આપણું શાણપણ કયાં સુધીનું? ડહાપણ એ છે કે જેના વિરામ શાંતિમય હાય.
લાંબા પંથે જવા માટે ભવનું ભાથું બાંધવાનુ છે. ભૌતિક સાધને તમારા ગયા પછી બીજાના હાથમાં જવાનાં છે.
ભવભાથામાં ચાર અંગ છેઃ
૧. જ્ઞાન મુખે શાશ્ત્રાનાં સુવચનાનુ શ્રવણ. ૨. વિચારપૂર્ણ મનન.
૩. નિક્રિયાસ-ઇટ્રિચા પર સયમ ને આત્મજાગૃતિ ૪. સમજણપૂર્ણાંકનું વિચારપૂર્ણ આચરણુ.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ ૪ ભયંકર ગ્રહ
:
//illi
પરિગ્રહને ગ્રહ જે સાધકને લાગે છે, તેનું જીવન પરિગ્રહ સાચવવામાં પૂર્ણ થઈ જાય છે. પરિગ્રહ એ પણ પસ્તી સમાન છે, જેની કિંમત નથી. પરિગ્રહ એ સોનાની કટાર છે, છાતીમાં વાગતાં લેહી નીકળે છે અને કદાચ મરણ પણ લાવે છે. વધારે પરિગ્રહ હોય તો કઈમાં વિશ્વાસ પણ નથી રહેતો. પરિગ્રહ ગોઠવવામાં અને સાચવવામાં ચોવીસ કલાક ચાલ્યા જાય છે.
જેમ મુસાફરીમાં સામાન એ છો, તેમ મુશ્કેલી ઓછી, તેમ પરિગ્રહને ભાર ઓછો, તે જીવન હળવું ને મુસીબત વગરનું બને છે.
પરિગ્રહના બોજથી ધર્મ આરાધના થઈ શકતી નથી. આત્માના વિકાસમાં પરિગ્રહ બહુ જ અંતરાય કરે છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ નવપદ
નવપદજીના ચક સાથે મનને બાંધવાનું છે, જેથી તે ભટકતું અટકી જાય. ચકવતી છ ખંડ પર વિજય મેળવે છે, જ્યારે સિદ્ધચક ચૌદ રાજલક પર વિજય મેળવે છે.
અઢાર દોષ રહિત, અંતરના શત્રુઓ પર વિજ્ય પ્રાપ્ત કરનાર, ત્રણ જગતને જેનાર અરિહંત છે.
અરિહંતે આકારવાળા છે, સિદ્ધો અન્ આકારી છે. સિદ્ધોને ઓળખાવનાર અરિહંત છે. ગ્રેવીટેશન નવું નથી, પણ તેને ઓળખાવનાર ન્યૂટન છે; તેમ સિદ્ધો નવા નથી, પણ તેને ઓળખાવનાર અરિહંત છે.
તાળાની ચાવીરૂપ અરિહંત છે. તાળું ખોલીને ધર્મરૂપી પ્રજાને આપે છે, તેથી અરિહંતનું નામ પહેલું લેવાય છે.
આપણા આત્માનું જ્ઞાન અરિહંત કરાવે છે, જ્ઞાન,
૧૯
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
દર્શન ને ચારિત્રને અપાવનાર અરિહંત છે. સિદ્ધોને મેળવી આપનાર અરિહંત છે.
પ્રત્યક્ષ, ઉપમા ને શાસ્ત્રમાંથી શાસ્ત્ર દ્વારા અરિહંતોને અનુભવ થાય છે.
આપણે સિદ્ધોને જોઈ શકતા નથી, પણ તેનું સ્વરૂપ જાણી શકીએ છીએ. કર્મમાંથી મુક્ત થઈએ ત્યારે સિદ્ધ બનીએ છીએ સિદ્ધોએ કમેને છેદી નાંખ્યા છે સ્વભાવને આનંદ મેળવનાર સિદ્ધો છે.
0 સાધકને પ્રતિકૂળ અને અનુકૂળ બંને ઉપસર્ગો છે છે અનુરૂપ થાય છે. પ્રલોભનમાં પોતાના ધ્યેયને
ચૂકી જવાનું નથી અને પૂર્ણતાને પ્રાપ્ત છે કરવાની છે. સાધક ગમે તેવા વાતાવરણમાં પણ છે જાગૃત રહે છે.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૫ ૪ જ્ઞાન અને જ્ઞાની
ઉત્તરાધ્યન સૂત્રમાં પ્રભુ જણાવે છે કે બાળજી નાનકડી વસ્તુ મેળવવા માટે મોટી વસ્તુ જતી કરે છે, પણ સમજુ માણસો કિમતી વસ્તુ મેળવવા માટે નાની વસ્તુ જતી કરે છે. નાનું બાળક એક પીપરમીન્ટના બદલામાં પોતાનું ઘરેણું આપી દે છે.
ઇન્દ્રિયોની તૃપિત અને ભૌતિક સુખ પાછળ જ બાળજીવો જીવન જીવી રહ્યા છે, જ્યારે પંડિત માણસો તે જીવનભર આત્માનો જ વિચાર કરી રહ્યા છે.
આપણા અંતરના દ્વાર હજુ બંધ છે, અંતરમાં તિમિર છે, ગેસ છે. અંધારા ઓરડામાં આપણે એકદમ દાખલ નથી થતા. થોડી વાર પછી જઈએ છીએ. કોધની, માનની, માયાની અને લોભની ગંદી હવા અંતરમાં પ્રસરેલી છે, પણ જ્ઞાનનો પ્રકાશ અંતરમાં જતાં દ્વાર ખુલી જાય છે.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જ્ઞાની અને શાસ્ત્ર અંતરનું તિમિર કાઢી નાખી પ્રકાશ ફેલાવી શકે છે.
જ્ઞાન અમૂલ્ય છે, જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાન શિખરની ટોચ છે. મહાવીર પ્રભુ જ્ઞાનને દરિયે હતા અને જ્ઞાની પુરુષે માત્ર જ્ઞાનનાં બિંદુ હતા. પ્રભુ તત્ત્વજ્ઞાની હતા, અને તારા મંડળમાં ચંદ્ર સમાન હતા. તત્ત્વજ્ઞાનીઓ તેમની બુદ્ધિનો ઉપયોગ મંદ બુદ્ધિવાળાને ધર્મ પમાડવા માટે કરે છે.
જ્ઞાનથી વિનય આવે છે, નમ્રતા આવે છે. શરીરને ઘડપણ આવે છે, પણ જ્ઞાનને કોઈ દિવસ ઘડપણ આવતું નથી. જ્ઞાનીની વાત જેટલી વાર સાંભળીએ, તેટલી વાર આપણું મન સ્વસ્થ થઈ જાય છે. ટાઈમ મળે ત્યારે જ્ઞાન લેતા જાવ. જેમ મધમાખી જુદાં જુદાં ફૂલો ઉપર બેસીને મધપુડો કરે છે, તેમ આપણા જીવનનો ભંડાર જ્ઞાનથી ભરવાને છે.
જ્ઞાન મેળવવા અશુભકિયાનો ત્યાગ અને શુભ ક્રિયાઓમાં રસ આવશ્યક છે. અશુભમાં નિવૃત્તિ ને શુભમાં પ્રવૃત્તિ મુનિઓને હેાય છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશપંથ
નૈસર્ગિક બનાવ જીવનને પ્રેરણા આપે છે. ફૂલ સુંદર ખેલે છે, સૌરભ આપે છે અને સાંજે કરમાઈ જાય છે, તે જોઈને મનમાં દુઃખ થાય છે અને જિંદગીને તરત જ વિચાર આવી જાય છે કે “જન્મે છે, ખીલે છે અને સંધ્યા ટાણે કાળ આવતાં જીવનની સમાપ્તિ થઈ જાય છે.”
“રાજીમતીને છોડીને નેમકુમાર સંયમ લે છે” એવું ચિત્ર જોઈને પાર્શ્વ કુમારને સંયમભાવના થાય છે. આમ કેટલાંક ચિત્રો પણ આત્માની ઉન્નતિ કરે છે.
પ્રભુની ભવ્ય મૂર્તિ પણ આપણને પ્રેરણા આપી જાય છે. શ્રવણ બેલગોલામાં બાહુબલિની પ્રતિમા જોઈને વિરાટતાનાં દર્શન થાય છે. પાલિતાણામાં શ્રી આદીશ્વરની મૂતિ જોઈને આપણું ભાવ બદલાઈ જાય છે. મહેસાણામાં શ્રી સીમંધરસ્વામિની મૂર્તિ જોઈને ભવ્યતાનાં દર્શન થાય છે.
નૈસર્ગિક બનાવે, ચિત્ર, મૂર્તિઓ, શાસ્ત્રો ને જ્ઞાનીની વાણી જીવનને પલટાવી નાખે છે, અને હૃદયના દ્વાર ખોલે છે, તેથી અંતરમાં પ્રકાશ પથરાય છે, અને આત્મા પ્રકાશપંથે વિહરે છે.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ૪ તપશ્ચર્યા
પ કરાઇ
અગ્નિ જેમ કચરાને બાળી નાંખે છે, તેમ પેટના કચરાને તપશ્ચર્યા બાળી નાખે છે. શરીરના રોગોને તથા વિકારને દૂર કરનાર તપશ્ચર્યા છે. કાયા માંદલી હોય ત્યારે સારા વિચારો આવતા નથી. ધર્મ કરવા માટે શરીર એ પહેલું સાધન છે. તપશ્ચર્યા એ શરીરનું ઓઈલીંગ કરે છે. મન, શરીર અને આત્મા મજબુત હોય તો ધર્મ શુદ્ધ થાય છે.
તપશ્ચર્યા શક્તિ અનુસાર કરવાની છે, શક્તિ હોય અને તપશ્ચર્યા ન કરે તે પણ પ્રાયશ્ચિત્ત લાગે છે.
તપશ્ચર્યા રૂની વાટ જેવી છે. એકલું રૂ તૂટી જાય છે, વાટ કદી તૂટતી નથી. તપશ્ચર્યાથી મેદ ઓછો થઈ જાય છે, અને રેશમાંથી બચી જવાય છે. ઉપવાસ શરીરને નીરોગી બનાવે છે. તપશ્ચર્યા વિધિપૂર્વકની હોવી જોઈએ.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સોજાવાળાને ને ચામડીના રોગીને આયંબિલ નરેગી અનાવે છે.
તપશ્ચર્યાથી હોજરીને આરામ મળે છે. ઉપવાસ કરનારા વધારેમાં વધારે જીવે છે. વરસીતપ કરનારા વધારે જીવે છે. તપ કર્યા પછી પારણું કરતાં બહુ જ સાચવવાનું છે. ધીમે ધીમે ખોરાક લેવાને છે.
તપશ્ચર્યાથી શરીરના રોગો દૂર થાય છે પછી મન નિર્મળ બને છે અને પછી આત્મા શુદ્ધ બને છે.
તપ કરનારે મગજ બહુ ઠંડું રાખવાનું છે. તપ એ સૂર્ય જેવો છે. સૂર્યને છે બાહ્ય અને આ અત્યંતર એમ બાર કિરણે છે. તપ પણ તે છે. સૂર્ય માણસને ગરમી આપે છે, પણ તપ કદી ગરમી આપતો નથી.
હડીનો છેડે તપીને લાલ થાય તે સારું પણ તેને હાથે ગરમ થાય તે હાથો બળી જાય છે, માટે તપમાં કોધ કરવો નહીં.
છે
જગતમાં સૌથી ઉપકારી તે આપણાં માબાપ ! જ છે, માટે તેને તિરસ્કાર નહીં પણ આદર અને ૪ ભકિત કરવાનાં છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ આત્મા અને કર્મ
આત્મા અને કર્મ તે દૂધ અને પાણી માફક મળી ગયાં છે તેથી તેને રંગ બદલાઈ જાય છે કર્મથી આત્માને રંગ બદલાઈ ગયે છે, તે જડ બની ગયો છે. આત્મા પારદર્શક છે, પણ જડના પ્રેમથી પોતાને સ્વભાવ ભૂલી ગયો છે તે આત્માનો ઉદ્ધાર કરવાનો છે, તેને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવાની છે. તેથી આત્માને ઓળખો. સાધનાની પ્રક્રિયાથી આત્માની ઉન્નતિ થશે. જેમ લાલચોળ તપેલા લોખંડના ગેળાના અણુએ અણુમાં ગરમી પ્રસરેલી હોય તેમ આત્માના અણુએ અણુમાં કર્મ વળગી રહેલાં છે. તે માટે તપશ્ચર્યા અને જ્ઞાનયોગની જરૂર છે.
કેઈકવાર આત્મામાં એકાગ્રતા ને રસ જામી જાય તો તે પરમાત્મા જેવો બની જાય છે, તેથી જ અંતમૂહુર્તમાં જ્ઞાનીઓએ કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૪ નય અને પ્રમાણુ
વસ્તુનું એક બાજુનું દર્શન આપે તે નય છે. એક જ વાતને મુખ્ય બનાવી, જગતની બીજી બધી વસ્તુઓને ગૌણ બનાવવી તે નય છે. નય એકલું સાચું નથી.
બધી વસ્તુના સહકારથી એક વસ્તુ બને છે, તે પ્રમાણ છે.
નયમાં મિથ્યાત્વ હોય છે અને પ્રમાણમાં સમ્યકત્વ હોય છે.
જૈનદર્શન પ્રમાણરૂપી પેટમાં નયને સંધરે છે. સત્ય અને અસત્યનું મિશ્રણ એટલે જીવનને વ્યવહાર, અસમાંથી સત્યને તારવી લેવાનું છે, જેમ આપણે બોલીએ છીએ કે “હું ઘઉં વીણું છું.” ખરી રીતે આપણે ઘઉંમાંથી કાંકરા વીણીએ છીએ.
જીવનને વ્યવહાર નય અને પ્રમાણથી ચાલે છે,
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અને નય અને પ્રમાણ જાણ્યા પછી સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે.
વસ્તુને પકડવી તે નય અને વસ્તુને ચારે બાજુથી સમગ્ર રીતે જોવી તેનું નામ પ્રમાણ. દુનિયાના તત્વજ્ઞાનમાં નયને જ અપનાવ્યો છે, જ્યારે જનના તત્વજ્ઞાનમાં પ્રમાણને જ અપનાવ્યું છે.
નયને લીધે જુદા જુદા સંપ્રદાયે ઊભા થયા છે.
નૌકામાં જે બેલેન્સ ન હોય તો નૌકા ડૂબી જાય છે, તેમ એકલા નયના સિદ્ધાંત પર રચાયેલ ધર્મ નાશ પામે છે.
બધા સાતે નો ભેગા થાય ત્યારે પ્રમાણુ બને છે.
સુંઠ અને ગેળના ગુણ જુદા છે. સુંઠ વાતને દૂર કરે છે, અને ગોળ પિત્તને દૂર કરે છેજ્યારે ગોળને સૂંઠ ભેગા થાય ત્યારે તે વાત, પિત્ત ને કફને દૂર કરે છે.
નય અને પ્રમાણનું દર્શન જીવનમાં થાય છે. પહેલે માળ, બીજો માળ તે નય છે અને છેલ્લે માળ તે પ્રમાણ છે. પહેલે માળે એકાંગી દર્શન અને છેલ્લે માળે સંપૂર્ણ દર્શન થાય છે.
૨૮
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
નયના સર્વ મિશ્રણને પ્રમાણ કહેવાય છે. રૂપિયો રૂપિ ગણતાં સો રૂપિયા બને છે. રૂપિએ એટલે નય અને સો રૂપિયા તે પ્રમાણ છે.
નયને આધારે ચાલતું જગત બીજાને વિચાર જાણી શકતું નથી. વિચારોને નયથી શરૂ કરવાના અને પ્રમાણથી પૂરા કરવાના. એકલું નય કે એકલે પ્રમાણ ચાલી શકતું નથી. શબ્દને અર્થ નથી થાય છે. વાર્તાને વિચાર પ્રમાણથી થાય . “રાજા”ના નયથી એક જ વિચાર અને પ્રમાણથી અનેક અર્થ થાય છે.
નય દ્વારા અર્થની પ્રાપ્તિ થાય છે અને પ્રમાણ દ્વારા નિર્ણય લેવાય છે.
આત્મા” બોલવાથી શબ્દ બોલાય છે, એકમાં સંવેદન (નયમાં) અને બીજામાં ચિંતન ચિત્તમાંથી આવે છે,
પ્રમાણને સમજીને તને આચરણમાં મૂકવાના છે, જ્ઞાન તો દરેકની પાસે હોય છે, પણ તે જ્ઞાનને આચરણમાં મૂકવું અઘરૂં, જ્યારે ક્રિયાનું ચિંતન થાય, ત્યારે મનમાં ભાવ ઉત્પન્ન થાય છે.
ક્રિયાને અર્થ જડી જાય તે પ્રમાદ જતો રહે છે, ક્રિયાને શબ્દ જડે ત્યાં સુધી પ્રમાદ ઉડતો નથી.
૨૯
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
શબ્દ ઘણું ભણ્યા, પણ એકે અર્થે ભણ્યા નથી. અર્થ મળ્યા પછી આનંદ ઉત્પન્ન થાય છે અને પછી અર્થના ચિંતનથી ઓત્મકલ્યાણ થાય છે, અર્થ એકાંતમાં ઉપાસના અને સાધના માગે છે. શબ્દ કરવા સહેલી વાત અને અર્થ કરવો અઘરી વાત છે.
નયને પ્રમાણુના ઘરમાં લઈ જવાથી અર્થ આવડી જાય છે.
છે જોઈતું હોય છતાં તે મળે નહીં અને છે
તેનો ત્યાગ થાય તેને અકામ નિર્જરા કહેવાય છે છે છે. જ્યારે મળતું હોય અને એ છેડીએ તેને છે
સકામ નિર્જરા કહેવાય છે. કોઈ મરી જાય અને તું હું આખો દિવસ ભૂખ્યા રહીએ તેને અકામ નિર્જરા છે 0િ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ૪ ચૈતન્ય
ચૈતન્યને ઉપયેાગ વધતા જાય તેમ તેને વિકાસ વધતા જાય છે. મનુષ્ય માટે સૌથી વધારે તેને ઉપચાગ છે. તેના ઉપચેગથી ( દર્શન અને જ્ઞાનથી ) આછામાં આછાં ક બંધન તે કરે છે અને ઉયમાં આવેલાં કને પ્રસન્નતાથી ભોગવતાં નવાં કર્મો બંધાતાં નથી અને ઉદયમાં આવેલાં કર્મો ખપી જાય છે. તિય ચ માંદા હોય, ભૂખ્યાં હોય ત્યારે તેની સેવા કેાણ કરે છે ? તે વિચારશેા તા જણાશે કે હું તિય`ંચ કરતાં તે ઘણા જ સુખી છું. ગજસુકુમારના માથે સગડી સળગતી હતી ત્યારે પણ તેમનામાં અજબ સમતા હતી. જીવને સ્વભાવ નાનાં દુઃખાને મેટાં અનાવે છે, સંસારની નાની નાની વાતેામાં આપ્તધ્યાન કરીને નવાં કર્યું ખાંધે છે.
જીવમાં દરેક ક્રિયા અને પ્રવૃત્તિ પાછળ ઉપયેાગ હોય છે. આપણા ઉપયેાગ જાગતાં અથવા સૂતાં હોય છે. ઉઘતા માણસ પણ “ આગ લાગી ” એમ સાંભળતાં તરત જ પથારીમાંથી ઊભેા થઈ જાય છે.
પેાતાનું પાષણ કરવુ', રક્ષણ કરવુ' અને આવતી કાલના વિચાર કરવા તે ત્રણે કા ચૈતન્યવાળાના ઉપયેગ છે. કીડી જેવા જ તુ પાષણ-રક્ષણના વિચાર
કરે છે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ ૪ આદર્શ
આદર્શ વિશેષણ છે, અને માનવી વિશેષ છે. આજે માણસ માણસનો વિશ્વાસ નથી કરતો, તે શાંતિથી બેસી શકતો નથી, ખરાબ ટેવોથી માનવી જીવી રહ્યો છે, માનવ માનવથી આજે વધારે ડરે છે (જાનવરથી નથી ડરતો).
માણસ તો દેવની કેટી જેવો છે, દેવતાઓ પણ માનવીની માનવતાને નામે છે. મહાપુરુષોના જીવન જેવું જીવન જીવવાની ઇચ્છા કરવાની છે. સારા માણસ માટે આદરમાન ઉત્પન્ન થાય છે.
સજજન, સંત, જ્ઞાની મહાત્માઓ આદર્શ સમાન છે ભગવાન મહાવીરમાં ત્યાગની મહત્તા છે, સીતાજી પાસે સદાચારનું અલંકાર હતું.
સ્થિતપ્રજ્ઞ માનવી જીવનને શાશ્વત બનાવી જતી જાય છે. થોડાક પ્રલેશનમાં અકડ્યા વગર ઘણું મેળવવાનું છે. આજે આપણે ધ્યેય વગરનું જીવન જીવી રહ્યા છીએ.
૩૨
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સ’સારમાં જ આદર્શ કેળવવાના છે. આજે હવામાં મેાક્ષની વાતા થાય છે. જીવનમાં હાહાકાર હાય છે.
માણસને આદર્શ કાઈકના જીવનને જરૂર પ્રેરણા આપે છે. જીવન લેાકપ્રકાશને માટે જીવાય તેા જીવન સાર્થક થાય છે. જીવનમાં ત્યાગની મહત્તા છે. તપ વિના સિદ્ધિનાં ફળ કદી પ્રાપ્ત થતાં નથી. જીવનમાં અમુક ધ્યેય-આદર્શ આવશ્યક છે. ભલે સૂર્ય કે ચદ્ર આપણે ન બની શકીએ, પણ એકાદ સદ્ગુણને તારા બનીને પ્રકાશ જીવનમાં પાથરી જવાય.
R
સચમધારીનું સ્મરણ આપણને સંયમ અપાવે છે. મ`દોદરીએ રાવણને કહ્યુ કે “ તમે રામને વેશ કરીને જશેા, તેા તરત જ સીતા તમારી સામે જોશે.” ત્યારે રાવણ કહે છે કે “ રામનું સ્મરણ કરૂં છું, ત્યારે મને તારી સામું જોવાનું પણ મન નથી થતુ' અને દેહ છેડીને ચેાગી બની જવાનુ` મન થાય છે.” પ્રભુનું સ્મરણ કરતાં આપણા આત્મા પ્રભુમય બની જાય છે.
~~
B
33
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ સમ્યક્ત્વ
:
સમ્યક આવે ત્યારે વિકાસનું બીજ વવાઈ જાય છે. મોક્ષ મેળવવાના સાધન સમ્યકજ્ઞાન, સમ્યક્રર્શન અને સમ્યારિત્ર છે. સમ્યક દર્શનથી મોક્ષનું બીજ પ્રગટે છે.
જેમ તંદુરસ્ત માણસને ભૂખ લાગે છે, તેમ જેનું મન તંદુરસ્ત હોય તેને સમ્યક્દર્શન પ્રગટે છે. મનના રેગી કદી સમ્યક્રર્શનને પાપ્ત કરી શકતા નથી. ભવ્ય આત્મા સમ્યકદર્શનના અધિકારી બની શકે છે. જેમની ભવિતવ્યતા પાકી હોય તે જલદી સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. ઉચ્ચ ધમીને કે પરમાત્માની મૂતિને જોતાં સમ્યકત્વ પ્રગટે છે. એકમાં ચેતન કામ કરે છે, બીજામાં જડ કામ કરે છે.
આગમ, ઉપદેશ, મૂતિ, સુવાક્યો વગેરે સમ્યકત્વ પ્રાપ્ત કરવાનાં અવલંબને છે.
વ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ ૪ ભોમિયો
આમા માટે ભેમિયાનું કામ કરનાર અને આત્માને તારનાર શ્રુતજ્ઞાન છે. સમ્યદૃષ્ટિ પાસે મિથ્યાત્વ આવી જાય તે અલૌકિક બની જાય છે, અને મિથ્યાત્વ પાસે જે આગમ આવે તે લૌકિક બની જાય છે. આનું કારણ અજ્ઞાન છે. દવા ઝેરી હોવા છતાં મર્યાદા પ્રમાણે લેવાથી રોગ મટાડે છે.
મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કારણ અને કાર્ય જૂદાં પાડી શકતાં નથી. મતિપૂર્વકનું જ્ઞાન બહિર્નાન છે.
જેના વડે સંસારને વ્યવહાર ચાલે છે તે મતિજ્ઞાન છે. મતિ એટલે સમજવું અને શ્રુત એટલે સાંભળવું.
ભગવાન મહાવીર સ્વામી બોલ્યા તે ગૌતમ સ્વામીએ સાંભળ્યું અને તેમાંથી આગ બનાવ્યા. વાણી શ્રુત બની ગઈ
વસ્તુની સમજણ મતિ છે, વસ્તુનું નામ એટલે બુત છે. પૂર્વભૂમિકા મતિજ્ઞાન છે અને ઉત્તરભૂમિકા શ્રુતજ્ઞાન છે.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
એકસ-રે
જે જે વિચાર આવે છે, તે વિચારની આકૃતિ છે. જેમ એકસ-રેમાં અમુક રોગ દેખાય છે, તેમ મન:પર્યવ જ્ઞાનવાળાને સામા માણસના મનના આકાર દેખાય છે.
અવધિજ્ઞાનવાળું ક્ષેત્ર મન:પર્યવજ્ઞાન કરતાં મોટું છે. અવધિજ્ઞાન આખા લેકમાં વસે છે, મન:પર્યવજ્ઞાન મહાવિદેહમાં છે. મન:પર્યવજ્ઞાનમાં સૂક્ષ્મતા છે, અવધિજ્ઞાનમાં
સ્થળતા છે. અવધિજ્ઞાન કાચ જેવું છે, મન:પર્યાવજ્ઞાન હીરા જેવું છે. મન:પર્યવ જ્ઞાનવાળે થોડું જાણે છે, પણ ચક્કસ જાણે છે; અવધિવાળે જાણે છે વધારે, પણ તેનું જ્ઞાન ચકકસ નથી હોતું. અવધિજ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય એટલે ઇન્દ્રિયોની મદદ વગર દુનિયાના રૂપી પદાર્થો જાણે શકે છે.
મન:પર્યવજ્ઞાન આવે ત્યારે અવધિજ્ઞાન જતું નથી. સ્થલ વસ્તુ જોઈ શકાય છે. અવધિજ્ઞાન દૂરનું જાણી શકે છે. અને મન:પર્યાવજ્ઞાન જ્ઞાન સૂક્ષ્મ વસ્તુ બતાવે છે. રૂપમાં સૂક્ષ્મ વસ્તુને જોવાની તાકાત મન:પર્યવમાં છે.
અવધિજ્ઞાન સંસારીને થઈ શકે, જ્યારે મન:પર્યવ જ્ઞાન સાધુને જ થાય.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ૪ આત્માના અલંકાર
આત્માના અલંકારશાસ્ત્રમાં નવ પ્રકારે કહ્યા છે : નિવૃત્તિમય ત્રણ અલંકાર : (૧) સામાયિક, (૨)
પ્રતિકમણ અને (૩) પૌષધ. પ્રવૃત્તિમય ત્રણ અલંકારઃ (૪) પ્રક્ષાલ (૫) પૂજા
(૬) સ્નાત્ર. આવૃત્તિમય ત્રણ અલંકાર : (૭) દાન (૮) શીલ
(૯) તપ. (૧) સામાયિક એટલે સમતાભાવ. સામાયિકમાં અરિહંતનું ધ્યાન ધરવું, સુંદર બેધદાયી ધાર્મિક પુસ્તક
વાંચવાં.
(૨) પ્રતિક્રમણ એટલે પાપોની આલોયણ. દિવસભરમાં ને સમગ્રરાત્રીમાં લાગેલા પાપોની આલેયણ લેવી. તેમાં બોલવાનાં સૂત્રો દ્વાભાવિક છે. તે ભાવપૂર્વક બેલવાથી કર્મક્ષય થાય છે. ‘ઇરિયાવહિય” સૂત્ર સામાયિક ધર્મનું મૂળ છે. દરેક ધાર્મિક ક્રિયામાં ને ચારિત્રમાં સામયિકથી શરુઆત થાય છે.
૩૭
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય.
(૩) પૌષધ એટલે એક દિવસનું ચારિત્ર. તે દિવસે ગુરુની આજ્ઞામાં રહેવાનું. તે દિવસે ઉલ્લાસ હોવાથી, સારી ભાવના અને સારી કિયાથી મન એકદમ શાંત રહે છે. તે દિવસે ઘરની, કુટુંબની, વેપારની, સમાજની કોઈ ચિંતા સતાવતી નથી.
(૪) પ્રક્ષાલ પ્રભુને સ્નાન કરાવવાથી આપણા કર્મમલ ધવાના છે. તેથી આત્મા સ્વચ્છ ને શુદ્ધ થાય છે.
(૫) પૂજા અરિહંતની એટલા માટે કરવાની છે કે આપણે તેમના જેવા થવાનું છે; પૂજા કરતાં પ્રભુના ગુણો આપણા આત્મામાં ઉત્તરે તેવી ભાવના ભાવવાની છે. તેમની પાસેથી મોક્ષ મેળવવાનું છે.
() સ્નાત્ર એટલે પ્રભુનો જન્માભિષેક મેરુ પર્વત પર ઇન્દ્રો ને ઇન્દ્રાણીઓ ઉજવે છે. ઉ૯લાસથી, ઉમંગથી સ્નાત્ર ભણાવવાથી કર્મનો ક્ષય થાય અને ઉત્તમ પુણ્ય ઉપાર્જન થાય.
(૭) દાન શુભ ભાવનાથી અપાય તો કર્મનો ક્ષય કરનાર છે. તે પરિગ્રહ પરની મૂછ ઉતારનાર ચમત્કારી ઔષધ છે.
(૮) શીલ આત્મકલ્યાણ માટે જ છે.
(૯) તપ યથાશક્તિ સમતાપૂર્વક કરવાથી કર્મને ત્વરિત ક્ષય થાય છે.
૩૮
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ ૪ યાગની વિશિષ્ટતા
સાદુ કરતાં ચેગના જાદુ સૌથી ચઢી જાય છે. લૌકિક ચમત્કાર એ સાચા ચમત્કાર નથી પણ જે આત્માને પલટાવી નાખે તે સાચા ચમત્કાર છે. અધમ આત્મા ચેગથી મહાન અની જાય છે. ચેાગથી ચહેંચળ મન સ્થિર ને સ્વસ્થ થાય છે. જ્યાં સુધી મન સ્થિર નથી, ત્યાં સુધી ક્રિયા નકામી છે. તે આકાશમાં ચિત્રામણ કરેલ જેવી હાય છે. જ્યાં સુધી ક્રિયાની અસર મન પર ન થાય ત્યાં સુધી ક્રિયાની કાંઈ કિંમત નથી. સારું વાતાવરણ, સારી સુગંધ જેમ મનને પ્રફુલ્લિત કરે છે, તેમ ક્રિયા પણ મનને પ્રફુલ્લિત કરે તેવી હોવી જોઇ એ. આપણે જે ક્રિયા કરીએ છીએ, તે કોઈના માટે નહી', પણ આપણા આત્મા માટે કરવાની છે.
મનની સમાધિ ચેાગથી મળે છે. અત્તરની સુવાસ જેમ છાની ન રહે, તેમ ચેગી પુરુષોના પ્રભાવ પણ છાનેા રહેતા નથી. સુંદર મન સારા પરમાણુઓ ફેંકે છે. પાપી
૩૯
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અને રેગી માણસ શ્વાસ દ્વારા ખરાબ પરમાણુઓ
જે આત્માએ યોગ વડે મનને બહુ જ મજબુત કર્યું છે, તે આત્મા જોરદાર ફૂવારાની માફક ઉત્તમ પુદ્ગલો ફેંકે છે. ભાવના અમંગળ હોય તો કોઈ દિવસ કાર્ય સિદ્ધ થતું નથી.
વસ્ત્રો ઉપર સારી છાપ પાડવી હોય તો કાપડ જેમ વેત, સ્વચ્છ ને સારું જોઈએ, તેમ મોક્ષ મેળવવા મનને યોગથી દેવું જોઈએ. યોગ મનને સ્વચ્છ કરે છે.
યેગને પ્રભાવ અપૂર્વ છે, તે કમને બાળી નાખે છે.
યોગથી જેનું મન વિધાયું નથી, તે પશુ જેવું જીવન ગાળે છે. યોગ વડે મન, વચન અને કાયા સુંદર સંસ્કારિત બને છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મનુષ્યનું મન એગ તરફ વળે છે.
જ્ઞાન વગરનો પેગ નકામે છે.
પરમાં ભમ્યા કરવું બહુ જ સહેલું છે, પણ આ આત્માનું જ્ઞાન મેળવવું અને તે જ્ઞાનમાં રમ્યા છે A કરવું તે અઘરામાં અઘરૂં છે.
૪૦
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ૪ કરુણા ને ત્યાગ
સમ્યકત્વ દૃષ્ટિવાળા આત્માના હૃદયમાં કરુણાને સ્ત્રોત વહે છે. માનવીના જીવનમાં કરુણાની ભીનાશ હોય તો તેમાં સરસ બગીચો ઉગશે. કરુણાળા હૃદયને મણ સાથે પણ ન સરખાવાય, માખણ સાથે પણ ન સરખાવાય, કારણકે મણ તો અગ્નિના સંસ્કારથી ઓગળી શકે છે, અને માખણ પણ અગ્નિના સંસકારથી ઘી બની જાય છે, પણ કરુણાળું હૃદય તો બીજાનું દુઃખ જોતાં જ ઓગળી જાય છે. બીજાનું દુઃખ એ પિતાનું દુઃખ બની જાય છે.
જ્યાં સુધી તે બીજાના દુઃખને દૂર ન કરે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. અહિંસક આત્મા બીજાનું દુઃખ જોઈને ખાલી અરેરાટી નથી કરતો, પણ તે દુઃખને દૂર કરે છે.
જ્યાં સુધી બીજાનું દુઃખ દૂર નહીં કરીએ, ત્યાં સુધી વિશ્વમાં કદી સુખ અને શાંતિ નહીં આવે.
આપણે વધારેમાં વધારે પરિગ્રહ રાખીને પ્રજાનું દુઃખ દૂર નહીં કરી શકીએ, પણ ત્યાગથી જ બીજાનું દુઃખ દૂર કરી શકીશું. માણસ પોતે ત્યાગ કરે છે, તે દુનિયામાં સર્જન થાય છે.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ જ દષ્ટિ
જ્ઞાન એ બહારની વસ્તુ જુએ છે, પણ દષ્ટિ અંદરની વસ્તુ જુએ છે. બહારનું જ્ઞાન એ પુસ્તકનું નામ છે,
જ્યારે દૃષ્ટિ એ પુસ્તકની અંદર રહેલું જ્ઞાન છે. મહાપુરુષે દષ્ટિ તરફ જાય છે, જ્યારે જગત જ્ઞાન તરફ જાય છે. દૃષ્ટિના અભાવથી શાંતિ મળતી નથી. થોડું ભણ્યા હોઈએ, પણ જીવનમાં દૃષ્ટિ આવી જાય તે જીવન સુધરી જાય છે.
એક વખત કરોડ રૂપિયાનું મશીન બગડ્યું. તેને રીપેર કરવા ઘણા માણસો આવ્યા. પણ મશીનમાં શું બગડ્યું છે, તે કઈ જાણી શક્યા નહીં, છેવટે એક દષ્ટિવાળા (હાંશિયાર, એન્જિનિયર આવ્યો અને બેઈલરના જે ભાગમાં રીપેર કરવાનું હતું, તે ભાગમાં બે ચાર હથોડા માર્યા એટલે મશીન ચાલુ થઈ ગયું.
પછી એન્જિનિયરે ૧૦૦૧ ડોલર માગ્યા. તેને પૂછવામાં આવ્યું કે ૧૦૦૦ ડેલર નહીં, પરંતુ ૧ વધારે
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
એટલે ૧૦૦૧ ડોલર કેમ માગ્યા? તે એન્જિનિયર જવાબ આપે : “હથોડા મારવાની કિંમત એક ડોલર અને બુદ્ધિની (દષ્ટિની) કિમત ૧૦૦૦ ડોલરની છે !”
જે લોકો આગળ આવ્યા છે, તેમની પાસે જ્ઞાન અને દષ્ટિ બને હોય છે. પાછળ રહી ગયેલાઓની પાસે ફક્ત જ્ઞાન હોય છે. જ્ઞાન જગતને કામ લાગે છે, જ્યારે દષ્ટિ આત્માને કામ લાગે છે.
પિતાની અંદર રહેલે દષ્ટિનો અભાવ માણસને કદાગ્રહી બનાવે છે.
દૃષ્ટિવાળો માણસ દુઃખ જોઈને ગભરાય નહીં અને સુખમાં મલકાય નહીં. બીજાના દુઃખમાં કરુણ અને પિતાના દુઃખમાં હિંમત રાખે છે.
દષ્ટિ વગરનું જ્ઞાન નકામું છે.
આપણને ફોતરાં બહારથી દેખાય છે, પણ અંદરનું સત્વ દેખાતું નથી. જ્યારે દષ્ટિ આવી જાય ત્યારે અંદરનું સત્ત્વ દેખાય છે. કેમેરાથી માણસને બહાર દેખાવ આવે છે, જ્યારે એકસ–રેમાં માણસની અંદરનો રેગ દેખાય છે. એકસ-રે એટલે અંતરની દષ્ટિ, જ્યારે કે મેરે એટલે બાહ્ય દષ્ટિ. ખરેખર રોગ તે અંતરનો છે.
૪૩
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
માણસને શરીરના રોગની ચિ'તા થાય છે, પણ આત્માના રાગની નહી.... ટી.બી.નુ` નામ સાંભળતાં ચહેરા ફિક્કો પડી જાય છે, આનંઢ ઊડી જાય છે, અને તેનુ નામ સાંભળતાં જ તે દર્દીને દૂર કરવાના ઈલાજ હાથમાં લે છે, પણ આત્માના રોગની ફીકર કરતા નથી.
અન’તાકાળથી આત્માને ક્રોધ, લાભ, માન અને માયાના રોગ લાગેલા છે, જેથી સ’સારમાં આત્મા રખડવા કરે છે, જ્યારે આપણામાં સાથી દૃષ્ટિ આવશે, ત્યારે અંતરના રાગેાની ચિંતા થશે, અને તેના ઈલાજ કરીશુ.
આ વર્ષના બાળકને ટી.બી. થયાનુ ડોકટર કહે પણ તે તે હસ્યા જ કરે છે. ટી.બી. અટલે શું તે ખાળક જાણતુ નથી, તેથી તેની ચિ'તા પણ થતી નથી, તેના દસ્તની ચિં'તા તેના માબાપને થાય છે; તેમ આપણે પણ આડ વર્ષના બાળક જેવા છીએ, કારણકે કંધ, લેાભ, માન, માયા વગેરે દુર્ગુણેની વિનાશકતાને આપણે જાણી નથી તેથી આપણને તે દુર્ગુણ્ણાની ચિંતા થતી નથી. અને તેને દૂર કરવાના ઈલાજ પણ કરતા નથી.
જ્યાં સુધી સારુ' શુદ્ધ દન થયુ નથી, ત્યાં સુધી આપણે આત્મકલ્યાણ નહી કરી શકીએ.
S
૪૪
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ × શ્રદ્ધા
ભરવાડણે વ્યાખ્યાનમાં સાંભળ્યુ કે “શ્રદ્ધાથી સંસારસાગરને તરી જઈએ છીએ.” તે એકવાર વ્યાખ્યાન સાંભળવા જતાં રસ્તામાં નદી આવી. તેને થયું કે “ભગવાન પર શ્રદ્ધા હોય તો સ`સારસાગર તરી શકાય તે આ તા નદી છે.” એમ વિચારી પૂરેપૂરી શ્રદ્ધાથી નદીમાં પગ મૂકો અને જમીન પર ચાલે તેમ પાણીમાં ચાલી ગઈ. વ્યાખ્યાનમાં સમયસર પહોંચતાં ગુરુ મહારાજે પૂછ્યું :
'
,,
6:
આવા પૂરમાં તું આવી કેવી રીતે ? ” ભરવાડણે જવાબ આધ્યેા : · પ્રભુના નામથી સંસાર પાર ઉતરાય, તેા નદી પાર કેમ ન ઉતરાય ?” હું તો નદીમાં પગ મૂકું છુ અને નદીમાં રસ્તા થઈ જાય છે તેથી વ્યાખ્યાનમાં આવી શકું છું.”
૪૫
આ સાંભળીને ગુરુને નવાઈ લાગી. પછી પેાતાને અખતરા કરવાનું મન થયું અને નદીમાં પગ મૂકીને ચાલવા ગયા, પણ એતા પાણીમાં ડૂબવા લાગ્યા અને નદી પાર ન કરી શકયા.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જે કામમાં શ્રદ્ધા હોય તે જ કામ પૂર્ણ બની શકે છે. જીવનમાં અખતરા કરીએ તે તેમાં સફળતા મળતી નથી. અશ્રદ્ધાથી કામ કદિ સફળ થતું નથી.
કોઈ વખત કામમાં હાર મળે તોય શ્રદ્ધાને છેડવી ન, પણ બમણા જોરથી કામ કરવું જોઈએ, અને શ્રદ્ધાથી છેવટે કામમાં સફળતા મળે છે. પહેલાં તો આત્મામાં શ્રદ્ધા હોવી જોઈએ કે આત્મા અમર છે, તે નાશ પામતો નથી, નાશ પામશે નહીં. દેવ, ગુરૂ, ધર્મમાં અપાર, અટળ શ્રદ્ધા હોવી જોઈએ.
આત્મબંધનના ત્રણ મુખ્ય કારણ છે છમ, છે શંકા અને અજ્ઞાન. જમ જડ પદાર્થમાં લઈ જાય છે છે છે, શંકા સાચા પદાર્થોથી દૂર રાખે છે અને છે અજ્ઞાન સાચું સાંભળવા દેતું નથી.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sછે
૩૦ ૪ જીવનની મધુરતા
કેળવણી માણસને કેળવવા માટે છે. જીવ્યા વિના છૂટકો જ નથી, પણ જીવનનું દર્શન કરીને જીવવાનું છે. આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, પણ તેનું હદય જાણી શકતા નથી.
નાળિયેરની ઉપર છોતરાનું આવરણ છે, પણ અંદર મીઠું કોપરું છે, તેમ આપણું જીવન આહાર, નિદ્રા, ભય મૈથુન પાછળ ઘેરાઈ ગયું છે. આપણે બાહ્ય પદાર્થો ધન-સમૃદ્ધિથી સુખ માનીએ છીએ, પણ જેને અંદરના આત્મારૂપી કોપરાનો આસ્વાદ થયો છે, તેનું દર્શન થયું છે, તેમને જીવનની મધુરતા સમજાય છે.
========= ========
આપણે બધા જ પ્રવાસી છીએ, અહીં મુસાફર- ખાનામાં આરામ કરીને પ્રવાસમાં ચાલ્યા જવાનું છે, તે C અને ધ્યેય તરફ જલદી પહોંચવાનું છે.
४७
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ જ જ્ઞાનપ્રકાશ
જ્ઞાનથી શ્રદ્ધા ટકી રહે છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની ઉપાસના કરવાની છે. તવના જ્ઞાન વગર અન્ય જ્ઞાન ટકી શકતું નથી, તેનું જ્ઞાન જીવનમાં સુખ અને શાંતિ આપનાર છે. નવ તત્ત્વના સમૂહથી થયેલો બોધ તે જીવનનું દર્શન કરાવે છે. જ્ઞાન સર્વે ગુણોનું મૂળ છે. અંધારામાં બીક લાગે છે, પ્રકાશમાં કદી બીક લાગતી નથી, તેમ અજ્ઞાનરૂપી અંધકાર જ્યાં સુધી આપણા જીવનમાં હોય ત્યાંસુધી આપણને ભય લાગે છે, પણ જ્ઞાનરૂપી પ્રકાશ આવતાં આપણે ભય ચાલ્યા જાય છે. જ્ઞાનથી સ્વસ્થતા, શાંતિ ને સમતા મળે છે. જ્ઞાન મેળવવા માટે મન અને એકાંત ખૂબ જરૂરી છે. આત્માની ખેજ માટે જ્ઞાનની જરૂર છે.
વસ્તુ મેળવતાં પહેલાં વસ્તુનું જ્ઞાન મેળવી લેવું. વસ્તુનું જ્ઞાન આવ્યા પછી વસ્તુને કેમ વાપરવી તે આવડે છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર જ નિખાલસતા
T"
III
જેની પાસેથી વિદ્યા લઈએ તેને પૂજનીય ગુરુ માનવા જોઈએ. જ્ઞાનને પ્રકાશ આપ્યો અને ભૂલ્યાને માર્ગ બતાવે તેવા ગુરુને પૂજવા જોઈએ, તેમને ઉપકાર ભવભવ સુધી વાળી શકાતા નથી.
એક હજામને એક મંત્ર આવડતો હતો તેથી તે પિતાની થેલી અદ્ધર આકાશમાં રાખતો અને જરુર પડે તે થેલી લઈ લેતો. આ વિદ્યા તે હજમ પાસેથી એક સાધુ શીખ્યા અને દૂર જઈને એક બડું પાણીથી ભરેલું આકાશમાં રાખતા. આવો ચમત્કાર જોઈ લકે તેને ભક્તો થવા લાગ્યા. પછી લોકોએ પૂછ્યું કે “આ વિદ્યા આપ કોની પાસેથી શીખ્યા ?” ત્યારે સાધુ કહે કે “હું તો હિમાલય જઈને ખૂબ તપ કરીને આ વિદ્યા શીખી આવ્યો છું.” - સાધુએ ગુરુનું નામ સંતાડવું, તેમની અવગણના કરી તેથી પિલું આકાશમાં રહેલું પાણીથી ભરેલું તુંબડું સાધુના માથા પર પડયું અને તેથી તેનું માથું ફૂટી ગયું.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪ શરીર
દેવો અને નારકે ઉત્પન્ન થાય તે સ્થાન અચિત હોય છે, મનુષ્ય અને તિર્યંચનાં સ્થાન સચિત હોય છે. જેના પાંચ પ્રકારના શરીર છે : ઔદારિક, વૈકિય, આહારિક, તેજસ ને કાર્મણ. મનુષ્ય અને તિર્યંચના શરીર ઔદારિક છે, જેના વડે સુખદુઃખને અનુભવ કરી શકાય છે. દેવ અને નારકોને વૈકિય શરીર છે, જે પારાની માફક છૂટું પડે અને ભેગું થાય.
આહારક શરીર પુણ્યાત્મા ચૌદ પૂર્વ ધાને જ હોઈ શકે. સીમંધર સ્વામી પાસે જવું હોય તે આહારક શરીર કરીને અંતમુહૂર્તમાં પાછા આવી જાય છે. તૈજસ અને કાશ્મણ શરીર સંસારના દરેક જીવોને હોય છે. ઔદારિક કરતાં વૈકિય સૂક્ષ્મ અને વેકિય કરતાં આહારક સૂક્ષ્મ અને આહારક કરતાં તૈજસ અને કામણ સૂક્ષ્મ છે.
પહેલાં ત્રણ અસંખ્યાત છે, અને તેજસ અને કાર્પણ અનંતા પરમાણુના બનેલ છે. મૃત્યુ આવે ઔદારિક, વિક્રિય અને આહારક શરીરને છોડવા પડે છે. જ્યાં જીવ જાય ત્યાં તૈજસ અને કાર્મણ શરીર સાથે જાય છે.
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪ દેવો
ચાર પ્રકારના દેવ છે: ભવનપતિ, વ્યંતર, વૈમાનિક અને તિષ. પહેલા બે આપણું નીચે છે અને પછીના બે આપણી ઉપર છે.
દેવ પાસે સુખ, વૈભવ, સ્મૃદ્ધિ અઢળક હોય છે, પણ ત્યાગ નથી હોતો; તેથી દે ઉત્તમ પુરુષના ચરણોમાં નમી પડે છે. છેડવાની તાકાત મનુષ્યમાં છે. ત્યાગથી રાગને નાશ થાય છે. અને આત્મા ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત
કરે છે.
પહેલા બે દેવતા (સોધર્મ અને ઈશાન)ને ભેગની ઇચ્છા શરીરથી થાય છે, અને બાકીના દેવલોકમાં ભેગ શરીરથી થતો નથી, ફક્ત દેવીને જેવાથી, તેના શબ્દો સાંભળવાથી ભગ તૃપ્ત થઈ જાય છે.
ત્યાગનું ફળ ભેગ છે. ઉત્તમ દેવ પણ આભરમણ ૩૩ સાગરોપમ સુધી કરે છે. અનુત્તર દેવેનું સંગીત
૫૧
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
મોતીમાંથી પ્રગટે છે. અને તે સંગીતમાં આત્મરણ કરે છે. આત્માની સંવાદમય વાત અને સંગીતથી આત્મરમતા વધે છે.
ત્યાગનું પરિણામ સંવાદ છે. ત્યાગીને નામનાથી દુઃખ થાય છે, સામાન્ય કામથી સુખ થાય છે. તેઓ નામ માટે નહીં, પણ કામ માટે જીવે છે.
ટેલીફોન જોડવાથી તરત જ ઘંટડી વાગે છે છે છે, તેમ ભક્તિ જે સાચી હોય તો ભક્તિનું છે 0 પરિણામ પણ તરત જ મળે છે. મયણાએ પ્રભુની
સ્તુતિ કરી અને પ્રભુના ગળામાં રહેલ પુ.પની માળા તેના ઉપર ઉછળીને પડી.
પ્રાર્થના એક એવી ચાવી છે કે જેથી જીવનનું છે છે. બારણું ખુલી જાય છે, તેથી પશુતા ચાલી જાય છે
છે, અને પ્રભુતા અંદર આવી જાય છે.
પર
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ ૪ વિવેક
.::
વિવેક એટલે સારી અક્કલ જે આપણને મળી છે. ગાંડાને જોઈને આપણને તેના પ્રત્યે દયા આવે છે. ગાંડાને વિવેક નથી હોતો. નયન, નાસિકા, કાન અને મુખ તથા શરીર આપણને અને ગાંડાને સરખાં મળ્યાં છે. પણ આપણે જે જોવાનું હોય છે, તે જ જોઈએ છીએ, જ્યારે ગાંડા જે ન જેવાનું હોય તે જુએ છે, જે ન બોલવાનું હોય તે બોલી નાખે છે. પરંતુ આજે આપણે જેટલું ન જોવાનું છે. તે જોઈએ છીએ, તેથી આપણું જીવન કટુ થઈ ગયું છે. આજે મનુષ્ય દુઃખી છે, તેનું કારણ તેણે ઊંધે રસ્તે લીધો છે, ઈન્દ્રિયોને સ્વછંદ રીતે, વિવેક વગર વાપરવા માંડી છે.
જે જિંદગી તરતાં ન આવડે તો આખી જિંદગી એળે જાય છે. માનવે જીવન મેળવીને ડૂબવાનું નથી, પણ તરવાનું છે : ઇનિદ્રયો દ્વારા તરવાનું છે. મળ્યું તેને સદુપગ કરો.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ ધ્યાન
સગુણની પરાકાષ્ઠા એટલે શુકલેશ્યા અને દુર્ગુણોની પરાકાષ્ઠા એટલે કૃષ્ણલેશ્યા. માટે આપણે સગુણને વધારતાં જવાનું છે, અને દુર્ગણને છોડતાં જવાનું છે. શુકલ ધ્યાનવાળો આત્મા ચંદ્રની જેમ શીતળ અને ઉજજવળ જ રહે છે. ગમે તેવી મુશ્કેલીમાં તે આત્માને વેત જ રાખે છે. શુકલ ધ્યાનવાળાનું રૂપ પૂર્ણ ચાંદની જેવું છે, શિરિષનાં પુષે કરતાં વધારે કોમળ સ્પર્શ શુકલ ધ્યાનવાળાને હોય છે. તેમને અવાજ મધુર હોય છે.
કાચું મન અને કાચ પાર જીવનને મારી છે E નાખે છે. મરેલું મન અને મરેલો પારો આત્માને છે 0 ઉદ્ધાર કરી નાખે છે.
૫૪.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
EX616
ભૌતિક સાધનાથી જે સુખ નથી મળતું, તે સુખ આત્મિક સાધનાથી મળે છે. ભૌતિક સુખથી પરલેાક અગડી જાય છે, જ્યારે સાધનાથી પરલોક સુધરી જાય છે. સુખ બહાર નથી, પણ આત્મામાં જ છે. ભૌતિક સુખ જડ છે, આત્મિક સુખ ચૈતન્યમય છે.
સુખ જડમાં નથી, આત્મામાં છે. સુખ કાઈ નથી આપતુ', પણ આપણા હાથે સુખ મેળવવાનુ છે. ભગવાન સુખ નથી આપી શકતા. ભગવાનના સમાગમ ચંડકૌશિકને અને જમાલીને થયેા. નાગ તરી ગયેા ને જમાલી ડૂબી ગયેા. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવીશુ` તેા તરીશુ ને સુખી થઈશું.
આપણી નબળાઈ સમજ્યા હેાઇએ તે પણ અહાર નીકળી શકતા ન હેાઇએ, તેા કંઈ નહી, પણ આપણી નબળાઈનું ભાન હાવુ જોઇએ.
ཀ
૧૫
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ ૨ કર્મ ને વ્યાજ
પ્રિયપાત્ર બનીને વેર વાળી શકાય છે, માટે કમ કરતાં પહેલાં વિચાર કરવાના છે.
એક ડાશીએ લખાણપત્ર કર્યા વિના એક શેડને ત્યાં વીસ હજાર રૂપિયા મૂકળ્યા. જ્યારે તે લેવા ગઈ, ત્યારે શેડ ફરી ગયા. તે રકમનુ ડોશીને દાન કરવું હતું. રકમ ન મળતાં ડોસીને સખત આઘાત લાગ્યો અને તે આઘાતથી તે મરી ગઈ.
નવ માસ પછી શેડને ત્યાં પુત્રના જન્મ થયે. દીકરા પાછળ શેઠે ખૂબ પૈસા ખર્ચ્યા. દીકરા હાંશિયાર, મહેાશ, બુદ્ધિશાળી હતા. લગ્નની તૈયારી ચાલતી હતી ત્યારે વીશ વર્ષના કોડીલા યુવાન મરી ગયે. આથી શેડને ભયકર વજ્રઘાત જેવા અસહ્ય આઘાત લાગ્યો. તેથી મુનિમે સમજણ આપી કે પેલી ડાસી તમારો દીકરો હતા, અને વીસ હજારના અનેક ગણા વીસ વર્ષીમાં ખર્ચાવી ગયા અને વ્યાજમાં તમને રડવાનુ' આપીને ગયા.
6
પટ્ટ
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ અંતરેચ્છા
માતાપિતાએ પુત્રની સદ્ગતિ જ ઇચ્છવી જોઈએ, અને ખાવા પીવામાં અને શિક્ષણમાં માબાપે દીકરાની આત્મોન્નતિનો ખ્યાલ રાખવો જોઈએ. એક માતા પોતાના લાડકાને હાલરડું સંભળાવે છે: “હે પુત્ર! તું શુદ્ધ, બુદ્ધ છે, નિરંજન, નિરાકાર છે, અજર, અમર છે. સંસારનો ત્યાગ કરી આત્માને અમર બનાવ. તારે આ જન્મમાં સિદ્ધિઓને બહાર લાવવાની છે, જ્ઞાનના ખજાનાને બહાર લાવવાને છે, તને દુનિયાને કઈ રંગ લાગવાનો નથી. તારો રંગ વેત છે, જેજે, સંસારની મોહમાયામાં ફસાઈ જતા ! સંસાર સ્વપ્નવત છે. આંખ મીંચાતાં કંઈ નથી.”
સાધના દ્વારા અંતરનું વલેણું કરી આત્મશુદ્ધિ કરવાની છે. આત્મશુદ્ધિ વિનાની કિયા તે દંભ છે, પ્રદર્શન છે.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ધ્યેયહીન યાત્રા
જાત્રાથે સંઘ ચાલ્ય, ત્યારે શાંતિપ્રિય ભાઈએ કહ્યું : “મારાથી આ સંઘમાં કારણવશાત્ આવી શકાશે નહીં, તે મારી આ તુંબડી લઈનેય દરેક તીર્થ સ્થળે તેને સ્નાન કરાવજે ને પવિત્ર કરજે.” બધા જાત્રા કરી પાછા ફર્યા, ત્યારે પિલા ભાઈ એ તુંબડું પાછું માગ્યું અને યાત્રિકોને જમાડ્યા. જમણમાં પેલા તુંબડાનું શાક કર્યું. તુંબડી એકદમ કડવી હતી, તેનું શાક ખાઈને બધાનાં મોઢાં કડવાં થઈ ગયાં.
પેલા ભાઈએ કહ્યું : “આ તુંબડી ઘણી નદીઓમાં સ્નાન કરીને આવી, છતાં મીઠી ન થઈ”, તો આપણું અંતર પણ ઘણી જાત્રાઓ કરે છતાં અંતરને શુદ્ધ ન બનાવે તો જાત્રા કર્યાને ફાયદો શો ? ધમાલમાં જીવન પૂરું કરવાનું નથી, પણ જીવનમાં આત્માને પૂરેપૂરે વિચાર કરવાનો છે.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ મૈં અરૂપી આત્મા
એરડા ઉછળીને જેમ ઉપર જ જાય છે, તેમ આત્મ પણ દેહમાંથી નીકળી ઉપર જવાના પ્રયત્ન કરે છે; પણ જે ગતિનું આયુષ્ય બાંધ્યુ હોય તે ગતિમાં આત્માને જવુ પડે છે.
આત્માની સાથે રહેલાં કાર્માંણુ, તૈજસ શરીરને જ ખારાક જોઈ એ છીએ; ખાય છે, ત્યાં જ શરીર અંધાય છે.
આત્માનાં પ્રવેશ પછી પહેલાં આહાર, પછી શરીર, પછી ઈંદ્રિયા, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન એમ છ પ્રકારે આપણું બંધારણ થાય છે. આત્મા આત્માજ રહે છે. તિય "ચમાં જાય કે નારકમાં જાય પણ આત્માનું સ્વરૂપ બદલાતું નથી. આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, નિરજન, નિરાકાર છે, અજર, અમર, અરૂપી છે.
આપણાથી ઉપરના નહીં, પણ નીચેનાના વિચાર કરીને સાધનામાં જ આગળ વધવાનુ' છે,
૫૯
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ મૈં મન
મન એકવાર ચંચળ બની જાય તો ડગલે ને પગલે તે અસ્થિર બની જાય છે. આ મન કોઈકવાર ઉપાશ્રયમાં લગ્નના વિચાર કરવા બેસી જાય છે, તે લગ્નના મંડપમાં કોઈવાર સાધુતાને વિચાર આવી ર્જાય છે. નેમિનુ
મન રાજુલના રૂપથી હારી ગયું', થાકી ગયું', પણ સુંદર નિમિત્ત મળતાં પાછુ' મન ખીલી ઊઠે છે. અંતરના વાત્સલ્યથી ખરાબ માણસ પાછો સુધરી જાય છે.
પ્રભુના રમેશમમાં આજ ભાવના હતી : “ વિ જીવ કરું શાસનરિસ ”-—તેથી ચંડકૌશિક, અર્જુન માળી અને ચદનબાળાને પ્રભુએ ઉગારી લીધા.
ગટરના પાણીને ડીસ્ટીલ્ડ કરીને, તેમાં ગુલાબજળ નાખવાથી તે પાણી સુગધિત બની જાય છે.
મનને સાંધવાનુ છે, વા કરવાનુ' છે; મનને વાળી નાંખવાનું છે, જીતવાનું છે. શીલગુણસૂરિને રૂપસુંદરી (વનરાજની માતા ) કહે છે કે “ મેં કદી પાણીના પ્યાલા ભયે ન હતા, આજે હું લાકડાના ભારા ઉપાડી ચાલી શકુ છુ.” આ છે મન પર વિજય.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ ૪ પ્રેમ
મારો આત્મા છે, તે જ આત્મા જગતના પ્રાણીઓમાં રહેલો છે. મને સુખ ગમે છે, અને દુઃખ ગમતું નથી. તેમ જગતના સર્વ પ્રાણીઓને સુખ ગમે છે.
ખરાબ કામ કરનારને વખોડી નથી નાંખવાનો, પણ પ્રેમથી તેને સુમાર્ગે વાળવાનો છે. આપણે કોઈવાર ખરાબ વાતાવરણમાં મૂકાઈ જઈએ છીએ, ત્યારે ન કરવાનું કરી બેસીએ છીએ. તેથી આપણા પાપને ધોનાર પ્રભુની વાણી અને સંતના આશીર્વાદ છે.
પ્રભુ પાસે તે વેશ્યા, ચેર, વ્યભિચારી, દારૂડિ આવે, પણ પ્રભુ તેનો તિરસ્કાર નથી કરતા, પણ પ્રભુ તેમને શુભ તત્ત્વોમાં પ્રેમથી જોડી દે છે, તેમને પલટાવી દે છે. પ્રભુ પાસે તે કરુણાનું ઝરણું વહ્યા જ કરતું હોય છે, તેથી આખું જગત સુખી બને, કર્મથી મુક્ત બને અને મોક્ષનાં અનંત સુખો મળી જાય તેના માટે જ સર્વ સાધના કરે છે.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I VIJ//
૪૪8 નયની વિશિષ્ટતા
એક નયથી માપે તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે, અને અનેક નયથી મારે તેને સમ્યત્વ કહેવામાં આવે છે. બધા નો ભેગા થાય ત્યારે પ્રમાણુ બને છે. જેવી જેની પ્રકૃતિ હોય તેવી પ્રકૃતિવાળો માણસ તેને ગમે છે. માટે જીવન એક મેળે છે. તેમાં બધાની રુચિની દુકાન ચાલે છે.
નયવાદના બે ભાગ છે શ્વેત અને અદ્વૈત, દ્વેત એટલા બધા આત્મા જુદા છે, અને અંત એટલે બધાના આત્મા સમાન છે. નય કુલ સાત છે, તેમાં ચાર દ્રવ્યાથી છે ને ત્રણ પર્યાયી છે.
પર્યાય સમજે છે કે બધાને એક સરખું જ્ઞાન થઈ શકે છે, બધા જ આત્મા મેક્ષે જઈ શકે છે; દ્રવ્યાર્થી સમજે છે કે નયથી બધું એક છે, પર્યાયથી બધું ભિન્ન છે. પર્યાયને ભાંગી નાખવામાં આવે ત્યારે દ્રવ્યોથી બને છે. દ્રવ્ય ખાંડ છે, પર્યાચો આકાર છે.
દ્રવ્ય આનંદમય છે, અને પર્યાયમાં સુખ, દુઃખ ધનવાન, ગરીબી છે. દ્રવ્ય નષ્ટ થતું નથી. પર્યાય બદલાય છે.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ ૪ ત્યાગ
કદાર
S
ત્યાગમાં જેમ જેમ જ્ઞાનને રંગ પૂરાવા માંડે, તેમ તેમ ત્યાગને રંગ વધારે પાક બનતો જાય છે. ત્યાગ અને સાદાઈ એ આપણે આનંદ છે. અને દરેક વસ્તુ સમજીને કરવાથી આનંદ પ્રાપ્ત થાય છે. “હું એક છું” આ શબ્દો મમત્વને દૂર કરવા માટે છે, દીનતા લાવવા માટે નથી, મોહને દૂર કરવા માટે છે.
જેની પાસે કાંઈ નથી, તેની (સાધુની) પાસે સર્વસ્વ છે. જેની પાસે બધું જ છે, તેની (સંસારીની) પાસે કંઈ નથી, એક આત્મિકવાદ છે, બીજે ભૌતિકવાદ છે. અહીંથી જઈશું ત્યારે આત્મકમાણી જ સાથે આવવાની છે, ભૌતિક વસ્તુઓ બધી જ અહીં મૂકીને જવાનું છે. માટે જે સાથે આવવાની હોય તેવી કમાણી અત્યારે કરી લેવાની છે. તેથી સાધુ ક્ષણેક્ષણ જ્ઞાનની સાધના જ કરે છે.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ ૪ મુક્તિ
ઉત્તમને મેળવવા માટે હલકી વસ્તુને છોડવી પડે છે. ત્યાગી છોડે છે તેના કરતાં અનંતગણું મેળવે છે. આસક્તિ છે, એટલે સંસાર મીઠા લાગે છે. મમત્વ જે નીકળી જાય તો સંસારનું સ્વરૂપ સમજાઈ જાય છે અને આખા વિશ્વમાં આત્મીયતાને ભાવ જ લાગે છે. આસક્તિમાં અનંત દુઃખ છે અને અનાસક્તિમાં અનંત સુખ છે. મોક્ષ એટલે જ મુક્તિ. માટે આસક્તિ, વિચાર, વિકલ્પ, વાસના અને કમથી મુક્ત બનવાનું છે.
બે ચોબાઓને મથુરાથી દૂર જવું હતું, પણ ભાંગના નશાને કારણે નૌકાનું લંગર છોડવાનું ભૂલી ગયા અને આખી રાત હલેસાં માયા અને નૌકા ત્યાંની ત્યાં જ ગઈ રહી મમત્વના દોરડાને છોડીશું, ત્યારે જ મુક્ત બની જઈશું.
જે ઘરમાં જે સ્વામીભાઈ ન જમે તો તે ઘર છે કે સ્વર્ગ નહીં, પણ ધર્મશાળા સમાન છે.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ ૪ વાસના
વ્યસને ઇન્દ્રિયને આપશે, તેટલી ઇન્દ્રિયે વધારે તોફાન કરશે. ભવની વાસનાનો ત્યાગ એટલે જ મોક્ષની પ્રાપ્તિ છે. તેનો સ્વભાવ તો ઉપર જવાનું છે, તે જ સ્વભાવ આત્માને છે. ઇન્દ્રિયને ત્યાગ, તપ ને સંયમથી જીતવાની છે. ભવમાં રાચવું એ આત્માનો સ્વભાવ નથી. આત્માને સ્વભાવ તે ભવને વિરહ છે, માટે ભવની વાસનાને જેર કરવાની છે.
વિષયોના પાપથી ઇન્દ્રિય આત્માને દોરડાની જેમ બાંધી દે છે, જેથી આત્મા મુક્ત બનતો નથી. સિંહને પણ જે બાંધી દેવામાં આવે તો તે પણ ગુલામ થઈ જાય છે, પરવશ બની જાય છે, તેમ વાસનાથી, વિકારથી, વિષયેથી, વિકલ્પથી આત્મા બંધાઈ જાય છે.
આત્માને પરમાત્મા બનાવવાની જ્યાં ઈચ્છા થઈ, ત્યાં જીવન બદલાતું જશે અને ત્યાગ, સંયમ, અપરિગ્રહ, મૈત્રી, પ્રેમ, ક્ષમા, એવા અનંત ગુણ આવતા જશે.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪ સંયમ
મનને સમતા અને સંયમમાં રાખવું ઘણું જ અઘરું છે. મન તે પાણી જેવું છે, તેને ઉપર ચઢાવવા માટે ઘણી સાધના કરવી પડે છે. જ્યારે પૂજા, સામાયિક. સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે ન વિચારવાનું વિચારાય છે. આનં-રૌદ્રધ્યાન ધર્મ કરતી વખતે જ આવે છે, માટે મનને ધર્મ અને મોક્ષ તરફ વાળવાનું છે. પ્રભુ દર્શન કરતી વખતે પ્રભુના ગુણોને જ વિચાર કરવાનું છે. સ્વાધ્યાય કરતી વખતે પ્રભુના વચનમાં જ રમણતા કરવાની. શ્રવણ કરતાં એકતાન બનીને ગુરુ મુખે પ્રભુની વાણી સાંભળવાની છે. મનની ઉપર વિવેકની લગામ રાખીને અમૃત–કિયામાં એકાગ્ર બનવાનું છે.
જે ઇન્દ્રિયોને સંયમની લગામ ન હોય તો તે આત્માને દુર્ગતિમાં ફેંકી દે છે.
છે. જેમ જેમ બહારનું સુખ વધતું જાય છે, કે છે તેમ તેમ અંદરનું સુખ ઘટતું જાય છે.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ ૪ સર્જન
એક શ્રમથી સર્જન થાય છે, બીજા શ્રમથી પતન થાય છે. માણસના બે જાતના વિચાર છે: એક વિચારથી ઉપર જાય છે, બીજા વિચારથી નીચે જવાય છે.
પ્રભુના વચન પ્રમાણે ચાલનાર ઉર્ધ્વગામી બને છે, અને વચન વિરુદ્ધ ચાલનાર અધોગતિમાં ચાલ્યો જાય છે. જ્ઞાની દરેક કિયા કમ ખપાવવા માટે કરે છે, જ્યારે અજ્ઞાનીની ક્રિયા કર્મ બંધન માટે થાય છે.
એક દારૂડિયાને સમજાવવા લંડનમાં દીનબંધુ રોજ તેની પાસે જતા. દારૂડિયે કહે કે “મને ભગવાનમાં વિશ્વાસ નથી.” ત્યારે દીનબંધુ કહે કે “તારામાં ભગવાનને વિશ્વાસ છે.” પ્રકાશને શ્રદ્ધા છે કે હું અંધકારને દૂર કરી શકીશ. તેમ જ્ઞાનીને વિશ્વાસ છે કે દારૂડિયામાં, ચેરમાં પણ દિવ્ય આત્મા પટેલે છે. તે દિવ્ય આત્માને ઉપર લઈ જવાનો છે. આત્માને પરમાત્મા બનાવવાનું છે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ૪ મોહમદિરા
મલિન સંકલ્પવિકલ્પ રૂપ મદિરાના પાત્ર વડે મોહમદિરાનું યથેચ્છ પાન કરી મત્ત બનેલા જીવો વિવિધ પ્રકારની કુચેષ્ટાઓ કરીને ચાર ગતિમાં ભટક્યા કરે છે, પરંતુ નકામા મલિન સંકલ્પ વિકલ્પ તજી, રાગ-દ્વેષ દૂર કરી, તેને મોહવશ નહિ બનતાં જેઓ વિવેક રોગથી સંયમિત રહે છે, તેઓ ચારિત્ર વડે અન્યજનોને પણ અનુકરણ કરવા યોગ્ય બની અંતે અક્ષય અને અવિનાશી મોક્ષપદને પામે છે.
દારૂ, દારૂડિગે, દારૂની પ્યાલી અને દારૂનું પીડુંએ ચાર છે, તેમ સંસાર પીડા જે છે, મેહ રૂપી દારૂ વિકલ્પ-વિચારરૂપી પ્યાલીમાં ભરીને આપણે પીધા જ કરીએ છીએ. “મારું સારું, તારું ખરાબ” આ ભ્રમણાથી જ આપણે સંસારમાં ભમ્યા કરીએ છીએ. દારૂ પીધા પછી માણસ ચેષ્ટાઓ કરે છે તેમ ભવરૂપી નાટકમાં પ્રપંચ તે કર્યા જ કરે છે. હસતાં હસતાં બાંધેલાં કમે રડતાં રડતાં પણ છૂટતાં નથી. મેહરૂપી દારૂ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે.
૬૮
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૫૧ ૪ શ્રુતજ્ઞાન
-
ફટિક પથ્થર પર ધૂળ લાગેલી હોય ત્યારે તેનું પારદર્શકપણું જાણી શકાતું નથી, પણ તે શુદ્ધ થયા પછી તેની કિંમત અમૂલ્ય બની જાય છે. આ આત્મા આઠ કર્મના પડથી ઘેરાયેલું છે. તેથી તે સંસારમાં રખડે છે.
આત્માના ગુણ જ્ઞાનને છે. જેમ જેમ જ્ઞાન આવતું જાય છે, તેમ તેમ આત્મા શુદ્ધ બનતો જાય છે. જ્ઞાનથી આત્માનો વિચાર કરવાનો છે. પિતાને અને પરને પ્રકાશિત કરતું હોય તો તે જ્ઞાન જ છે.
શ્રુતજ્ઞાન બોલતું છે અને કેવળજ્ઞાન મૂંગું છે. કેવળજ્ઞાનને બતાવનાર શ્રુતજ્ઞાન છે.
સંસારને પાર કરાવનાર શ્રુતજ્ઞાન છે. આ આત્મા જયારે મુક્ત બની જાય છે, ત્યારે તે સુખી થઈ જાય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવને ક્રોધ પાતળે થતાં તે ભગવાન બની જાય છે અને વીર પ્રભુના કાનમાં જ્યારે ખીલા મારવામાં આવે છે, ત્યારે પ્રભુ વિચારે છે કે અજ્ઞાનથી કરેલું કર્મ જ્ઞાનથી ભેગવવાનું છે. અંધારામાં વાળેલી ગાંઠને પ્રકાશમાં છેડવાની છે.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨ ૪ શ્રી ગણેશ
શ્રી ગણેશાય નમ: તે ગણેશનું ઉદર મોટું છે. તે બતાવે છે કે જે ગણના સ્વામી છે, સમુદાયના લીડર છે દેશના નેતા છે, જેમને વડીલ બનવું છે. નેતા બનવું છે, તેમનું પેટ દુનિયાની વાતને પચાવી શકે તેવું વિશાળ, દરિયા જેવું મોટું હોવું જોઈએ.
ગણેશની આંખે ઝીણું છે, એટલે જે ગણને ઉપરી છે, તેની દૃષ્ટિ સૂક્ષ્મ હોવી જોઈએ. દરેક વાતને ઝીણી નજરથી જોવી. તેથી વસ્તુમાં રહેલ રહસ્ય સમજાય છે. અને આત્માની વિચારણા થાય છે. આત્મા ને પરમાત્માનો વિચાર કરવા માટે સૂક્ષ્મ દૃષ્ટિની જરૂર છે.
ગણેશના કાન મોટા છે, એટલે કે જે દેશનો મોટે માણસ હોય–સમાજ કે કુટુંબનો વડે હોય તેના કાન મોટા જોઈએ, તે બધાની વાત સાંભળે અને ચગ્ય અપનાવે.
ગણેશનું નાક લાંબું છે. એટલે કે ચારે બાજુ સુધી
Co
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય સુંઘીને સારૂં અપનાવવું જોઈએ. મેટા માણસ સારી વાત રાખે ને ખરાબ ફેંકી દે.
ગણેશ મોટા ને વાહન નાનું ! ઉંદર માને છે. મોટા માણસનો સેક્રેટરી ના હોય, ચારે બાજુથી નાની નાની વાત પણ લઈ આવે. બીજું મેટા માણસે નાનામાં નાનાને સ્થાન આવવું, તેનું માન જાળવવું જોઈએ, તેમજ નાનામાં પણ સદ્ગુણ રહેલા છે, તે અપનાવવા જોઈએ.
સગુણનું પ્રતિક ગણેશ છે.
પ્રભુની પાસે તે માત્ર પ્રકાશની જ માંગણી છે ન કરીને આપણા માર્ગમાં આગળ વધ્યા જ કરવાનું છે
છે. રાજ્ય છોડયા પછી એક દિવસ ભતૃહરિ ગોદડી સીવતાં હતા, ત્યારે સેય દેરામાંથી નીકળી ગઈ ત્યારે રાત પડી ગઈ હતી, તેથી
સોયમાં દોરો પરોવી ન શક્યા. ત્યારે લક્ષ્મી ! A દેવીએ રેશમી ગોદડી આપી, તે ભતૃહરિએ તે છે
લેવાની ના પાડી, ત્યારે દેવીએ વરદાન માગવાનું છે છે કહ્યું. એટલે ભતૃહરિએ સોયમાં દેરે પરોવવાની છે
માગણી કરી.
૧
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
000007
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩ X પંડિતમરણ
મૃત્યુના ભય નીકળી જાય અને મૃત્યુ માટેની તૈયારી કરીને મરે તે પતિમરણ કહેવાય. જીવનમાં કમાણી એવી કરવાની છે, કે મૃત્યુ અમર બની જાય. પૈસા માટે જિંદગી વેચવાની નથી. આ મનુષ્યભવ વિશિષ્ટ પ્રાપ્તિ માટે જ મળ્યેા છે. તે ધાવ માતા સમાન છે, ધાવમાતા બાળકને રમાડે છે, પણ અંતરથી ન્યારી રહે છે, કારણકે બાળક પારકું છે.
આ જીવનનું બધું ધનદોલત, બંગલા, કુટુંબપરિવાર મૂકીને જવાનુ છે; જન્મ લેવા તે આપણા હાથમાં નથી. પણ જવુ આપણા હાથમાં છે. કોઈના શાપથી કે આશીર્વાદથી આપણું જીવન ટૂંકું થતુ નથી, તેમ જ લખાતું નથી, પણ આયુષ્ય માંધેલું હોય તેટલું ભાગવવાનુ છે.
પંડિતમરણવાળાને મૃત્યુ વખતે શાંતિ અને સુખ દૂર થતા નથી. તેઓએ પાંચે ઇન્દ્રિયાને પાતાના કાબુમાં રાખી મળેલ સાધનાના ઉપયેગ લાકકલ્યાણમાં કરેલ હાય છે. પતિમરણ થયા પછી ભવના ફેરા મટી જાય છે.
૭૧
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ × સંત સમાગમ
મનુષ્યના સ્વભાવ પણ અનાદિકાળથી સ’સારમાં લાગી ગયા છે; ફ'ડીમાં જેટલી વાર ગરમ કપડાં પહેરશે, તેટલી જ વાર ઠંડી ઊડી જવાની, પણ જેવાં ગરમ કપડાં ઉતાર્યાં... કે તરત જ ઠંડી લાગવાની. તેવી રીતે શ્રવણ કરતાં કે સ્વાધ્યાય કરતાં શુભ વિચાર આવે, પણ જયાં સંસારની પ્રવૃત્તિમાં પડયા કે શુભ વિચાર ચાલ્યા જવાના માટે જીવનની છેલ્લી ઘડી સુધી પ્રભુની વાણીને સાંભળવાની છે.
સરોવરને કિનારે ઉનાળામાં શીતળતા મળે છે, તેમ સતના સાનિધ્યમાં શાંતિ ને સુખ શાશ્વત્ મળે છે.
કોઈ આપણને ગાળ દે તાપણુ આપણે શાંત રહેવાનું છે, એટલે સામે માણસ થાકી જશે. એકવાર એક પ્રીસ્ટ ( ધર્મગુરુ ) ને થયું કે લાકે મને ચાહતા નથી અને આ સંસારી પેરિકયુલસને કેમ ચાહે છે?
કારણ એ હતું કે પરિકયુલસ પોતાના હૃદયના વિચારા લખતા અને તે લખાણે લોકોને ખૂબ જ ગમતાં. એક વાર પ્રીસ્ટ પેરિકયુલસને ત્યાં લડવા ગયેા.
૭૩
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સાંજ સુધી સંભળાવ્યું, પણ પરિકયુલસ એક શબ્દ પણ ન બોલ્યો, તેથી પ્રીસ્ટ થાકી ગયો. પરિકયુલસ લખતે હત, તે તો લખ્યા જ કરે છે. આપણે ખરાબ ન હોઈએ પછી ખરાબની નિંદા શા માટે સાંભળવી જોઈએ?
અગ્નિની અભિવૃદ્ધિ લાકડાં કે તણખલાં હોય ત્યાં જ થાય છે, નહિતર અગ્નિ બૂઝાઈ જાય છે. પેરિકયુલસે તેને ઠંડું પાણી પાયું અને પોતાના દિકરાને દી લઈને તેના મુકામે મૂકવા જવા કહ્યું, પણ પ્રીટે હવે ત્યાંથી જવાની ના પાડી. પ્રીસ્ટે પૂછ્યું: તમે એવું કયું તત્ત્વ મેળવ્યું છે કે મારી ત્રણ કલાક ગાળે તમે આટલા શાંત રહીને પણ સાંભળ્યા કરી?”
ત્યારપછી તેને જવાબ સાંભળીને પ્રસ્ટે કહ્યું : “મને હવે મારા આત્માની જાણ થઈ છે.”
પારસમણિને સ્પર્શ થતાં લોખંડ સુવર્ણ બની જાય છે, તેમ સંતના સમાગમથી આપણું જીવન સુવર્ણમય બની જાય છે.
છે મનન, ચિંતન અને ધ્યાનમાં-મીનમાં રહેનાર છે છે સાચા મુનિ છે. નિજ સ્વભાવમાં રમનાર તે છે | મુનિ છે..
૭૪
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫ નિર્ભયતા
પોતાનું માંસ જગતમાં માંધામાં મેઘી વસ્તુ છે અને પારકાનું માંસ જગતમાં સસ્તામાં સસ્તી વસ્તુ છે. જગતમાં આપણને પારકાના જીવનની કંઈ જ કિંમત નથી એટલે કે આપણને અહિંસાની કઢી કિ`મત સમજાઈ નથી. કાઈના જીવનના ભાગે આપણે જીવવું પડતું હોય તા તેના કરતાં મેાત સારૂં. બીજાના પ્રાણ લેતાં આપણને બહુ જ દુ:ખ થવું જોઈએ. આપણે ભય-વેરમાંથી મુક્ત થવાનુ છે.
જે માણસ હિંસક છે, તેને જ ભય છે. અહિંસક તાનિય છે. માણસ નબળેા નથી, તેની વૃત્તિએ તેને નબળી બનાવે છે. દોષ હાય તા જ માણસ નબળા પડી જાય છે. દોષ વગરના અનેા, ઇન્દ્રિયેા પર કાબુ રાખેા, તા તમે નિય બની જશે. પરના આત્માને તારા જેવા જ માનવાના છે.
..
ખીજાએ બુરૂ કર્યુ હાય તેને યાદ ન કરો.
૭૫
For Private And Personal Use Only
*
-
V
܀1
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ જ પસંદગી
આપણે નિગોદમાં જવું છે કે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવી છે?
પ્રભુએ તે માર્ગ બતાવ્યું છે.
આપણે પ્રવાસી છીએ, રહેવાસી નથી. નિગોદમાંથી વિકાસ કરતાં કરતાં આજે મનુષ્ય બન્યા છીએ. તેમ હવે વિકાસ કરતાં કરતાં સિદ્ધ બનવાનું છે.
આપણે અર્ધભાગમાં તો આવી ગયા છીએ. હે ચેતન ! અડધે રસ્તો કાપી નાખ, તું અનંત જ્ઞાનનો સ્વામી છે.
“ચેતન, તું પસ્તીનો વેપારી નથી. કષા-વિષ પતી જેવા છે. તું તે રત્નોનો માલિક છું, સર્વ સગુણોને સ્વામી છું.”
કામ, ક્રોધ, માન, લેભ, માયા વગેરે પસ્તી જેવા છે, ત્યાગ, સમતા, સંતોષ નમ્રતા, સરળતા વગેરે રત્ન
જેવા છે,
૭૬
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭ ૪ સાધન અને સાધ્ય
જેને વિભૂતિ બનવું છે, તેને પહેલાં આત્માની અનુભૂતિ કરવી પડશે. જેનાથી શરીર ચાલે છે, તે આત્માનો જ વિચાર કરવાનો છે. જે આત્મ-તત્ત્વ છે, તેને મુક્ત કરવાનું છે, કારણ કે તે આત્મા કર્મના બંધનથી ચાર ગતિમાં ફરી રહ્યો છે, જન્મ, જરા, મરણના દુઃખમાં સબડી રહ્યો છે.
શરીરને જાળવનાર (આત્મા) છે, ત્યાં સુધી જ નેહિઓ આપણને જાળવે છે. જે દેખાય છે, તેના નહીં પણ જે નથી દેખાતું, તેના જ સૌ મિત્ર છે. જગતમાં જે કેન્દ્રિત છે, તે દેખાતો નથી, અને જે શરીર દેખાય છે, તેને કેન્દ્રિત રાખનાર આત્મા જ છે.
શરીર એ તે આત્માનું મંદિર છે, માટે શરીરને સાધન માનવાનું છે, અને આત્માને સાધ્ય માનવાને છે.
આત્માનો સ્વભાવ તો સદ્ગુણોને છે, જ્યારે અઢારે દોષે તે શરીરના છે.
69
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪ પ્રાર્થના
એક વખત ભયંકર દુકાળ પડ્યો. તેથી ગામના લોકો પ્રાર્થના કરવા ભેગા થયા. એક વણિક પ્રાર્થનામાં નહીં આવવાથી બધા લકે તેને પ્રાર્થનામાં આવવા બોલાવે છે, પણ પેલે વણિક પ્રાર્થનામાં જવાની ના પાડે છે, કારણકે ગામના બધા લોકોમાં દેખાવને ધર્મ છે, પણ હદયનો ધર્મ નથી. તેથી ખોટા માણસની પ્રાર્થના ભગવાન સાંભળતો નથી.
ગામના લોકો ઘણી પ્રાર્થના કરે છે, છતાંય જરા પણ વરસાદ આવતો નથી. દુકાળ વધતો ગયે અને ભગવાને પ્રાર્થના સાંભળી નહીં. પછી પેલે વણિક હાથમાં ત્રાજવા લઈને ભગવાનને પ્રાર્થના કરે છે: “ત્રાજવાને મેં દેવ ગણ્યા હોય, આ ત્રાજવાથી કોઈને દુઃખી કર્યા ન હોય અને આ ત્રાજવાથી લોકોનાં દુઃખ દૂર કર્યા હોય તે વરસાદ પડશે અને દુકાળ જ રહેશે.” આ પ્રાર્થના થતાં જ મુશળધાર વરસાદ પડ્યો. હુદયમાં ધર્મ ઉતારવાને છે, દેખાવ માટે ધર્મ નથી. ધર્મમય જીવનવાળાની પ્રાર્થનામાં સાત્વિકતા છે, ને તેથી તેઓ પ્રકૃતિના ત પર વિજય પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
૪ વ્રતપાલન
વ્રત લે અને પછી અમલમાં ન મૂકો, તે તેની કાંઈ કિંમત નથી. તો લેવામાં તગડા છીએ, અને પાળવામાં નબળા છીએ. એક વ્રત બરાબર પાળશે, તે બીજાં ઘણાં તો તેની પાછળ ખેંચાઈને આવશે.
એક રે જૂઠું ન બોલવાનું વ્રત લીધું. ચોરી કરવા જતાં સિપાઈએ પૂછયું તે તેણે તેને સાચું કહ્યું. તેણે ચોરી કરી ને તે પકડાય તો રાજાને તેણે બધું સત્ય કહ્યું. રાજાએ પૂછ્યું: “તું ચેર છે, તો ચોર તરીકે તું કેમ તારી જાતને ઓળખાવે છે?” ચોરે જવાબ આપે :
ચોરી કરવી એ મારે ધંધો છે અને જૂઠું ન બોલવાની બાધા છે.” આ એક સાચા બોલવાનું વ્રત પાળવાથી રાજા તેને સેનાપતિ પદે મૂકે છે. એક વ્રતનું પણ સાંગોપાંગ પાલન થાય તે જીવન ઉજજવળ બની જાય.
વ્રત લે, પણ ભાવના ન હોય તે વ્રત નકામું બની જાય છે. દિવાસળી સળગાવતાં આડે દિવાલ ન હોય તો પવનથી દિવાસળી ઓલવાઈ જાય છે. દિવાની આસપાસ ચીમની રાખવી પડે છે. ભાવના એ વ્રતોને ચીમની છે.
૯૯
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:01
10
૬૦ ૪ ટકર
શ્રેણિક શાલિભદ્રને ત્યાં જાય છે, ત્યારે શાલિભદ્રને ખબર પડી કે મારા માથે પણ કોઈ છે. આજ સુધી તે માનતા કે મારે માથે કઈ ધણી નથી. તેમને થયું કે મારે તો હવે ધણી જ ન જોઈએ. અને તેઓ પ્રભુને ચરણે બેસી ગયા.
શાલિભદ્રની રિદ્ધિ સિદ્ધિ જોઈને શ્રેણિકને ઈજા થતી નથી, કારણ કે તેણે પ્રભુની વાણું સાંભળેલી કે જે કાંઈ મળે છે, તે પુણ્યથી મળે છે. સત્તાનું પુણ્ય મારે છે, તે ભેગનું સુખ શાલિભદ્રને છે.
ચંદનબાળા અને મૃગાવતી પ્રભુવીરની વાણી સાંભળવા ગયા. ચંદનબાળા સમયસર ઉપાશ્રયે આવ્યા. મગાવતીને આવતાં વાર થઈ ત્યારે ચંદનબાળાએ કહ્યું : ખાનદાનને આટલું મોડું આવવું શોભતું નથી.”
બસ, પિતાની ભૂલ માટે પશ્ચાત્તાપનાં અશ્રુ વહેવા લાગ્યાં ને પશ્ચાત્તાપને નિર્મળ જળમાં નાહી મૃગાવતી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આની જાણ થતાં ગુરુર્ણ ચંદન
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
બાળ મનોમન પશ્ચાત્તાપ કરે છે કે મેં કેવળીની આશાતના કરી! તેથી તેમણે મૃગાવતીની માફી માગી ને આપેલા સૌમ્ય ઠપકાને ભૂલ સમજીને પશ્ચાત્તાપનાં ખળખળ કરતાં નીર વહ્યાં ને ચંદનબાળાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
પશ્ચાત્તાપની પરાકાષ્ઠા પરમપદની પ્રાપ્તિ કરાવે છે. પ્રાયશ્ચિત કરી દઢ પ્રહારી જેવા ભયંકર ચેર તથા અર્જુન માળી જેવા નરાધમ રાક્ષસ જેવા પાપી આત્માએ પણ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી.
દર્શનથી શ્રદ્ધા, જ્ઞાનથી જાણુંને ચારિત્રથી કે માણી. ચારિત્રમાં જે મેળવીએ સાથે આવે છે હે છે, જ્યારે સંસારમાં જે મેળવીએ કંઈ પણ છે
સાથે આવતું નથી. ચારિત્ર એટલે સંસાર છેડો એટલું જ નહીં પણ અશુભ કિયાને ત્યાગ, ને શુભ કિયાનો રાગ કરવાને છે. ચારિત્રમાં અર્થ ને કામની વાતનો ત્યાગ કરવાનો
છે. લગ્ન થાય ત્યારે વાસક્ષેપ જરૂર નાખવામાં છે આવે છે, પણ તે વાસક્ષેપમાં “ધર્મ આપણા ! છેજીવનમાં ટકી રહે તે આશા હોય છે.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૬૧ ૪ ચૌદ સ્વપ્ન ને તેનું ફળ
૧. ચાર દંતશુળવાળો હાથી–એટલે ચાર પ્રકારના ધર્મ–દાન, શીલ, તપ, ભાવયુક્ત બાળક થશે.
૨. વૃષભધમ રૂપી બીજ વાવીને ખેતી કરશે. ૩. સિંહ-કામરૂપી હાથીને મારવામાં સમર્થ થશે. ૪. લક્ષ્મી–સંપત્તિનું વર્ષદાન કરશે. ૫. ફૂલની માળા-ત્રણે ભુવનમાં ફૂલ જેમ પૂજાશે. ૬. ચંદ્ર-પુત્રની કાંતિ ચંદ્ર સમાન થશે. ૭. સૂર્ય–ભામંડળથી શોભશે. ૮. ધ્વજ–ત્રણ ભુવનમાં ધર્મધજા ફરકાવનાર થશે. ૯. કળશ—ધર્મકળશ તરફ ચઢાવશે. ૧૦. સરેવર–દેવે પૂજા કરશે. ૧૧. રત્નાકર—કેવળજ્ઞાની થશે. ૧૨. વિમાન–વૈમાનિક દેવે પૂજા કરશે.
૧૩. ત્રણ ગઢ-–રજત, સુવર્ણ ને રત્નના ગઢસમવસરણમાં બિરાજમાન થશે.
૧૪. અગ્નિની જવાળા–ત્રણ લોકને શુદ્ધ પવિત્ર બનાવશે.
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મકે
કરે છે ત્યાજ્ય જ્ઞાન
મરતી વખતે ઝવેરી કહી ગયે કે “દીકરા, બને ત્યાં સુધી તું કોઈની સામે હાથ માંડતે નહીં, ત્યારે ખૂબ દુઃખ આવે, ત્યારે તિજોરીમાં પડેલા હીરાને વેચી નાખજે.” દુઃખનાં ઝાડ ઉગ્યા પહેલાં દિકરો પિતાના મિત્રને ત્યાં હીરા વેચવા ગયે, ત્યારે મિત્રે ના પાડી, અને થોડા પૈસા આપી ઘેર મકલ્યો. પછી તે છોકરાને પિતાને દુકાને નોકરીમાં રાખે અને તે ધંધામાં ખૂબ જ કુશળ થઈ ગ. પછી તેણે હીરા વેચવાને વિચાર આવતાં, તિજોરીમાંથી હીરા કાઢયા. હવે તે હીરા પારખવામાં કુશળ થઈ ગયો હતો, એટલે તેણે હીરા જોયા તે તે માત્ર કાચના કટકા હતા. ઈજજત સાચવવા માટે તેના પિતાએ આમ કર્યું હતું.
આમ આપણું ગુરુઓ શુદ્ધ-અશુદ્ધને વિવેક આપે છે. સાચા-ખોટાને, છોડવા લાયક અને ગ્રહણ કરવા લાયક શું છે, તેને ખ્યાલ આપે છે.
છેડે તેના કરતાં છોડવા લાયકનું જ્ઞાન આપવું વધારે જરૂરી છે.”
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ % લાયકાત
જયારે આપણે કોઈને ઉપદેશ દેવા જઈએ, ત્યારે પહેલાં આપણામાં શુભ ભાવના હોવી જોઈએ. શુભ ભાવનાથી બીજા પર ઉપદેશની સારી અસર થાય છે.
ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પરથી નીચે આવ્યા, ત્યારે ઘણું તાપસને અક્ષયલબ્ધિ વડે ખીરનું પારણું કરાવે છે. તે ખીર ખાઈને પાંચસો તાપ ને કેવળજ્ઞાન થાય છે. ગૌતમ સ્વામી શુભ ભાવથી બીજા પાસે જતા.
બીજાને સુધારવા હોય તે તેની પાસે જઈને બધા આપવો જોઈએ. દૂરના બેધની કોઈ અસર થતી નથી. જ્ઞાનથી, સમજણથી અને વિચારોની આપલેથી મનુષ્યમાં બેધ ઉતરે છે. દુનિયામાં સમજણ માણસ અશક્યતામાંથી શક્યતા પ્રાપ્ત કરે છે.
ભગવાન મહાવીરે કહ્યું છે કે “તમારામાં અને મારામાં શો ફેર છે? મારામાં જે હતું તેને મેં બરાબર ઉપગ કર્યો, તેમ તમે તેને ઉપયોગ કરતા નથી. જે બનવું હોય તે બની શકાય છે, માત્ર મન, વચન અને કાયાની લાયકાત મેળવવી પડે છે.”
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪જ સમક્તિ દૃષ્ટિ
શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને ભૂલી જઈએ અને આત્માને ભૂલી માત્ર જડને વિચાર કરીએ તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાદષ્ટિની ધર્મ કરવાની વૃત્તિ માત્ર જડ પદાર્થ મેળવવા માટે જ છે. કેટલાક આત્માઓ સમતિ પામીને પાછું ગુમાવી દે છે અને જડ પદાર્થમાં પડી જાય છે સંધ્યા સમયે થોડું અજવાળું ને ડું અંધારું હોય તેમ પહેલાં સમ્યકત્વ આવ્યા પછી મિથ્યાત્વ આવે તેની બરાબર છે. સમક્તિ જીવનમાં આવીને ચાલ્યું જાય છે. પુદ્ગલમાંથી પુલની બુદ્ધિ જાય અને આત્માની બુદ્ધિ પ્રગટે અને ચતન્યનો પ્રકાશ પડે તેને ત્રીજું ગુણસ્થાન કહે છે. સમક્તિ આત્મા કદી દુઃખથી ગભરાતો નથી. જ્યારે દુઃખ પડે, ત્યારે મનમાં વિચારે છે કે મેં દુઃખનાં બીજ વાવ્યાં છે, તો દુઃખનાં ફળ હું ભોગવું છું. આવેલાં દુઃખ તે સમતાથી ભોગવે છે. આર્તધ્યાનથી નવું દુઃખ ઊભું નથી કરતો. - સગુણ આવી જાય અને ઈલકાબ મળે તે વાંધો નથી, પણ સદ્ગણે ન આવે અને ઈલકાબ મળે તો
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથેય
ખાટું છે. સમક્તિ જીવને સદ્ગુણા જોઈને આનંદ થાય અને તે મેળવવા ત્યાં દોડે છે.
સમક્તિ મનુષ્ય પેતાના અવગુણને ઉઘાડે છે, અને સદ્ગુણને ઢાંકી દે છે અને બીજાના અવગુણુને ઢાંકે છે, અને સદ્ગુણને ઉઘાડે છે. પેાતે સદ્ગુણને જીવનમાં ઉતારે છે અને દાને ફેંકી દે છે. સમ્યક્ત્વ આત્મા સુખ નથી માગતા, દુ:ખને જ માગે છે.
ܒ܀ܐ
0
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાડી ચઢાણ ચઢતી હેાય ત્યારે અકસ્માત થતા નથી. ઉતરતી વખતે અકસ્માત સર્જે છે. દુઃખમાં પડવાના ભય નથી, સુખમાં જ પડવાના ભય છે.
ન
માંગીને પૈસા લેવા તે પૈસા છે. અને હૃદયના ભાવથી જે પૈસા આપે છે, તે દાન બની ાય છે. દાન એક સુવાસ છે અને તે સુવાસ હૃદયમાંથી આવે છે. સાધુનું જીવન સુવાસથી ભરેલ છે. તે પાપકાર કરે છે. પૈસા તે આપણને છેડી જવાના છે. પૈસા લેવા માટે નહી, દેવા માટે મળેલા છે.
e
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K
૬૫ ૪ ખેતી
શરીર ટકે છે. ખોરાકથી, તેમ આત્મા ટકે છે ધર્મથી. દુનિયામાં કરવા લાયક છું અને છોડવા લાયક શું છે તેને ખ્યાલ ધર્મથી આવે છે. માનવીની ધરતી ખેડયા વગરની પડી રહી છે, તેમાં ધર્મરૂપી મોતીની ખેતી કરવાની છે. ચોમાસાની શરુઆતમાં ખેતી કરીએ તે ચોમાસું પૂરું થતાં આપણું મન લીલુંછમ ખેતર બની જશે. આપણા અંતરને ઉકરડે નહીં, પણ સુવાસિત પુષ્પ જેવું બનાવવાનું છે. મહાપુરુષોનાં થે મોતીસમ પ્રેરણા આપી જાય છે. આવતી કાલનો વારસદાર સમાજ આપણી કરેલી ખેતી પર જ ઊભા રહેવાનો છે.
ખેડૂત પહેલાં જમીનને ખેડીને પિચી બનાવે છે, તેમ આપણું આત્માને માનવતાથી, કરુણાથી, દયાથી, વાત્સલ્યથી પિ બનાવવાનો છે. માનવ માનવ વચ્ચે સહાયક બનવાનું છે, નહીં કે દુશમન બનવાનું. કીડી મધમાખી, ઉધઈ જતુ હોવા છતાં એક બીજાને સહાયક બને છે.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ ૪ ભાવના
ભાવના ભવ તારિણી છે. જયાં ભાવના છે. ત્યાં ભવ્યતા ને દિવ્યતા છે.
શાલિભ પૂર્વ જન્મમાં માત્ર ખીર અસીમ ભાવપૂર્વક સાધુને વહોરાવી હતી, તે બીજા ભવમાં અઢળક રિદ્ધિસિદ્ધિ પામ્યા.
કુરારપાળે હૃદયની સુંદર નિર્મળ ભાવનાથી પિતાની પાંચ કોડીનાં ફૂલ પ્રભુને ચઢાવ્યાં અને અઢાર દેશના રાજા બન્યા.
અંતરના ઉ૯લાસથી જ કંઈ પણ કામ કરવાથી કામ સુંદર બની જાય છે. ભાવનાથી કામ હલકું થઈ જાય છે. ભાવના માટે કામ કરવાનું છે, બદલા માટે નહીં, કાર્ય પાછળ સંગીત જોઈએ. માતા પિતાના પુત્ર પાસે કદી પ્રમાણપત્ર માગતી નથી. તમારૂં કઈ ન હોય છતાં જે ભાવના જીવનમાં હશે તો જગત તમારૂં બની જશે.
દાન, શીલ, તપ, ભાવ-આ ચાર પ્રકારના ધર્મથી આત્માનું જ્ઞાન થશે. ઋષભદેવના પ્રથમ ભવ નયસારના
૮૮
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાય
ભવમાં પહેલા ભાવ દાનના થયા હતા. કોઈને જમાડીને જમુ” એવી અતિથિસત્કાર કરવાની નયસારને ભાવના થઈ હતી. મેાક્ષનુ બીજ એટલે દાન. શુદ્ધ ભાવનાથી સુપાત્રે દાન દેવાથી આત્મા ધીરે ધીરે આગળ વધી નિર્વાણુ પ્રાપ્ત કરે છે.
0
નયસારે ભૂલા પડેલા મુનિઓને માર્ગ ખતાબ્યા, ત્યારે ગુરુએ તેને ભવ અટવીના માર્ગ અતાબ્યા અને નવકાર મત્ર આપ્યા. ધનનુ દાન કરવાથી પરિગ્રહથી મુક્ત થઈ શકાય છે, મૂર્છાના ત્યાગ થાય છે.
G
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܩ܀
‘આ જીવનના હેતુ શેો છે ?’ તે વિચારમાત્ર મનુષ્યને જ આવે છે, તિખેંચ કી આવા વિચાર કરી શકતા નથી. તેને આત્માના વિચાર આવતા નથી. મનુષ્ય તે ખાવાપીવાનુ` મળે, પણ છતાં આત્માના વિચાર કરે છે. તે જાણે છે: અહીયા તા મળેલાને છેડવાનુ છે. મનેારથ કદી પૂરાતા જ નથી. માટે પહેલેથી મળેલુ ડી દઈ એ તેમાં જ સુખ છે.
00000
0000000
૮૯
For Private And Personal Use Only
I
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭ ૪ પુણ્યાઈ
લશ્કરને “શ્રેણીમાં વ્યવસ્થિત ગોઠવી શકતા હતા, તેથી બિંબિસારનું નામ શ્રેણિક પડ્યું. આવા મહાન મહારાજા શ્રેણિકને–મગધના માલિકને પિતાને દીકરે કોરડા મારે છે, ત્યારે ચલણ કહે છે કે “સ્વામી, તમારી આ દશા !'
ત્યારે સમ્યક્ત્વ પામેલા શ્રેણિક કહે છે કે “ગયા જન્મમાં મેં તેને દુઃખી કર્યો હશે, માટે જ આ ભવમાં મને તે કેરડા મારી રહ્યો છે. માટે તે દીકરા ઉપર કરુણા લાવવાની છે.”
પરલેકની પુણ્યાથી ધન, સંપત્તિ, હોંશિયારી આવે છે. જ્યાં પુયાઈ ત્યાં લક્ષ્મી, ત્યાં સમૃદ્ધિ, ત્યાં સગવડતા ને ત્યાં જ વફાદાર મિત્રો, જ્યાં પુયાઈ નથી ત્યાં ઈચ્છા હોય તે પણ તપ, ત્યાગ, સંયમ કરી શકાતા નથી. નારકીના જીવો પારાવાર યાતનામાં અન્ય લેશ માત્ર વિચારી શકતા જ નથી. પશુઓ અજ્ઞાનતામાં ખૂંચેલા છે. પરંતુ જ્ઞાનના વિકાસમાં આગળ વધનાર મનુષ્ય એકલે છે. આવા મનુષ્ય ભવને ઉત્તમોત્તમ બનાવવાનું છે. તેના આત્માએ
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
પૂર્ણતા તરફ પ્રગતિ કરવાની છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય દરેક આત્મામાં પડેલ છે. તેને વિકસાવી, પૂર્ણતાને પામવાનું છે. આ કરી શકવાને શક્તિમાન હોય તે તે મનુષ્ય છે.
પુણ્યનો પ્રભાવ આત્માનું કલ્યાણ કરાવે છે અને જગતમાં કાતિ ફેલાવે છે. અસંખ્ય કેવળીને આપણે યાદ કરતા નથી, પણ ચોવીસ તીર્થકરને હંમેશા યાદ કરીએ છીએ, કારણ કે તેમણે જબરજસ્ત પુણ્ય નામ કર્મ બાંધેલું હોય છે, એટલે અતિશયો ઝળકી ઉઠે છે. જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી પુણ્યની ખૂબ જરૂર છે.
મોક્ષ એ ફળ છે અને પુય એ કુલ છે. અને ફળ આવતાં ફૂલ એની મેળે જ ખરી જાય છે.
કરરરરર રરરરરર રરરરર છે જે દિવસો હાથમાં છે, તેની કમાણી કરી છે તે લેવાની છે. દુખનો ઉદય અત્યારે જ આવી જાય છે
તે સારૂં. કર્મરાજાનું દેવું ચૂકવી દેવાય તેટલું ઉત્તમ. સંસારને સુખ માન્યા કરતાં મોક્ષમાં છે
સુખ માનવાથી મોક્ષ તરફ પ્રયાણ થાય છે. આ # વિપત્તિને સંપત્તિ માનો, દુઃખને સુખ માને. .
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૪ સમર્પણ
એક વખત બે ભાઈઓએ ખેતરની વહેચણી કરી. મોટા ભાઈને એક દીક નથી. નાનાને ચાર દીકરા છે. મેટો ભાઈ દયાળુ હતું. તેને વિચાર આવ્યોઃ “મારે એકે દીકરો નથી, નાના ભાઈને ચાર છે, તો દશભારા તેના ખેતરમાં નાખી દઉં.” ત્યારે નાના ભાઈને વિચાર આવ્યો કે “મારે ચાર દીકરા છે, ચારે કમાશે, પણ મોટાભાઈને ઘડપણમાં કમાનાર કોઈ નથી, માટે લાવ, દશભારા મેટાભાઈને આપી દઉં. પછી બન્ને ભાઈઓ સાથે બેસીને આ દશ ભારાનો ખુલાસો કરે છે. આથી બને વચ્ચે પ્રેમ ઘણો વધી ગો. અને વહેચેલાં ખેતરો પાછાં ભેગાં થઈ ગયાં.
ત્યાગ અને સમર્પણથી જ સંસારમાં સ્વર્ગનું સુખ મળે છે. એટલે ત્યાગ વધારે, તેટલે સંસાર વધારે મીઠા બને છે.
નેમનાથે ઊંચો માર્ગ લીધે, તેથી રાજીમતિ પણ તેમના માર્ગે ચાલ્યા. પ્રેમની અંદર એવો ગુણ છે કે એક
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
વ્યક્તિ બીજાને ખાતર પોતાનો સ્વભાવ બદલી નાખે છે. પ્રેમની ઉત્કૃષ્ટતા એ છે કે રાજમતિને નેમ પર ખૂબ જ પ્રેમ હતો, તેથી સંસારનો ત્યાગ કરીને આત્માને માર્ગ સ્વીકાર્યો. - વાસનાવૃત્તિઓ ચાલી જાય તેનું નામ જ સાચે પ્રેમ. પ્રેમ આત્મસ્વરૂપ જુએ છે. પ્રેમ શુદ્ધ રૂપે થાય, ત્યારે આત્મકલ્યાણ વધતું જાય છે. આપણું મન મમતા વગરનું બની જાય છે. મમતાને રંગ ચાલ્યા જાય, ત્યારે આત્મા હળ બની જાય છે. કર્મના ભારને ઓછો કરવાથી આનંદને અનુભવ થાય છે.
પ્રેમની અંદર ત્યાગ રહેલ છે. રાજમતિએ વૈભવનો ત્યાગ કર્યો, ને ભરયુવાનીમાં તેમને પગલે ચાલી જાય છે. આત્મ-સમર્પણમાં સાચે ત્યાગ છે. પ્રેમ આત્મસમર્પિત છે. એમાં બદલાની આશા હતી જ નથી.
ผู้ะะะะะะะะะะะะะะะะะ
રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જેના સમાન હોય તેવા સ્થાનમાં જીવ ઉત્પન્ન થાય છે. અગ્નિકાયના જી અપકાયના જીવો સાથે મળતાં
મરી જાય છે. SAABBBBBBBANA
resume
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯ ૪ પારસમણિ
મનને તૈયાર કરવામાં માનવીની મહત્તા છે. ભગવાન મહાવીર મહાભયંકર વનમાં આવીને તીવ્ર સાધના શરૂ કરે છે. જીવનમાં મળેલ સદ્ગુણોની કસોટી માણ કરવાની છે. ભગવાન પોતાની આત્મકસોટી કરે છે, ત્યાં પણ કોધી સર્પ આવે છે. તે વિષ ભરેલ આંખ પ્રભુ સન્મુખ માંડે છે. તે વિષદષ્ટિ છે. ભગવાન મહાવીર તેના (સર્પના) જીવનનાં ઝેર ઉતારી નાખે છે :
જીવનનું ઝેર ઉતારવું અતિ દુષ્કર છે.
ભગવાનમાં પરમ પ્રકાશ હતો, પરમ તેજમય તત્ત્વ હતું, તેમને કોઇની કંઈ જ અસર થતી નથી. ભગવાનનાં ચરણ ઉપર ઝેરી ડંશ મારીને સર્પ દૂર ખસી જાય છે, પણ ભગવાનની કાયા તો પ્રસન્નતાથી હસતી જ હોય છે. સપના અજ્ઞાન ઉપર ભગવાન કરુણું વહાવે છે. ભગવાનના ચરણમાંથી લેહીને બદલે દૂધની ધારા વહે છે. તેથી તેને ખૂબ જ નવાઈ લાગે છે. જેમ માતાને બાળક પ્રત્યેનો પ્રેમ લેહમાંથી દૂધ બનાવે છે, તે ભગવાન
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય તે આખા જગતના માતાપિતા સમાન છે, તેમનામાં તે જીવો પ્રત્યે તારવાની અપાર કરુણા ભરી છે, તે તેમનું લેહી દૂધમાં કેમ ન ફેરવાય?
ભગવાન મધુર વાણીથી બોલ્યાઃ “ચંડકૌશિક, તું હવે બૂઝ (સમજ), ચેતન, બૂઝ.”
ચિંતન, મનન, ધ્યાનમાંથી ઉદ્દભવેલ શબ્દ બધું બદલાવી શકે છે.
ભગવાનની વાણી સર્પના હદયમાં સરી પ્રવેશી જાય છે. સપના ભાવ પલટાય છે ને જાતિસ્મરણ થતાં પિતાનું માથું ભગવાનના ચરણમાં નમાવીને પડી રહે છે, ને પશ્ચાત્તાપ તથા સહનશીલતા તેને સ્વર્ગ અપાવે છે.
મનની કેળવણી યોગ છે. વચન અને કાયાને ચલાવનાર મન છે. મનની વરાળ દ્વારા જીવનનું એન્જિન ચાલ્યું રાખ્યું છે. અસ્થિર મન સિદ્ધિ પ્રાપ્ત કરી શકતું નથી.
માણસનું મન જ્યારે પરમાત્મામાં એકાગ્ર બને, ત્યારે પાપોના ઢગલા થેડી જ વારમાં નાશ પામી જાય છે. રોગ પાપનો નાશ કરે છે. આત્મધ્યાનના યોગ દ્વારા આત્મામાં પ્રગટેલ અગ્નિ બધાં કમને બાળી નાખે છે.
ગથી વર્તમાન જીવનને પલટાવી નંખાય છે, આધિ, વ્યાધિ દૂર થાય છે. યોગ એ પારસમણિ છે.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ ૪ કાંટો
દર્શન એટલે તો પ્રત્યેની રુચિ. રુચિ એટલે અંતરને ઉલ્લાસ, અનુરાગ. જિનેશ્વર રાગ દ્વેષથી પર છે. માનવ સંસારમાં બેઠેલે છે. તે ગમે તેટલે તટસ્થ રહેવા જાય તો પણ તેનામાં છેડે રાગ ને દ્વેષનો અંશ તો રહેવાનો જ. જિનેશ્વરના તોમાં રાગદ્વેષ નથી. દા. ત., ગૌતમ સ્વામી.
ગૌતમ સ્વામીને આનંદમુનિને થયેલા અવધિજ્ઞાન વિશે શંકા થાય છે, ગૌતમ સ્વામી ભગવાન પાસે આવે છે. ભગવાન જાહેરમાં ગૌતમ સ્વામીને કહે કે “આનંદની માફી માગી આવ, તારી શંકા પેટી છે.” કાંટાનો સ્વભાવ એટલે વીતરાગને સ્વભાવ. કાંટો બધાને સરખા જ ગણે છે. કાંઈ પિતાનું નહીં, અને કોઈ પારકું નહીં.
જિનેશ્વરના વચન ઉપર રુચિ થવી તેનું નામ શ્રદ્ધા. શ્રદ્ધાથી બીક ચાલી જાય છે.
જ્ઞાન હોવું સારી વાત છે, પણ તેના પ્રત્યે શ્રદ્ધા હેવી તે વધારે સારી વાત છે. શ્રદ્ધા આવવાથી આપણને.
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
કાર્ય કરવામાં બળ મળે છે. રુચિ આવવી એટલે કાય માં વેગ આવવા. શ્રદ્ધાની નિશાની એ છે કે કોઈ કાય કરવામાં વેગ આવે. દાખલા તરીકે વ્યાપારી દરરોજ અગિયાર વાગે જમતા હાય, પણ કોઈ વાર ઘરાકી સારી જામી હાય ત જમવાનું પણ ભૂલી જાય છે.
રુચિ સત્યના સ્વીકાર કરે છે, ને અસત્યને દૂર કરે છે.
O
SAN
જે લોકો મહાન થવાના છે, તેમનામાં નાનપણથી જ નમ્રતાના, વિનયના, વિવેકના, સમતાના, ને સંતોષને સ્વભાવ જ પડેલા હાય છે. સારા સ્વભાવથી, સારી ટેવોથી, સારા વનથી મનુષ્ય મહાન બને છે.
કુંભાર ઘડાને ઉપરથી ટીપે છે, છતાં એક હાથ અંદર રાખે છે, જેથી ઘડાને ઘેબે ન પડે; તેમ વિદ્યાનું દાન કરનાર ગુરુ પણ વિદ્યાર્થી ને ઉપરથી ઘડે છે, છતાં અંદરથી હાથ રાખીને વિદ્યાથીને આંતરિક હાંશિયાર, સખળ ને સત્ત્વશીલ મનાવે છે. આવી રીતે તૈયાર થનાર ભવિષ્ય ઉજાળે છે અને મહાન થાય છે.
MCL
૯૭
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧ % પરમાણુ
એક રાજકુમારની ઈચ્છા દીક્ષા લેવાની હાય છે, પણ તેના માતા-પિતાને રાજકુમારને પરણાવવાની ખૂબ જ ઈચ્છા હોય છે, પરણનાર કન્યાએ પણ મહાસતીએ હાય છે. તે રાજકુમારને કહે છે : “હે રાજકુમાર, જો તમારી સંયમ લેવાની ભાવના હોય તો જરૂર લેજો, પણ એક વખત અમારી સાથે હસ્તમેળાપ કરા, જેથી અમે પણ ભાગ્યશાળી થઈએ કે અમારા પતિદેવ મહાયાગી હતા.”
પછી તે રાજકુમાર લગ્ન કરવાની હા પાડે છે. હસ્ત મેળાપ વખતે રાજકુમાર વિચારે છે કે “આભૂષણા ભાર રૂપ છે, ભેગા તો રાગને લાવનારા છે, અને સ`સાર તે કાયાના કલેશ છે.” ઉત્તમ પુરુષાના આ બતાવે છે કે પરમાણુઓ પશુ ઉત્તમ હોય છે.
નિશ્ચય પાકા
રાજકુમાર તે વખતે સયમ લેવાને કરે છે. તેમની સાથે આઠે કન્યાએ પણ સંયમ લેવાના નિશ્ચય કરે છે. ત્યાં ને ત્યાં આઠે કન્યાએ
કેવળી થાય છે.
•
ટ
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર જ નમન
સૂર્ય કહે છે. મેં અંધારાને જોયું જ નથી. સૂર્યનું અસ્તિત્વ જ પ્રકાશમય છે. આપણામાં જ્યારે જ્ઞાનદશા આવશે, ત્યારે વૈરભાવ આપણામાં નહીં હોય. અંતરના શત્રુને જે જીતે તેમનું નામ મહાવીર છે. યોગીઓને આધાર ભગવાન મહાવીર છે. મહાવીર ભગવાનને યોગીઓ નમન કરે છે. ઘડાને ભરાવવું હશે તો તેને નમવું પડશે. તેવી રીતે જેમને અમૃત જીવનઘટમાં ભરવું હશે, તેમને જરૂર ભગવાનને નમન કરવું પડશે. જેમને જ્ઞાન મેળવવું હોય તેમને પહેલાં તેમના હૃદયને કુમળું બનાવવું પડશે. માટીને કેળવવાથી સુંદર આકાર બને છે, તેમ જ્ઞાનીઓ આપણને નમનની કેળવણું આપીને આપણા જીવનને સુંદર બનાવે છે. નદીના કિનારાના ખેતરના પાક પણ પાણીના પૂરને નમન કરવાથી પિતાનું અસ્તિત્વ ટકાવે છે. ઝાડ નમતાં નથી, તો તે ઉખડી જાય છે. નમન કરવાથી આત્મા નમ્ર-વિનમ્ર બને છે.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ ૪ સ્વાનુભવ
દ્રોણાચાર્ય બધા શિષ્યોને ભણાવી રહ્યા છે. તેમણે પાઠ આપે કે આત્માની સાધના માટે “ક્રિોધ કરીશ નહીં, ક્ષમા કરજે.” છો મા પુર માં કુર | આટલે પાઠ તે બધાને આવડી ગયો, પણ યુધિષ્ઠિરને તે ન આવડ્યો. ત્યારે ગુરુજીએ કહ્યું કે અત્યાર સુધી કેમ પાઠ ન આવડ્યો? એમ કહીને દ્રોણે યુધિષ્ઠિરને તમાચો માર્યો, પણ યુધિષ્ઠિરને ક્રોધ ન આવ્યું, પણ રમણતા તે સમતાની આવી. પછી તેણે કહ્યું : “ગુરુજી, હવે મને પાઠ આવડી ગયે.” આ સમયે બધા શિષ્ય યુધિષ્ઠિરની મશ્કરી કરે છે, પણ તેમણે બધાને ક્ષમા આપી. જે સમજેલ છે, તે અણસમજેલા બધાને સમજી શકે છે.
જીભ કેટલુંય ઘી ખાય છે. છતાં જીભ કદી ચીકણ થતી નથી, તેવી રીતે જગતમાં રહેવા છતાં ચીકાશથી જીવવાનું નથી, પણ અલિપ્ત રહેવાનું છે. બકરૂં બેં બેં કરે છે, તેમ મૃત્યુધામમાં જીવ “મારૂ, મારૂં', કરતાં ચાલ્યા જાય છે, પણ જ્ઞાનદશા આવતાં “મારૂં મારૂં” ચાલ્યું જાય છે.
૧૦૦
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૪ શિખામણ
મરતી વખતે બાપે દીકરાને કહ્યું : ગામે ગામે ઘર બાંધજે, તડકે ફરીશ નહીં અને મીઠું ખાજે” આને અર્થ દીકરે ન સમજ્યા, પણ બાપના વૃદ્ધ મિત્રે તેનો અર્થ સમજાવ્યું કે :
૧. ગામે ગામે ઘર બાંધજે, એટલે કે લેકની સાથે સાથે સંબંધ રાખજે.
૨. તડકે ફરીશ નહીં એટલે વહેલી સવારથી તે સૂર્યાસ્ત થાય ત્યાંસુધી દુકાન પર બેસી ધંધો કરજે,
૩. મીઠું ખાજે એટલે કે ખૂબ શ્રમ કરજે કે જેથી તું જે ખાઈશ તે મીઠું લાગશે.
શ્રમ કર્યા વિના પ્રાપ્ત થયેલ પૈસાની કિંમત નથી હતી. શ્રમ કર્યા વિના વારસામાં મળેલ પૈસો દીકરો સ્વછંદ રીતે ઉડાવી દે છે. શ્રમમાં રસ છે, આનંદ છે, સુખ છે, શાંતિ ને સમતા છે.
- સાધુ શ્રમ કરીને જ સિદ્ધિ મેળવે છે, તેથી તે શ્રમણ કહેવાય છે. સાધુઓ શ્રમ કરી કરીને આત્મમંથન કરીને, આત્માનું વલેણું કરીને લોકોને ઉપદેશરૂપી નવનીત આપે છે.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ ૪ મમત્વ ત્યાગ
મોહ રાજાએ આપણને મમત્વના પાટા પર ચઢાવી દીધા છે જેથી હું અને મારું માં આપણે અનંતા ભવે ગૂમાવી દીધા છે. મોહથી આપણે સંસારના ખોટા ભાર વધારી દીધા છે, જેથી આઠ દિવસ પહેલાની વાત આપણે ભૂલી જઈએ છીએ. પરંતુ આપણામાં સંયમ વધતા જશે, તેમ તેમ આપણી સ્મૃતિ વધતી જશે. ભવચકમાં દોડતાં દોડતાં આપણી શક્તિઓ હણાઈ જાય છે. આ શક્તિ આપણે ભેગી કરીને તેનો સદુપયોગ કરવાને છે. માણસ ધારે તો અશક્ય કામને શક્ય બનાવી શકે છે. માટે જ નયસારે અશક્ય તિર્થંકર પદને વિકાસ કરતાં કરતાં શક્ય બનાવ્યું. મનને પવિત્ર બનાવ્યા પછી જ ધ્યાનમાં એકાગ્રતા આવી શકે છે.
સૌ સાધન બંધન થયા પછી સાધ્ય સરકી જાય, જ્ઞાનદશા જેમ જેમ આવતી જાય, તેમ તેમ આત્મા કર્મથી છૂટતો જાય.
૧૦૨
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ ૪ દિવ્યતા
એક સાધુની એક શ્રાવક અત્યંત ભક્તિ કરતો હતો. સાધુ સમતામાં લીન હતા. એકવાર ધ્યાનમગ્ન હતા, ત્યારે ભેંસને નવડાવતાં પાછું સાધુ પર પડ્યું –ધ્યાનપૂર્ણ થતાં સાધુએ ભરવાડને ઉધડે લીધે. તેથી શ્રાવક ત્યાંથી ચાલ્યા ગયે.
પછી ક્રોધ સમતાં, સમતા આવતાં સાધુએ ભરવાડની માફી માગી. પછી તે શ્રાવક પાછો આવ્યો અને સાધુની ભક્તિ કરવા લાગ્યો.
તો સાધુએ આનું કારણ પૂછયું. ત્યારે શ્રાવકે કહ્યું : તમે કોધ કર્યો, ત્યારે તમારી પાસેથી પરમાત્મા ચાલ્યા ગયા હતા, શુભ પરમાણુઓ-પ્રેમ, મૈત્રી, ક્ષમા, સમતા ચાલ્યાં ગયાં હતાં–દિવ્યતા ચાલી ગઈ હતી, પરંતુ તે આવતાં હું આવ્યો.”
જેવો સંગ કરશો, તેવો રંગ પ્રાપ્ત કરશે. ગટરનું પાણી ગંગામાં ભળીને સ્વચ્છ બની જાય છે. સજજન દુર્જનને સજજન બનાવે છે. પરંતુ ખૂદ ગંગાજી સાગરમાં જઈ મળે છે, ત્યારે તેમનું પાણું ખારું થઈ જાય છે.
૧૦૩
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭ ૪ પુદ્ગલ
જે કાંઈ ક્રિયા થાય છે, તે પુદ્ગલને લીધે છે. કાણુ અને તૈજસ પુદ્ગલને લીધે જન્મ મરણ કરવા પડે છે. એક પણ ક્ષણ આ (આત્મા) દેહપુદ્ગલ વિના રહી શકતા નથી.
જન્મથી આહાર સ`જ્ઞા છે. આવતા જન્મ સુધારવા હાય તા આપણે આહાર સંજ્ઞા આછી ને આછી કરતા જવાની છે. આહારમાં અને વ્યવહારમાં આપણી આહાર સ'જ્ઞા વધારેમાં વધારે કામ કરે છે.
પુદ્ગલને લીધે સંસારમાં પરિભ્રમણ આપણે કરીએ છીએ. આત્મા અને પુદ્ગલના સબંધ અનાદિ છે.
આન ઘનજીને તાવ આવ્યેા હતેા એટલે શ્રાવક તેમને સુખસાતા પૂછવા આવ્યા તે! આનદઘનજી ભજન ગાઈ રહ્યા હતા. શ્રાવકે બેાલ્યા : “આપને તે કેટલા બધા તાવ આવ્યા છે ?” આનદઘનજીએ જવાબ આપ્ચા : ‘તાવ તા પુદ્ગલને આવ્યેા છે, મનને નહી...–આત્માને નહી’.’
O
૧૦૪
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ ૩ સાધના
લેાખંડ અને તાંબાને પારસમણિને સ્પર્શ થતાં તે સુવણુ ખની જાય છે, તેમ આત્માને આત્મજ્ઞાન મળતાં તે અમર બની જાય છે. સ્વનું દન જ જીવનભર કરવાનું છે, અને દરેકે દરેક ક્રિયામાં આત્માને યાદ કરવાના છે. જીવનને ઘુંટીઘુંટીને અંતરમાંથી આત્મજાગૃતિ પ્રાપ્ત કરવાની છે, દરેક ક્રિયા આત્મજાગૃતિથી થશે, તેા સંસારની ક્રિયા પણ આત્માને ઉર્ધ્વગામી બનાવશે અને ધનુ સાચું રહસ્ય તે આત્માને મેક્ષ અપાવવાનુ છે.
મરણમાં જ જીવન રહેલુ છે, અંધકારમાં પ્રકાશ છૂપાઈ રહેલા છે. મરણમાં જ અમૃત્વ છૂપાયેલુ' છે. મરણને સમજયા પછી જીવન જીવવાની અહુ જ મજા આવે છે. જીવન ઉકરડા જોવા માટે નહી', પણ જગતના અગીચા જોવા માટે છે. દરેકના સદ્ગુણે જોવાના છે, દુર્ગાણુ કે દોષ નહીં. સદ્ગુણી જોતાં જોતાં આપણામાં સદ્ગુણુ વધતા જ જશે. દુર્ગુણ જોવાથી દુણ વયા કરશે, અને મૈત્રી-પ્રેમને બદલે રાગ-દ્વેષ વધ્યા જ કરશે. પાખ'ડીએ તા ભગવાનના પણુ દોષ જ જુએ છે.
૧૦૫
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9
ભ્રમણ
જગતમાં કોઈ એવું તત્ત્વ નથી કે જે મરેલાને જીવતો કરી શકે. માટે તનથી સેવા કરવાની છે, જગતમાં રહીને ભેગું કરેલું કોને આપવાનું છે, પરલોક માટે દાન કરીને કાંઈક વાવતાં જવાનું છે. ભેગું ઓછું કરીને દાનમાં વધારે આપવાનું છે. “જાત્રામાં ચાલતા કૂતરાને રોટલ” નથી બનવાનું, એટલે કે સંઘની સાથે કૂતરો જતો હોય તેને ખૂબ ખાવાનું મળે. પિતાને ભૂખ હોય તેટલું ખાઈને વધારાનું ખાવાનું દાટી દે છે, પણ તેને ખબર નથી કે આ સંઘ તે આગળ જવાનો છે. આવી રીતે ભ્રમમાં નહીં રહેલ મનુષ્ય જે કરવાનું હોય તે આજે જ કરી લે છે. તે આવતી કાલનો વિચાર નથી કરતો કે કાંઈ ભેગું કરી મૂકતો નથી.
આપણે રહેવાસી નથી, પ્રવાસી છીએ. આપણે આ વિસામે છે. અહીં સ્થિર રહેવાનું નથી, પણ અહીંથી બીજે જવાનું છે. યાત્રા અનંતની છે. આ યાત્રાને સમાપ્ત કરવી હોય તે અહિંસા, સંયમ, તપને જીવનમાં ઉતારવાના છે. આહાર, નિદ્રા, ભય મિથુનને જીતવાના છે. દાન, શીલ, તપ, ભાવથી જીવનને ઉર્ધ્વગામી બનાવવાનું છે.
૧૦૬
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦ ૬૩ અમૃત
વેશ કરતાં વિચારનું મહત્વ જૈનદર્શનમાં વધારે છે. જ્યાં સુધી સમ્યકત્વ ન થાય, ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી. સમ્યક્ત્વદર્શન સંસારને તરવાની હેડી છે. સમ્યક્ત્વ દર્શન થતાં આત્માને ખ્યાલ આવી જાય છે. પછી ભલે તે સંસારમાં રહેતો હોય, પણ તે અનાસક્ત હોય છે. આત્મજ્ઞાન થતાં અંતરમાં આનંદ દેખાય છે. ભમરાને એકવાર રસ મળી ગયા પછી તે રસને ચૂસ્યા જ કરે છે, ગુંજન પણ કરતા નથી. જ્ઞાનરૂપી અમૃતના સાગરમાં જેણે એકવાર ડૂબકી મારી, તેને વિષયે ઝેર જેવા બની જાય છે.
પશુ અને માનવી વચ્ચે ફરક બતાવનાર જ્ઞાન છે. પશુ પણ જ્ઞાનથી માણસ જેવો બની જાય છે. ચંડકૌશિકને જ્ઞાન આવતાં આઠમા દેવલેકે ગયો. જ્ઞાન કર્મને બાળી નાખે છે. જ્ઞાનને જીવનમાં ઉતારવાનું છે. જ્ઞાનથી માણસની કિંમત વધતી જાય છે. મોક્ષમાર્ગમાં લઈ જનાર ભૂમિ તો જ્ઞાન જ છે. સંસારમાં માર્ગ બતાવનાર જ્ઞાન છે. માનવીને જીવનનો શૃંગાર પણ જ્ઞાન છે. માણસ જ્ઞાનથી શોભે છે.
૧૦૭
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ ૩ સ્વાધ્યાય
જે લેાકેા સ્વજન છે, તે આપણા આત્માનું અહિત કરે છે, જે લેાકેા પરાયા છે, તે આપણા આત્માને વિકાસ કરે છે. પરાયા માણસા આપણને ઊંઘમાંથી જગાડે છે, મમતાવાળા માણસો આપણને મારી નાખે છે.
રોગ, મુસીબત; દુ:ખ વગેરે આત્માના હિત માટે આવે છે, જે તનથી કમ બાંધતાં વિચાર નથી કરતા, તા તે તનથી રાગ ભાગવવા શા માટે વિચાર કરવાને ?
સુખ અને દુઃખને સમાન જાણવાના છે; મન તૈયાર થાય એટલે દુઃખ સંતાઈ જાય છે. મન રાગમાં લાગે છે, ત્યારે જ રાગ મન પર ચઢી બેસે છે. રાગ આવે ત્યારે ત્યારે મનને સ્વાધ્યાયમાં જોડી દેવાનુ છે.
1
એક વખત સદ્ગુણના રસ્તે લા, પછી કદી તમે દુ ણના રસ્તે નહી જાવ. હમેશાં થોડું થોડુ ચાલે, તેા જરૂર ગામ આવશે, પણ તે રસ્તા હું સાચા હૈાવા જોઈ એ. તમે જીવનમાં પથ પર | પ્રયાણ કરનાર પથિક જેમ સાચા રસ્તે ચાલશેા ) તા જરૂર ધ્યેયને પ્રાપ્ત કરી શકશે.
-
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨ ૪ કડછી
દૂધપાકનો સ્વાદ કડછીને મળતો નથી, પણ એક બિંદુ જીભ પર મૂકાય તે જીભને સ્વાદ લાગશે. તેમ આંખ કંઈ કરતી નથી, આંખ તે સાધન છે, પણ આંખની પાછળ રહેલ દિવ્ય આત્મા જ બધું જુએ છે, બધું અનુભવે છે. આંખથી સારૂં જેવાને વિવેક રાખે. નહીંતર તે ક્ષણે ક્ષણે કર્મ બંધન કર્યા જ કરે છે. શરીરથી કર્મ બાંધીએ છીએ, અને શરીર તે પછી બળીને ભસ્મ થઈ જાય છે, પરંતુ કર્મને ભગવટો આત્માને જ કરે પડે છે. સમ્યક દૃષ્ટિ આત્મા પળેપળ કર્મની નિર્જરા જ કરે છે, કારણ કે તેને કોઈ પણ વસ્તુમાં આસક્તિ હતી જ નથી. તીર્થકરે બધી જ વસ્તુ લેતા હોવા છતાં, ખાતાં પીતાં કર્મબંધન નહિ, પણ કમની નિર્જરા જ કરે છે. รษะะะะะะะะะะะะะะะ55
આપણી આશાને અમર આશા બનાવવાની 2 છે, આંતર વૈભવને વિકસાવવાનો છે. ઈલેકટ્રીસીટી છે સાથે જોડાયેલ તાર મહાન તિરૂપ બની જાય છે છે છે તેમ આપણે આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય છે તો આત્મા એક દિવસ પરમાત્મા બનશે. กระบะระกะระะะะะะะะะะะะะะะะ
S
જાતિ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩ ૪ પ્રમાદ
જીવનમાં જે પ્રમાદ છે, તે હિંસા છે. જે માણસ અપ્રમત્ત છે, જાગૃત છે તે કોઈ દિવસ હિંસા કરતો નથી. કદાચ અજાણતાં હિંસા થઈ જાય તો તે તેને પારાવાર દુઃખ થાય છે.
ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને વારંવાર કહે છે કે ગૌતમ, એક સમયનો પણ તું પ્રમાદ કરીશ નહીં. પ્રમાદરૂપી ઘેન પિતાના આત્માને અને સમાગમમાં આવનારને નાશ કરે છે. દુનિયાના પાપોની, દુનિયાની ખરાબીની શરુઆત પ્રમાદમાંથી થાય છે. ધર્મ કરનાર આત્મા માટે જાગૃતિની જરૂર છે.
આપણે પાંચ તિથિ લીલોતરી નથી ખાતા, એટલે હિંસા નથી કરતાં એમ ન સમજવું. પાંચ તિથિ જેવા શબ્દો પણ ન બોલવા જોઈએ. શબ્દોથી કોઈનું જીવન કડવું બની જાય છે.
- હિંસા એ બહારની સ્કૂલ વસ્તુ છે, પ્રમાદ એ આત્માની વસ્તુ છે. પ્રમાદ થાય છે, ત્યારે હિંસા થાય છે.
૧૧૦
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ir
૮૪ ૪ સફળતા
બીજને ચંદ્ર ના હોવાથી, તેના દર્શન કરવા દુનિયા જાય છે. તેનામાં નમ્રતા હોવાથી ધીમે ધીમે તે મોટો થાય છે. તે અમાસની લધુતા તરફથી પુનમની મેટાઈ તરફ જાય છે. પછી મોટા થયા પછી નાનું થવું પડે છે. નાના નાના થવું પડતું નથી. નાના બાળકને દુનિયા પ્યાર કરે છે, મોટાને કોઈ પ્યાર કરતું નથી. આપણા શરીરમાં મોટામાં મોટું માથું મોટું છે અને પગ નાનામાં નાના છે. પગની રજ લેવાય છે, માથાન નહીં. સંસારમાં પાણીના પરપોટા માફક જે મેટા થાય છે, તે જલદી નાશ પામે છે. બાર બાર મહિના ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં બાહુબલીને કેવળજ્ઞાન થતું નથી. પણ “વીરા મેરા ! ગજથી હેઠા ઊતરે” સાંભળ્યું કે અહંકાર ચાલ્યો ગ, નમ્રતા આવી ને નાના ભાઈ સાધુઓને વંદન અથે જ્યાં પગ ઉપડે કે તુરત જ કેવળજ્ઞાન તેમને થયું. જ્યાં નમ્રતા, લઘુતા છે, ત્યાં સફળતા છે.
રેસ શરૂ થાય ત્યારે લાખે માણસ રેસ જેવા આવે છે પણ રેસમાં ભાગ લેનાર જેકી લેકે તરફ બીલકુલ
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જે નથી, પણ તેને જે રેસમાં ઘોડાને દોડાવવાને હોય છે, તે ઘોડા પર ધ્યાન હોય છે. ફક્ત તેને તો નિશાન પર જ ધ્યાન હોય છે, તેમ તમારા જીવનનું જે નિશાન મોક્ષ છે, તેના ઉપર તમારા જીવનનું ધ્યેય કેન્દ્રિત કરે. રેસમાં ભાગ લેતા માણસ એક એક સેકંડનો ખ્યાલ રાખે છે, તેને એક સેકંડની કિંમત ઘણું હોય છે, તેમ તમારા જીવનની ક્ષણે ક્ષણ કિંમતી છે, તેને સદુપગ કરો. યાદ કરે ભગવાનના તે શબ્દોઃ ગાયમ, સમય મા પમાય.
ધ્યેય નકકી કરે. તેથી ધારેલા માર્ગે પહોંચી શકાય છે. જ્યાં દય ને ધ્યાન છે, ત્યાં સફળતા છે. mwenenerererererererereientalne
સુંદર સંસ્કારી સાહિત્યથી ચાર પ્રકારે છે, 2. જીવનમાં લાભ થાય છે ?
૧. જ્ઞાનની તૃષા જાગે છે. ૨. સદ્ગુણ પ્રત્યે આતુરતા જાગે છે. ૩. સૌન્દર્ય પ્રત્યે પૂજ્ય ભાવ જાગે છે. ૪. બીજા માટે લાગણીનો ઝરો વહે છે.
ખરૂ ભૂષણ સાધર્મિકને સ્થિર કરવામાં છે, ખરું ભૂષણ ધર્મને ફેલાવો થાય તેવી પ્રભાવના કરવામાં છે ખરું ભૂષણ મન-વચન કાયાથી ગુરૂ-વડિલની ભક્તિ કરવામાં છે.
wwwwwwww
w
૧૧૨
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–
૮૫ ક્રોધ
કોધ, લોભ, માન, અને માયા એ દુર્ગુણે પોતાની જાતને બાળી રહ્યા છે. જીવ પહેલાં પોતાના આત્મગુણને બાળીને પછી બીજાને બાળે છે. પહેલાં આત્મા ઉપર દયા કરીને પછી બીજા પર દયા કરી શકાય છે.
કોંધ તે પ્રીતિ, વિનય અને વિવેકને બાળી નાખે છે. ક્રોધનો પહેલો ખોરાક પ્રીતિ છે, પિોતે પોતાના કષાને કાબુમાં ન રાખે તે જીવન ઝેર જેવું બની જાય છે. મહાવીર પ્રભુ કહે છે કે પ્રીતિથી આલેક અને પરલોક બને સુધરે છે. વિવેક વગર ક્રોધના આવેગથી માણસ આપઘાત કરે છે. આપઘાત કરનારના આત્માના ભવભવ બગડી જાય છે. ક્રોધના આવેશમાં વિવેકને દીપક બૂઝાઈ જાય છે. ગ્ય-અગ્યનો વિચાર તો વિવેકી માણસ જ કરી શકે છે. ક્રોધનાં ફળ કડવાં છે. કચ્છથી સંચિત કરેલ પુણ્ય કોધથી ક્ષણ માત્રમાં નાશ પામે છે. તપસ્વી મુનિ કોધથી ચંડકૌશિક નાગ બન્યા.
૧૧૩
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬ ૪ શ્રુતજ્ઞાન
જે પુસ્તકમાં લખાયેલું છે, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. કાગળ પર લખાયેલ પણ શ્રુતજ્ઞાન કહેવાય. જ્ઞાની મિથ્યા શ્રુતને સમ્યકત્વ મૃત બનાવે છે અને અજ્ઞાની સમ્યકત્વને મિથ્યાત્વ મૃત બનાવે છે.
જેને સંસાર ગમે છે, તે સારામાંથી પણ ખરાબ ગ્રહણ કરે છે અને જ્ઞાની તે ખરાબમાંથી પણ સારું શોધે છે. વિનય અને ગુરુગમ્યથી મેળવેલું જ્ઞાન સાચું છે. જેમાં સ્વાદુવાદ હોય, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. એકાંતવાદને શ્રુતજ્ઞાન ન કહેવાય. બીજામાં પણ સત્ય છે તેનું દર્શન કરવું તે શ્રુતજ્ઞાન છે.
કેવળજ્ઞાનથી થતજ્ઞાન ચઢી જાય છે, કારણકે કેવળતે માણસની સાથે ચાલ્યું જાય છે, શ્રી મહાવીર ભગવાન મોક્ષે ગયા, તેમની સાથે તેમનું કેવળ જ્ઞાન ચાલ્યું ગયું, પણ શ્રુતજ્ઞાન તો રહેવાનું છે. માટે શ્રુતજ્ઞાનને બોલતું કહેવામાં આવે છે, એટલે આપણે કૃતજ્ઞાનની પૂજા કરીએ છીએ. દા. ત., જ્ઞાનપંચમી. કોઈપણ વસ્તુ મેળવવી હોય હોય તે તેના પ્રત્યે આદર જોઈએ, અનાદર કરવાથી જ્ઞાન ચઢતું નથી. આપણે ક્રિયાને સમજીએ છીએ, પણ આચારને ભૂલી જઈએ છીએ.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭ ધ્યાન
સાધનાની સિદ્ધિ અર્થે પતિની જેમ અડાલ બનીને ધ્યાન ધરવાનુ છે. પવન પાંદડાંને હલાવે, તેમ મનને હલાવવાનું નથી. આપણે તે શરીરની જ કિકર રાખીએ છીએ, આત્માની નહી. ધ્યાની આત્મામાં મગ્ન રહે છે, તેમને શરીરની ફીકર નથી હતી.
કુમારપાળને મકોડા ચાંચે હતા. ત્યારે તે ધ્યાનમાં એકાગ્ર હતા. તેથી તેની તેમને ખબર ન પડી, પણ લેાકેાના કહેવાથી જ્યારે મકોડાની ખખર પડી, ત્યારે તેના કરડવાથી પારાવાર દુઃખ થતું હતુ, છતાંય મકાડાને દૂર ન કરતાં, લોહી ચૂસવામાં મગ્ન બનેલ તે મકાડાને દૂર કરવાને બદલે કુમારપાળ નરેશે પોતાની ચામડી ઉખેડીને તે મકાડાને અભયદાન આપ્યું. જે અહિંસાના પાલક છે, તે જેમાં જીવ મરતાં હેાય તેવાં સાધન વાપરે જ નહિ, ચરબીયુક્ત કપડાં, લીવરનાં ઇંજકશનેા, કાડલીવર આઈલ, ક્રમના જોડાં, વગેરે વપરાય જ નહીં. “જીવેા ને જીવવા દો” એ મત્ર આત્મસાત્ કરવા જોઈ એ. જો તમે
૧૧૫
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય કેઈને જીવાડી શકતા ન હ તો બીજાને મારવાને હક્ક કે અધિકાર તમને નથી. પોતાના જીવના ભોગે અન્યના જીવને બચાવ જઈએ. દરેક જીવ જીવવા ઈચ્છે છે. તે તમારાથી નાના, બળહીન, પરાધીન, દીન, લાચાર પ્રાણી, પશુ, પક્ષીને મારવાની ધૃષ્ટચેષ્ટા ન જ થાય.
પુદ્ગલની દૃષ્ટિએ સાધુ-સંતોને સુખ થોડું છે છે અને દુઃખ વધારે છે, જ્યારે આત્માની દષ્ટિએ છે છે સુખ વધારે ને દુઃખ થેડું છે. સાધુપણામાં દુઃખ છે
સહન કરવાનું વધારે હોય છે. સંસારીને ત્યાગ અલ્પ અને ભોગ વધારે હોય છે.
સાધુઓ જગત પાસેથી ઓછું લે છે અને તે છે વધારે આપે છે. સાધુ રાત્રે નિરાંતે શાંતિથી ઊંઘી છે શકે છે, જ્યારે સંસારીને વધારે પડતી જવાબ
દારીથી, વધારે દુઃખ હોવાથી નિરાતે સૂઈ શકતું નથી.
0 છે
જીવનની દૃષ્ટિ આવી જાય છે, પછી જીવન ! જીવવા જેવું અને જીવનમાં કંઈ કરવા જેવું
છે
લાગે છે.
૧૧૬
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૪ રવશ્રમ
આપણા હૃદયમાં કેઈકવાર રાગદ્વેષ આવે છે, છતાં હૃદયમાં ધર્મ હોય તે રાગ-દ્વેષ તરત જ ઓગળી જાય છે. રાવણ ઘણે બળવાન હતો અને તેનું સૈન્ય બહુ જ મોટું હતું, વાલી માનો હતો, પણ સત્યની ઉપાસનાવાળે હતો, તેથી તે રાવણને જીતી ગયે.
આમ મહાનલની એક જ ચિનગારી આપણા જીવનને પલટાવી નાખે છે, અને પાંચ મહાવ્રતોનું શુદ્ધ પાલન કરવામાં આવે તો મોક્ષ મળી જાય છે.
અનીતિનું ન ખાવું, વશ્રમ વગર કઈ વસ્તુ લેવી, વાપરવી નહીં, આવી વૃત્તિ ધરાવનાર પુણિયે શ્રાવક ઝુંપડીમાં રહી રાગદ્વેષ રહિત, સમતાપૂર્વક જીવન ગાળતા હતો. તેનાં વખાણ પ્રભુએ કર્યા. તે તેની પરીક્ષા લેવા એક વિદ્યાધર આવ્યો. તેના લોખંડના તવાને સોનાને કરી નાખે. પણ પુણિયાએ બધા વતનું અણુ શુદ્ધ પાલન કર્યું હતું, તેથી આ તો તેને માટે નકામે થશે. આપણે ધનને ધર્મ માનીએ છીએ, તે ધર્મને ધન માનતો.
૧૧૭
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
વિદ્યારે તેની પરીક્ષા અનેક રીતે કરી, પણ પુણિયે શ્રાવક ચલાયમાન ન થા. આકરી કસોટી પછી સુવર્ણ સમાન શુદ્ધ ને સાત્વિક સાબિત થશે.
ધર્મ બહુ જ આકરો છે, તે આંસુ પડાવે છે અને અંતરને શુદ્ધ કરી ઉપર લઈ જાય છે. અંતરના સામ્રાજ્ય પર જય પ્રાપ્ત કરનાર અનંતને સ્વામી બની જાય છે.
દારિદ્યમાં ડું પણ દાન અતિ પુણ્ય ઉપાન કરે છે. પુણિયાનું પુણ્ય શાસનમાં પંકાયેલું છે છે. શાલિભદ્ર પૂર્વના ભવમાં (ભરવાડના ભવમાં) ખૂબ જ પ્રેમથી સાધુને ખીર વહોરાવી અને પ્રચંડ પુણ્ય ઉપાર્જન કર્યું. પૂર્વ ભવમાં પાંચ કોડીના ફૂલડાંની પૂજાથી કુમારપાળે અઢાર દેશનું પુણ્ય ઉપાર્જન કર્યું.
પૈસો પિતાને માટે વાપરવા તે ભાગ છે. પરંતુ તે બીજાને માટે વાપરે તે ત્યાગ છે.
૧૧૮
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૪ ગુરુનું સાનિધ્ય
ન ગમતું અને ત્યારે કલેશ થાય છે, મનમાં ઉદ્વેગ થાય છે, અસ્વસ્થતા ને અસ્થિરતા જન્મે છે. તે દૂર કરવા ગુરુના સાનિધ્યમાં જવાનું છે.
પણ કેટલાક પિતાનું અહિત જોઈ શકતા નથી. પિતે માની લીધેલ ભલે તે દુઃખ હાય, વિનાશગર્તા હોય તોય તેમાં આનંદ માણે છે કે જીવનને વેડફી અંત પિતે લાવે છે.
માખી લીંટ પર બેસે છે, અને તેમાં ચોંટીને પોતાનું જીવન સમાપ્ત કરી નાખે છે. વ્યક્તિ નહીં, પણ કામ આપણને અધોગતિએ લઈ જાય છે, અને કામમાં જીવ ભૂલે પડી જાય છે ને અટવાઈ જાય છે. કામને રાગ ઓછો કરવા સ્ત્રીઓ અને પુરૂષોએ એકબીજાને સંસર્ગ જેમ બને તેમ ટાળવાને છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ કામના રંગમાં લપેટાઈ જતાં આગળ ભણી શકતા નથી. કામી માણસ પિતાની સ્ત્રીને અને પોતાનાં બાળકોને વિચાર કરી શકતો નથી. જે માણસ કામને લીંટ માને
૧૧૯
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
તે જ માણસ આગળ વધી શકે છે. કામ તે કીચડ સમાન છે. એકવાર તે કીચડમાં ડૂબી ગયા તે પછી તેમાં ઊંડા ને ઊંડા ઉતરી જવાશે. કામથી કામનો અગ્નિ ભભૂકો રહે છે. અગ્નિમાં લાકડાં નાખવાથી આગ વધી જાય છે, તેની ભૂખ સંતોષાતી નથી. સાગરમાં ગમે તેટલી નદીઓનું પાણી ઠલવાય, છતાં તે પૂર્ણ થતો નથી.
તેથી જ સંસારના ભેગી કરતાં સંસારના ત્યાગી બ્રહ્મચારીની શક્તિ વધારે હોય છે. તેને સંયમ સુખસાચું સુખ લાવે છે, મુખ પર કાન્તિ લાવે છે, તેની માનસિક શક્તિ વૃદ્ધિ પામે છે. ચિત્તમાં સ્થિરતા ને પ્રસન્નતા આવે છે. આ માટે આવશ્યક છે ગુરુનું સાનિધ્ય.
બીજ વગર ઝાડ થઈ શકતું નથી, તેમ છે હદયમાં પ્રેમના બીજને વાવ્યા પછી જ ધર્મ છે અંતરમાં પ્રગટ થશે.
|
9
સાધુઓ ગામેગામ વિચરીને જ્ઞાનની ગંગા છે ફેલાવે છે; ભકિતજ્ઞાનને ફેલાવે છે.
૧૧૦
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦ % વૈરાગ્ય
જિંદગીભર સંસાર માટે મહેનત કરીએ, તેની સેવા કરીએ, તો છેવટે ચેડાં આંસુ મળે છે, તેના કરતાં પ્રભુની થોડી સેવા કરી હોય તો મોક્ષ પાસે આવે છે. સ્થાલિભદ્રને મંત્રીપદ સ્વીકારવા માટે કહેવામાં આવે છે, તે તેમણે કહ્યું: “મારે તે કીચડમાં દટાઈ જવું નથી, પણ ત્યાગમાં તરી જવું છે, વૈરાગ્ય આવતાં જગત તૃણ સમાન લાગે છે. સંસારરૂપી અંગારાને ચુંબન કરવાથી બળતરા સિવાય શું મળે? સંસાર વિરકત માનવી ધ્યાન માંથી જ તાકાત મેળવે છે. લિભ પરતંત્રતા જોઈને સંસારને છોડો. છોડવું અને છોડી દેવું એ બને ભિન્ન છે. મન ઊઠી જવું એ બીજી વાત છે. મન ઉઠયું ન હોય પણ છોડવું પડે તેમ છે, તેથી છોડી દીધું હોય તો તેથી કાંઈ સધાતું નથી.
રસોઈ બનાવતાં કંકાશ થાય ને આપણે ખાવાનું છોડી દીધું. ખાવાનું છોડવું ન હતું, પણ કીધે ખાવાનું છોડાવ્યું. કેઈ સમજાવનાર મળે એટલે પાછું જમવાનું મન થઈ જાય છે. ગરીબી આવે, દુઃખ પડે ત્યારે મન
૧૨૧
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
વૈરાગ્ય તરફ વળી જાય છે, પણ પાછું સુખ આવતાં મન વૈરાગ્યમાંથી પાછું સંસારમાં આવી જાય છે. એટલે દેખાતે કહેવાત વૈરાગી સંસારી કરતાં ઉતરતે છે, બીજી બાજુ સંસારીનું મન વૈરાગ્યથી ભરેલું હોય છે. કોઈવાર ગુરુના સમાગમથી મન વિરાગી થઈ જાય છે. સ્થૂલિભદ્રે ચારિત્ર સ્વીકારવા મન કર્યું, ત્યારે તેમને ચગ્ય આત્મા જાણી ગુરુ ચારિત્ર આપે છે. એક વાર સંસારના રંગરાગમાં ચકચૂર રહેનાર સ્થૂલિભદ્ર હવે વૈરાગ્યના રંગ રાગમાં મગ્ન બન્યા. સંયમ–ચારિત્રમાં આગળ વધતા ગયા, અને સંસારમાં ચારિત્રશીલ સંયમધારી જલકમળવત્ બની રહ્યા.
છે આપણે કોઈના ઉપર ઉપકાર કરેલ હોય તે કે છે યાદ ન કરે, પણ બીજાએ આપણા ઉપર ઉપકાર છે T કર્યો હોય તેને ન ભૂલવો.
કર્તવ્ય સારૂં કરે, અને વિકૃતિરૂપી ધૂળ છે છે ઢાંકે ને તે પર ભાવરૂપી પાણી સી.
છે બીજામાં જે જે શક્તિઓ પડેલી છે, તેની ! ? આપણે ભક્તિ કરીએ, તે આપણામાં શક્તિ છે છે આવી જાય છે.
૧૨૨
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧ ૪ સત્સંગ
સત્સંગના સુવાસની ફેરમ સ્વને અને પરને સર્વને સુવાસિત બનાવે છે. સંગને રંગ ઘણો મટે છે. એક ભાઈ રોજ સંતની વાત કરે ત્યારે એક નાસ્તિકને તે વાત ન ગમી. પછી તે ભાઈએ એક દિવસ એક ડુંગળી અને એક વાટકીમાં ઘી લાવવાનું નાસ્તિકને કહ્યું. પછી ડુંગળી સમારી તો આંખમાંથી પાણી આવ્યું અને ઘીની વાડકી સામે જોયું તે આંખમાં ઠંડક આવી. આમ તેણે સમજાવ્યું કે સત્સંગ આત્માને શીતળતા આપે છે, જ્યારે દુર્જનનો સંગ આત્માને ઉતા આપે છે. સાધુ તે ચોમાસું પૂરું થતાં વાદળમાંથી સૂર્ય ચાલ્યો જાય, તેમ ચાલ્યા જાય છે. તેથી સત્સંગને લાભ મેળવનાર ઉદાસીન થઈ જાય છે. તે તે માટે સંસારનો પ્રેમ ઓછો કરવા દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે આત્માને લગાડી દે. આ ત્રણે આત્માને શીતળતા, શાંતિ, સ્વસ્થતા ને પ્રસન્નતા આપે છે અને આપણું ધ્યેય મોક્ષપ્રાપ્તિ છે, તેની વિચારણા સજાગ રાખે છે. સત્સંગી ગાળ દેનારની ઉપર દ્વેષ નથી.
૧૨૩
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
કરતા અથવા તે વખાણ કરનાર પર રાગ નથી કરતા. તેમના હૃદયમાં નિર’તર જ્ઞાનીનુ વચન વહ્યા કરે છે. તેથી તે ગાળ દેનાર અને વખાણ કરનાર પ્રત્યે સમષ્ટિ રાખે છે, મનમાં સમતા ને સમાધિ રાખે છે અને સત-સાધુ જેવુ જીવન જીવી મધ્યસ્થ ભાવને આસ્વાદ માણે છે. સત્સંગી સરળ ને સાદા હૈય છે. તેઓ ક્રમશઃ પ્રગતિ સાધે છે અને અંતે અ'તિમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે. તેના માર્ગમાં આવતી વિપત્તિને સુખ સમજે છે, પાતાની કસાટીની વેળ તેને સમજે છે. સેાટીમાંથી પાર પડવા સત્સ`ગી પોતાના જીવનને હોડમાં મૂકે છે. અને છેવટે વિજય પ્રાપ્ત કરે છે.
܀ܘܩܕ
શ્રદ્ધાળુને કદી ભય હેાતા નથી. એક વજીરને ફ્રાંસીની સજા થઈ, પણ તેની પાસે દુઃખ ન હતુ, કારણ કે તે માનતા હતા કે મારી પાસે પ્રેમ, શ્રદ્ધા, આશા અને ન્યાય છે, તેા હુ... અત્યારે તે જીવતા ઉં છું, તે શા માટે મરી જાઉં? કદાચ મારે। દેહ અળી જશે, પણ આત્મા તા અમર છે. પેાતે પેાતાના આત્માને અમર ને અજર માને છે. તેને શ્રદ્ધાથી ફ્રાંસીનું દુઃખ નથી, દેહનાશની ચિંતા નથી. તેના ( આત્માનંદ અપૂર્વ છે. તેને આત્માની સાત્ત્વિકતા તેને શાશ્વતતાનું જ્ઞાન છે. તે જ્ઞાન તેને સુખ, શાંતિ ( ને સંતાષ, સમતા ને મનની પ્રસન્નતા બક્ષે છે.
0000.00
For Private And Personal Use Only
F
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૪ ત્યાગી-રાગી
ત્યાગમાં અને રાગમાં ઘણો જ ફરક છે. ત્યાગમાં છોડવાનું ગમે છે, ત્યાગી ભયરહિત બને છે. રાગમાં ભેગું કરવાનું ગમે છે, તે ભયથી ઘેરાયેલું હોય છે ત્યાગીની દષ્ટિ જ્ઞાન પ્રતિ છે. રાગી અજ્ઞાન અવસ્થામાં આથડે છે. ત્યાગથી આત્માની મસ્તીમાં લીન થવાય છે, અને તેની પાસેથી ભય ચાલ્યો જાય છે.
શંકરાચાર્યને કેઈએ પૂછયું : “દુનિયામાં ઈશ્વર કોણ? અને તેની ઓળખ શી ?” જવાબ મળે કે કંચન ને કામિનીથી જે વિરક્ત છે, તે ઈશ્વર છે, તેને જગત વિરક્ત લાગે છે. હૃદયમાંથી કામ નીકળી જતાં હૃદય પવિત્ર બની જાય છે.
ભયને દૂર કરવા માટે કામ અને કંચનને છોડવાના છે. સી. આઈ. ડી. ચેરને પકડે છે, તેમ ચેર માલદારને પકડી પાડે છે. બાળક સાચું ને સારું બોલે છે એટલે આપણને તે વહાલું લાગે છે. ચોર ને માલદારના દિલમાં ભય છે, રાગ છે, એકઠું કરવાની લાલસા છે, તેથી તે
૧૨૫
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અપ્રિય થઈ પડે છે. બાળકના દિલમાં ભય નથી, તેથી તે પ્રિય થઈ પડે છે.
દુનિયામાં ગરીબોને ખાવાનું મેળવવા પરસેવો પાડો પડે છે, જ્યારે પિસાવાળાને ખાતાં ખાતાં પરસેવો છૂટે છે, કારણ કે ત્યાં ભય છે. સંગ્રહ કરીને જીવન બગાડવું, તેના કરતાં દાન કરીને જીવન હળવું બનાવવું જોઈએ. જગતની અંદર કાન્તા અને કનકની પાછળ જીવન વેડફી નાખનાર ભયમાં ફફડતો જીવે છે. તેને કામને, લોભને, કોઈને ભય ત્રાસ આપે છે, જ્યારે ત્યાગીને કોઈની તમન્ના ન હોવાથી જગતમાં જે તારતમ્ય છે, તે પ્રાપ્ત કરીને વિષય કષાયથી વિરક્ત બનીને મસ્ત જીવન જીવે છે. ત્યાગી સંસાર તરી જાય છે, રાગી સંસાર સાગરમાં ડૂબી જાય છે. રરરરરરર રરરરરર
એક વસ્તુમાં બીજી વસ્તુને બ્રમ થવો તેનું છે નામ અજ્ઞાન છે. દેરડાને સર્ષ માનવો તે ભ્રમ છે
છે. તેવી રીતે જગતના લોકોએ ભૌતિક વસ્તુમાં 0 સુખને બ્રમ માની લીધું છે. તેમાં સાચું સુખ છે 0 નથી, પણ સુખની માત્ર ભ્રાંતિ જ છે, પુત્ર વગર છે છે સ્વર્ગ ન મળે તે ભ્રમણામાં જીવનભર પુત્રની છે
ઝંખનાથી મરણ વખતે જીવ પુત્રમાં રહી જાય છે
છે, તેથી જ જીવ સદ્ગતિના બદલે દુર્ગતિએ છે થાય છે.
૧૨૬
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩ સુખદુ:ખ
સુખ આવે સમતા રાખવી, દુઃખ આવે શાંતિ રાખવી. સુખની અંદર દુઃખ રહેલ છે. દુઃખમાંથી સુખ આવે તો આનંદ થાય છે. સુખ અને દુઃખમાં સમભાવ રાખવાને છે. ગરીબીમાંથી અમીરી આવે ત્યારે સુખથી ફૂલાઈ જાય છે, અને અમીરીમાંથી ગરીબી આવે, ત્યારે માણસ આપઘાત કરવા તૈયાર થઈ જાય છે. કરેલાં કમ ભેગવવાનાં છે. તે જે દુઃખ આવે તેને શાંતિથી ભેગવવા તૈયારી કરવી.
ધર્મરાજા આનંદમાં બેઠા હતા. ત્યારે લોકો બહુ જ કિંમતી ભેટે લઈને આવ્યા, ત્યારે શ્રીકૃષ્ણ એક નાની વિટી આપી. તેમાં લખ્યું હતું : “આ દિવસો જવાના.” લેકે કૃષ્ણની નિંદા કરવા લાગ્યા કે કૃષ્ણ આવડી નાનકડી વીંટી ભેટમાં શું જોઈને આપી!
પણ તે વીટી જોતાં જ ધર્મરાજા ઊભા થઈ ગયા અને બોલ્યા કે “સૌથી મોટામાં મોટી ભેટ આજે મને શ્રીકૃષ્ણ આપી. બીજાને આ પક્ષપાત લાગે.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સુખના દિવસો અને દુઃખના દિવસો ચાલ્યા જવાના છે, માટે સુખ આવે અભિમાન, અકડાઈ કરવાના નથી. અન્ય પ્રત્યે અણગમે તિરસ્કાર દર્શાવવાના નથી. સત્તા, શ્રીમંતાઈ, સંબંધીઓ અને તંદુરસ્તીને કદી ગર્વ કરવાનું નથી, કારણકે આ બધું ચંચળ છે. આ શરીર પાછળ અનેક ઉપદ્રવ પડયા છે તે ઘડીવારમાં શરીરને બદલાવી નાખે છે.
શરીરની સુંદરતા સુખ આપતી હોય તેય ગર્વ કરવાનો નથી. જે પહેલાં સુખ ભોગવશો તો દુઃખ આવે તે દુઃખને જીરવી શકાતું નથી. સંસારરથનું એક પૈડું સુખનું અને બીજું પૈડું દુઃખનું છે. જેનું સર્જન થાય છે, તેનું વિસર્જન પણ થાય છે. માટે સુખદુઃખ સદાય ટકતાં નથી. તેથી સુખ આવે કે દુઃખ આવે ત્યારે શાંતિ, સમતા ને સમાધિ રાખવાં. તેથી જીવન જીવવા જેવું લાગશે, તરવા જેવું લાગશે.
આંખ સૌને જુએ છે, પણ આંખ પિતાને જઈ શકતી નથી, તેમ જિંદગી બીજની આપણે ? જોઈએ છીએ, પણ આપણે જિંદગી આપણે જેતા નથી.
૧૨૮
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૪ અનુભવ
જંગલમાં ભૂલ પડેલ રાજકુમાર પલિપતિના રહેઠાણે આવી ચઢે છે. સખત તરસ લાગવાથી પાણી માગે છે. પલિપતિની નમણ કન્યા સરસ માટીના વાસણમાં પાણી લાવીને રાજકુમારને આપે છે. રાજકુમાર પાછું લે છે, ત્યારે તેમાં કચરો હતો, તેથી તે ઢળી નાખે છે. પછી બીજુ શેખું પાણી લાવીને આપતાં રાજકુમાર તે પી જાય છે.
જતાં જતાં રાજકુમારે કહ્યું : “કેઈને પાછું આપે તે ચખું પાણી આપવું જોઈએ.”
કન્યા બેલી : “તમારે અનુભવની જરૂર છે. મેં કચરાવાળું જાણી જોઈને આપ્યું હતું. દેડતાં આવીને તરત જ પાણી પીવામાં આવે તે પેટમાં ગળે બંધાઈ જાય અને થોડીવાર પછી પીધેલું પાણી પચી જાય છે.”
દુનિયામાં અનુભવનું જ્ઞાન ઉત્તમ છે. ચોપડીના જ્ઞાન કરતાં અનુભવનું જ્ઞાન વધુ સફળતા અપાવે છે.
૧૨૯
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫ ૪ અનિવાર્ય અતિથિ
સંસારમાં કેટલાક દુઃખોને આપણે ભૂલી શકીએ છીએ, પણ ભયંકર માંદગી આવે, ત્યારે તેને સહન કરી શકતા નથી, પરંતુ તેથી દુઃખી થવાનું નથી, કારણ કે તે તે આપણે કરેલાં કર્મ અને પ્રમાદની સજા છે.
દુઃખને હસતાં હસતાં સહન કરવાનાં છે. તાવ આવે ત્યારે રડવા બેસવાનું નથી, જો રડશે, હતાશ થશે તે દુઃખનો હુમલો આપણા પર ચઢી બેસશે. આપણે તો દુઃખના પર ચઢી બેસવાનું છે.
પાણીમાં પડ્યા પછી ડૂબવાનું નથી, પણ હાથપગ ચલાવીને તરવાનું છે. પાણીને પિતાના ઉપર ચઢવા દેવાનું નથી, તેમ દુઃખને પોતાના ઉપર ચઢવા દેવાનું નથી. જ્ઞાનીઓ દુઃખને હસતાં હસતાં સહન કરે છે. દુનિયામાં ત્રણ વાત: મરણ, જરા, અને મને કોઈ દૂર કરી શકતું નથી. શરીરને આ ધર્મ છે, અને તે અનિવાર્ય છે, માટે આર્તધ્યાન કર્યા વગર ગયેલી વાતને ભૂલીને પ્રભુનું સ્મરણ કરવાનું છે.
૧૩૦
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
મરણ એ જન્મસિદ્ધ હક છે. દરેકને મરણને હક્ક છે. એવી રીતે મરતાં શીખો કે જેથી બીજે જન્મ લેવો ન પડે. મહાવીર મરી ગયા પણ ફરી જમ્યા નહીં. ડાંગરને શેકી નાખ્યા પછી ગમે તેટલું પાણી રેડવા છતાં ડાંગર ઉગતી નથી. જેટલા જમ્યા તે બધા મરવાના છે. મરણ નવું છે જ નહીં. જન્મ લે તે જ નવું છે. માટે મરણથી ડરવાનું નહીં, પણ મરણને સુધારવાનું છે.
માણસ ગમે તેટલે દેખાવડે હોય, છતાં તે વૃદ્ધ થવાને, વાળ ધોળા થાના, અને દાંત પડી જવાના રોગ આવવાનો. રોગ આવે તે પહેલાં જ તેની તૈયારી કરી રાખવાની છે. દુઃખને હસીને સહન કરો એટલે દુઃખ હળવું બની જવાનું. જે થવાનું છે, તે થવાનું છે, તેથી કર્મ બંધનને હળવાં કરવા ત્યાગ, તપ, સંયમની આરાધના આવશ્યક છે. આથી દુઃખ આવશે તોય તે દુઃખી નહીં કરે.
- સોનાની વીંટી થઈ વીંટીમાંથી એરીંગ થયા. આમ ઘાટ બદલાયા, પણ તેનું તો તેનું
તે જ રહે છે. તેવી રીતે આત્માના આકારે છે બદલાયા કરે છે, પણ આત્મા બદલાતો નથી. wwwwwwwww
૧૩૧.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬ ૪ અનુમોદન
બળરામ માનતા નથી કે શ્રીકૃષ્ણ મરી ગયા છે, તે તો તેમને નિદ્રાધીન સમજે છે. તેથી તેમની પાસે બેસી રહે છે. છેવટે બળદેવને સમજાવવા દે આવે છે, અને તેમની પાસે રહેલ પથ્થર પર કમળ ઉગાડવા પ્રયત્ન કરે છે, ત્યારે બળદેવ કહે: “પથ્થર પર કમળ ન ઉગે” તે. દેવ કહે છે કે મારેલ જીવતા ન થાય. આથી બળદેવને સંસાર પર વૈરાગ્ય આવ્યું, અને તેમણે ત્યાગનો માર્ગ સ્વીકાર્યો, પોતાનું રૂપ અતિ હતું, તેથી શહેરમાં આહાર લેવા જાય તે અનેક પ્રભને ત્રાસ રૂપ નીવડે. તેથી તેઓ ગામમાં આહાર લેવા જવાને બદલે જંગલમાંથી આહાર મેળવી લેતા.
જંગલમાં વસવાટ વધવાથી, પિતાના અતિશય આત્મીયતાને લીધે પશુ, પક્ષી તેમની પાસે નિર્ભય બની આવવા લાગ્યા, ને બળરામની પાસે સિંહ, વાઘ, મૃગલાં બધા જ આવીને બેસે છે. તેમાં એક મૃગલું બળરામની સેવા કરવા લાગ્યું. જંગલમાં કોઈ મુસાફર આહાર
૧૩૨
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય કરતો હોય તે જોઈને હરિણયું હતું આવે અને બળરામ મુનિના પગ ચાટે એટલે બળરામને ખ્યાલ આવે કે વહોરવા જવાનું છે. જ્યારે બળરામ મુનિ વહારતા હોય ત્યારે હરણિયાને વિચાર આવે કે “હું મનુષ્ય હોત તો મુનિને વહોરાવત.”
કરણ, કરાવણ ને અનમેદન–એ સરખાં ફળ ઉપજાવે. હરણિયું મુનિને આહાર આપી શકતું નથી, પરંતુ તે અપાવવા પ્રયત્ન કરે છે. આહાર આપનાર ઉલ્લાસથી મુનિને વહેરાવે છે. આમ આ મુનિ, વહેરાવનાર ને હરણિયું ત્રણે ઊભા છે, ત્યાં ઝાડની ડાળી તૂટી પડતાં ત્રણે મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. આમ ભાવના ભાવનાર પર ઉત્તમ ફળ મેળવે છે.
reserveweverะงะระณะะะะะ
અશુભ કર્મના ઉદય વખતે શુભ વિચારો છે કરવાથી અશુભ કર્મ શુભમાં ફેરવાઈ જાય છે, પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા આવી જાય છે. નવકાર મંત્રના પ્રભાવથી અનિષ્ટ દૂર થઈ જાય છે અને ઈષ્ટનો સંગ થાય છે. wwwwwwwwww
S
કરણ
૧૩૩
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૪ સારપ
નાનામેાટા-આબાલવૃદ્ધ દરેકને સા' થવું એ છે. ગાંડા પણ પોતાની જાતને સારા જ સમજતા હાય છે. ગાંડાઓની સાથે જે ડાકટરા સતત રહે છે, તેમાંથી કાઈક તા ગાંડા જેવા બની જાય છે. ગાંડામાંથી ડાહ્યા થયેલને ગાંડાના સુપ્રીન્ટેન્ડન્ટ બનાવવામાં આવે છે.
મેઢે સારૂ ખેલનાર અનેક છે, પણ પાછળ સારું ખેલનાર કાઈક જ હાય છે.
ભમરીનું ધ્યાન ધરતાં ઈયળ ભમરી બની જાય છે, તેમ સારા વિચાર કરતાં એક દિવસ સારા થઈ જવાય છે, ખરાબ જોતાં ખરાબ થઈ જશે. મેચીનુ આલિંગન કરતાં અત્તરવાળાના તમાચા સારા છે. હુંસની માફ્ક નીરક્ષીર વિવેક જાળવવાના છે. દૂધ અને પાણીમાંથી હું'સ દૂધ પીએ છે. તેમ જગતમાં સારા નરસામાં જે સારૂ હાય તે જ લેવુ.
સંસારમાં દુર્ગુણ જોવાં એ ગટર જોવા ખરાખર
૧૩૪
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
છે. સદ્ગણ જેવાથી ઉર્ધ્વગામી બનાય છે, દુર્ગણ જેવાથી અધોગામી થવાય છે. જ્ઞાનીની, સુકૃત્ય કરનારની, તેમજ શ્રેય કરનારની પ્રશંસા કરવાની છે. સારા બનવા માટે પુરુષાર્થ કરવાનો છે, કદાચ મુસીબત આવી પડે તો મૂંઝાવું નહીં. વીસ રોટલી સારી બની હોય તો તેમાં એકાદ ડાઘવાળી બની જાય. જગતમાં પૂર્ણ તે ફક્ત ભગવાન છે, બાકી બધા અપૂર્ણ છે. આત્માને સારો શુદ્ધ બનાવવાનો છે, શાશ્વત્ સુખી બનાવવાનું છે, તે માટે પ્રયત્ન કરશે તે કર્મનાં વાદળ વીખરાઈ જશે. ને ઝળહળતો આત્મા પ્રકાશી રહેશે. તેથી સારા બને, સારૂં બોલે, સારું આચરો; સારા થવામાં સફળતા છે, સિદ્ધિ છે. સારા બનવા સાહસ ખેડવું પડે, પણ અંતે જીવન મીઠાશ ભરેલ બનશે. આજને સારી બનાવશે તો આવતી કાલ સારી હશે. આ જીવન સારૂં બનાવશે તો પછીનું જીવન સુંદર હશે.
૮.
જિક
પ્રેયસમાં મન દોડે છે, શ્રેયસમાં આત્મા દોડે છે. મનને ભમતું રાખવાથી આપણું અધઃપતન થાય છે. ચંચળ મનને જીતવાનું છે, કેળવવાનું છે. મન અને પાણી જે ઢાળ મળે તો નીચે ઉતરી જાય છે. ભક્તિના પંપથી મનને ઉપર લઈ જવાનું છે. મનને સાધ્યું, તેણે સર્વ સાધ્યું. N૫w
૧૫
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૪ દુર્લભ
મનુષ્યજન્મ, શાસ્ત્રોનું શ્રવણ, શ્રદ્ધા અને ચારિત્ર–એ ચારે દુર્લભ છે. જ્ઞાની કહે છે કે પિસે કિંમતી છે, પણ તે મનુષ્યજન્મને લીધે જ છે.
પૈસા કરતાં પિસાને સમજનારની કિંમત વધારે છે. જગતમાં મોંઘામાં મેંઘો જન્મ મનુષ્યજન્મ છે. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીમાં કરડે વર્ષ વીતાવ્યાં પછી ઘણાં ઘણાં દુ:ખ સહન કર્યા પછી મનુષ્ય જન્મ મળે છે. આપણને મીઠાઈની કિંમત છે, પણ તેમાં કીડીઓ મરી જાય તેની કિંમત નથી.
આપણને તડકે ગમતો નથી, ઠંડક ને ગળપણ ગમે છે. તેમ કીડીને તડકો ગમતો નથી, પણ ઠંડક ને ગળપણ ગમે છે. ગળપણ હોય ત્યાં સંખ્યાબંધ કીડીઓ આવી જાય છે. રેતીમાંથી ખાંડના કણ કીડી શોધી શકે છે. માનવી કરતાં કીડીની ધ્રાણેદ્રિય વધારે સતેજ હોય છે. માનવી કરતાં વધારે દોડાદોડ કીડીઓ કરે છે એટલે કે કીડી અને માનવીમાં આત્મા સમાન છે.
૧૩૬
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાથેય
www.kobatirth.org
મનુષ્યજન્મ ઘણા પુણ્યના પૂજ ભેગા કર્યા પછી જ મળે છે. તે મેળવવા અનંતાઅનંત જીવા પ્રયત્ન કરી રહ્યા છે. પૃથ્વી, અપુ, તે, વાયુ અને વનસ્પતિના જીવાને મનુષ્યજન્મ જોઈએ છે.
મૃત્યુ આવે ત્યાં સુધી નેાટાની પાછળ જીવનને વેડવાનુ નથી, કારખાનાં અને ફેકટરીઓમાં જીવનને ખચી નાખવાનું નથી, ઘડપણમાં બને તેટલું આત્મધન ભેગું કરી લેવાનું છે. જિંદગીમાં બહુ જ થાડા દિવસેા આત્મા માટે આપણે વાપરીએ છીએ. આખા જગતની ચિ'તાઓમાં સમય પસાર નથી કરવાના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય જન્મમાં જ પેાતાનું દુઃખ વ્યક્ત કરી શકાય છે. બળદને તરસ લાગી હોય અને પેટમાં શુળ આવતી હાય તે વખતે તે જરા ધીમે ચાલે તે ઉપરથી તેને ચાખખા પડે છે. સુખ દુ:ખ વ્યક્ત કરવાની શક્તિ માત્ર મનુષ્યને જ મળી છે. પશુઓને દુઃખન્ન થાય તેા તેએ તે કહી શકતા નથી. જ્ઞાન, વ્યાખ્યાન અને શ્રવણથી મનુષ્યભવ મધુર બનાવવાના છે. તપ, ત્યાગથી આગળ વધવાનું છે.
ܩܩ
1
ܩܩ
તેજાલેયામાં ઝળઝળાટ છે, સૂર્ય જેવું હું તેજ છે; જ્યારે શુકલલેશ્યામાં શીતળતા છે, ચ'દ્ર જેવુ' તેજ તેમાં છે. સૂર્ય સામે કાઈ જોઈ શકતુ' નથી, અને ચંદ્ર સામે કલાકા સુધી જોવાથી આંખને 'ડક મળે છે.
*000000000.c
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯ ઇ ધન્યતા
માનવે પિતાના જીવનને ધન્ય બનાવવાનું છે. કરુણા, સરળતા, મૃદુતા અને નિર્લોભતા આપણા જીવનમાં હોવા જોઈએ. સુખનાં સાધનો મેળવવામાં આપણે સદ્ગુણોને ભૂલી જઈએ છીએ. વધારે લાભ મેળવવા જઈએ ત્યારે આપણે બીજાને નુકસાન કરી બેસીએ છીએ. આપણે પાપ કરતાં અટકી જઈએ તે તે પુણ્ય કર્યા બરાબર છે.
નાનકડું ગુલાબનું ફૂલ હોય છતાં દરેકને તે ગમે છે, કારણ કે તેનામાં કોમળતા, સુવાસિતતા અને સૌંદર્ય છે, તે પ્રમાણે જેનું હૃદય પુપ સમાન કોમળ હોય તે માણસની સુવાસ ચારે બાજુ પ્રસરે છે.
સહન કરવામાં વજા જેવા કઠેર થવાનું છે. અન્ય પ્રત્યે ફૂલ સમાન કોમળ થવાનું છે. જેવી રીતે કમળતા બીજાનું ધ્યાન ખેંચે છે, તેવી રીતે સુંદરતા પણ બીજાનું ધ્યાન ખેંચે છે. રોગીઓની સૌમ્ય મૂર્તિને જગત પૂજે છે.
સુંદરતાને જન્મ કે મળતામાંથી થાય છે. કર્કશતા દુનિયામાં કોઈને ગમતી નથી. ઘરમાં શાંતિ જોઈતી હોય તે પહેલાં કર્કશતા દૂર કરીને મધુરતા વાણીમાં લાવવી
૧૩૮
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથેય
જોઈએ. ગાડામાં ચાલતી વખતે અવાજ આવતા હાય તા તે કાઈને ગમતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગનાં સાધનામાં કાપ મૂકીને સ્વાથી ન ખનતાં ખીજાને મદદ કરવી જોઈએ. તે માટે ઉપરથી કઠણ અને અંદરથી પાચા કાપરાવાળા નાળિયેર જેવા બનવાનુ છે. જે માણસે આગળ વધવાનું છે, તેને નાળિયેર જેવા બનવાનું છે અને હૃદયને કામળ ને મૃદુ રાખવાનું છે.
આજે એમ વિચારવાનુ` છે કે અત્યારે હું સુખી છું પણ જગતમાં દુઃખી કેટલા છે? મારે નફા જોઈએ છે, તેા બીજાને પણ નફા જોઇએ છે. ઘેાડી કમાણીમાં માનવતા છે. આજે વધારે કમાણીમાં માનવતા ચાલી
ગઈ છે.
બાળક કામળ છે. માટે તે દરેકને ગમે છે. તેમ તમે કામળ મનશા, તા દરેકને ગમશે. સુગંધી પદાર્થ કામળ ને પાચા હોય છે. ફૂલ કમળ અને સુવાસિત છે.
-
1,733
ફૂટબોલ વિચારે છે કે મને આખી દુનિયા | લાતા કેમ મારે છે ? તત્ત્વજ્ઞાની કહે છે કે ‘ તારામાં 0 અહંકારની હવા ભરેલી છે, તેથી તને બધા લાતા મારે છે, જો તુ તે હવા કાઢી નાખશે તે તને કેાઈ લાતા નહી મારે.’
3,3
૧૩૯
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ જ વિચારવૈભવ
વિચારો તે સારા જ રાખવાના છે. સારા વિચારોથી વાણી સારી થશે, કોમળ થશે. તેની સુવાસ તરફ ફેલાશે. કઈ વાર ભૂલ થાય તે તેનો પશ્ચાત્તાપ થ જોઈએ. જેમ ઘઉંમાંથી કાંકરા કાઢી લે, તો રોટલી સારી બનશે. તેમ વાણીમાંથી કાંકરા જેવા કર્કશ શબ્દો કાઢી નાખે. તે માટે આપણે આપણું ભૂલોને સુધારવાની છે.
શાસ્ત્રરૂપી અરીસો આપણે ભૂલોને બતાવે છે. આપણી આંખે જગતને જોઈ શકે છે, પણ પિતાને જોઈ શકતી નથી. પિતાને જેનાર તે પ્રભુની વાણું જ છે. આપણા દોષને આપણે જોઈ શકતા નથી, પિતાને ન્યાય તોલનાર તો પ્રભુ જ છે. જ્ઞાનના અરીસામાં આત્માને જેવાને છે. માણસાઈ છે કે નહીં તે અરીસામાં દેખાય છે. સાદા અરીસામાં માનવની આકૃતિ દેખાય છે, પણ અંદર દાનવતા હોય તો તે જણાતી નથી. બીજાનો વિચાર પહેલાં કરવાનો છે, બીજાને દુઃખ થાય તેવું બોલવાનું, કરવાનું કે આચરવાનું નથી. બીજાને દુઃખી કરી અભિમાની
૧૪૦
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
બનવાનું નથી. આવા થડે સમય સત્તા પ્રભાવ દર્શાવી શકે. અજ્ઞાન જ આવા વિચારો આપે છે. અમાસની રાત્રે તારાઓ મલકે છે કે અમારું તેજ કેવું સુંદર છે! રજનીપતિ આવે છે એટલે તારાઓ સામું કોઈ જોતું નથી અને પછી ચંદ્ર મલકાય છે, પણ સવાર પડતાં સૂર્ય ઉગતાં ચંદ્ર ફીકકા રોટલા જે બની જાય છે. આપણો દશક ઉત્કર્ષવાળે હોય ત્યારે સારાં કામ કરીને સેઈફ વટમાં મૂકી દેવાનાં છે. સારાં કામ પહેલેથી કરી લેવાનાં છે, તેનો વાયદો નથી કરવાનો, નહિતર વિચાર બદલાઈ જશે તે કાર્ય અટકી જશે.
સારા કામમાં ને સારા વિચારમાં વિનિ ઘણું જ આવે છે. માટે સારા વિચારોને સારા કાર્યમાં ફેરવી નાખી સગુણ ને લાગણી એકત્રિત કરે તેથી જીવન મઘમઘતું બનશે.
งษณะะะะะะะะะะะะะะะะะะะ
કેલસા વેચતા વેપારી સ્નાન કરીને સુંદર છે કપડાં પહેરીને બહાર ફરવા નીકળે છે, ત્યારે તે સુખનો અનુભવ કરે છે, તેમ ઇન્દ્રિયોમાંથી, કામ ન ભોગમાંથી બહાર નીકળીને અનાસક્ત બનતા આત્મા સુખને અનુભવ કરે છે. w ww
MSMMMS
૧૪૧
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ જ ચારિત્ર
ચારિત્ર સ્વર્ગના સુખ માટે નહીં, પણ મનની શાંતિ માટે છે. આ આત્મા અનાદિકાળથી અશાંત બન્યા છે, તેને શાંતિ આપનાર ચારિત્ર જ છે. સંસારની નિવૃત્તિ જ શાંતિ અપાવે છે, અને મોક્ષને અપાવનાર ત્યાગ છે. દેવલોકમાં પણ જીવન અશાંત થઈ જાય છે. સંયમને રંગ આપણને મુક્ત બનાવે છે અને પરિગ્રહના બંધનમાંથી
છોડાવે છે. - આપણે રંજન છીએ, પ્રભુ નિરંજન છે. સંયમના રંગ જેવો બીજો કોઈ રંગ નથી. સંયમના સુખ આગળ સંસારના કે દેવલોકના એકે સુખની સરખામણી થઈ શકતી નથી.
ચારિત્રમાં છેડવાનું છે. મેળવવાનું ઘણું છે. ચારિત્રમાં જે મેળવીએ સાથે આવે છે. સંસારમાં જે મેળવીએ, તે કાંઈ પિતાની સાથે આવતું નથી. સંસારમાં આખો દિવસ અશુભ પ્રવૃત્તિમાં પસાર થાય છે. ચારિત્રમાં આખો દિવસ શુભ પ્રવૃત્તિમાં વ્યતીત થાય છે. અનુત્તરના દે એક વર્ષમાં જે સુખે ન ભેગવે, તેટલાં સુખો એક દિવસના ચારિત્રમાં છે.
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ૪ સાધુ ને સંસારી
સહન કરે તેનું નામ સાધુ છે. ક્ષમાશ્રમણ એટલે જ સાધુ સાધુમાં ક્ષમા હોય, સમજણ હોય. સંસારમાં સમજણ જોઈએ તેવી હોતી નથી. સાધુ તો ચંદન જેવા છે. કુહાડાના મુખ જેવાને તે સુવાસિત કરે છે. વેશથી નહીં, પણ ઉપયોગથી સાધુને જાણી શકાય છે.
સાધુનો આનંદ અંદરની સમજણમાંથી આવે છે. તેમના જીવનમાં આત્મરમણતા હોવાથી આખું જીવન સંતોષમય હોય છે. અહીં છે સ્વ ઉદયની ભાવના ને તેમાં અંતર્ગત રહેલ છે સર્વોદયની ભાવના.
સમ સરતિ ઇતિ સંસારી. સંસારીઓ ફરતા જ હોય છે. એક ભવમાંથી બીજા ભવમાં ફરવાનું હોય છે. હું તે આ દુનિયાને રહેવાસી નથી, પણ પ્રવાસી છું.
ભાઈ, તું તો કમળના પાંદડા પર પાણીના બિંદુની માફક બેઠે છું, તો જે સારું કામ કરવાનું હોય તે જલદી કરી લે, કારણ કે જવાને ટાઈમ નક્કી નથી. પણ જવાનું છે, તે સાચું છે.
આપણું આખું જીવન સંસારની દરેક વાતોમાં આસક્ત છે. સંસારીને ફરવાના સ્થાન ચેરાસી લાખ જીવની છે.
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ x ધન્યવન
જ્ઞાનના અંજનથી આપણી પશુતા દૂર થાય છે. વિદ્યાના અંજનથી આપણા અંતરનું તિમિર દૂર થાય છે. સ‘સારમાં માનવી જન્મથી પ્રાકૃત હોય છે, અને વિદ્યાથી તે સસ્કારી બની જાય છે માનવતા આવતાં દાનવતા ચાલી જાય છે. લાટને કેળવવાથી રોટલી સુંદર અને છે, તેમ જીવનને કેળવવાથી જીવન સુંદર, સસ્કારી ને શુદ્ધ અને છે. કેળવવુ' તેનું નામ જ કેળવણી છે અને કેળવાયેલ જીવન ઉત્તમ બની જાય છે.
જ્યાં કેળવણી, સંસ્કાર અને ત્યાગ હશે, ત્યાં જીવન ધન્ય અને પવિત્ર બનશે.
જ્ઞાનની ઉપાસના કરનારે જ્ઞાનીની અને જ્ઞાનનાં ઉપકરણાની પૂજા કરવી જોઈએ, જ્ઞાનીનું બહુમાન કરવું જોઈ એ. ઊ ંચે સ્થાને બેસી શ્રેણિક ચાંડાળ પાસેથી વિદ્યા પામી શકતા નથી, પણ ચાંડાળને ઊંચે સ્થાને બેસાડ્યો પછી શ્રેણિક તેની પાસેથી વિદ્યા પામી શકયા.
S
૧૪૪
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇ
# સાધુ
પિતાના (સ્વના) અથને સ્વાર્થી કહેવામાં આવે છે. સ્વ એટલે ચૈતન્ય. પર એટલે બાહ્ય વાતા. દુનિયાને અથી સ્વાર્થી અને સ્વને અથ સ્વાર્થી છે, પણ તે બને સ્વાર્થીમાં ઘણો ફેર છે. જગતના માણસો અને સાધુ સંતે બને સ્વાર્થી, પણ સંસારી ફેરા સમાન છે અને સાધુ દાણ સમાન છે.
અર્થની પ્રધાનતા દુનિયામાં ખૂબ જ છે;
બાહ્ય પદાર્થોની મમતાથી મોક્ષ દૂર ચાલ્યું જાય છે. “મારે જવાનું છે અને ચોક્કસ જવાનું છે તેમ છતાં બાહી પદાર્થોની મમતા ઓછી થતી નથી.
આત્માને ઓળખીને આત્માની સાધના કરનાર સાધુ સાચા સ્વાર્થી છે.
સ્વનો એટલે આત્માને વિચાર જીવનભર કરવાને છે. આત્માના વિચારથી મરતી વખતે આનંદથી મરાય છે. સાધુ મરી જાય ત્યારે કોઈ રડતું નથી, કારણ કે તેમનું જીવન સાધનામાં પસાર થયેલ હોય છે. સાધુ
૧૪૫ .
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથેય
જ્યારે ઉપાશ્રયમાં રહે છે, ત્યારે તેના પર મમત્વ ભાવ હાતા નથી. આપણને સસારીને ભૌતિક પદાર્થ ઉપર મમત્વ ભાવ હોય છે. સાધુનુ જીવન સાધનામાં પસાર કરેલુ છે, તેથી તેમના મરણ બાદ “જય જય નંદા, જય જય ભદ્રા”ના નાદ થાય છે, અને તેમના દેહુ ચંદનથી ખળાય છે.
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય
સમાજ અને શિષ્યાને પાઠક–ભણાવનાર ઉપાધ્યાય ભગવત છે. ખરબચડા લાકડાને પોલિસ કરીએ તે તે સરસ લીસુ ખની જાય છે. માટીમાંથી મહા માનવ અનાવનાર ઉપાધ્યાય ભગવાત છે.
વૃક્ષને ઉપરથી તાપ પડે છે, પણ નીચે શીતળતા હાય છે. એથી જ કેરી પાકે છે. ઉપાધ્યાય ભગવંતા કદાચ બહારથી ગરમ થાય તે પણ અંદરથી શીત હાય છે.
ઉપાધ્યાયના વણુ લીલા છે. લીલા રંગની જેમ ઉપાધ્યાયનું હૃદય જ્ઞાનથી લીલુછમ રહે છે. સ્વાધ્યાયમાં જેનું મન લીન ખની જાય છે, તેવા ઉપાધ્યાય જગતમાં માનરૂપ છે.
૧૪૬
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ ૪ યોગ
યોગના પ્રવાહમાં જે આત્માને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવી છે, તે આત્માને પાપના પ્રવાહ રોકવા પડે છે, આશ્રવના કારણોને રોકવાના છે, સંવરથી આશવનું કાણુ થાય છે.
મનને, વચનને અને કાયાને ગોપવવાના છે. કાચબાની માફક ઇન્દ્રિયને ગોપવવાની છે. વચનને મન આપે, ઇન્દ્રિયને સંયમમાં રાખો, અને મનને જીવનના ધ્યેય માર્ગે દોરો.
ઇન્દ્રિયોને બંધ રાખવા માટે ગુપ્તિની જરૂર છે. ઈસમિતિપૂર્વક ચાલવાનું છે. મનને તો જે શાંત ન હોય, તો તેને પહેલાં ધર્મથી શાંત કરવાને છે; નહિતર તેવા તવા ઉપર સારી વસ્તુ પણ બળી જાય છે.
યોગની શક્તિ અદ્ભુત છે. દુનિયાની વિપત્તિ રૂપી વેલડીઓ છેદવા માટે પેગ કુહાડીરૂપ છે. વેગથી ચંચળ મન સ્થિર બને છે. રોગીઓ મનના શિલ્પી પેઈન્ટર છે.
૧૪૭
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ X વિચાર
વિચારોનુ` બળ સૌથી વધારે છે, એટમબામ્બ કરતાં પણ વધારે બળવાન વિચાર છે. વિચારાને ધીમે ધીમે શુદ્ધ ને સાત્ત્વિક બનાવવાના છે. વરાળથી મેાટા એંજિને ચાલે છે. શૂન્યતાના વિચાર નહી', પણ સભર વિચાર
કરવાના છે.
મહાપુરુષ એ પ્રજાના વિચારાનુ' સ ́તાન છે. રેડિયા સ્ટેશનથી પ્રસરતા અવાજ દુનિયાના ખૂણે ખાંચરે પહેાંચી જાય છે, તેમ આપણા વિચારો આખા વિશ્વમાં પ્રસરી જાય છે.
વિચારાને જેમ અને તેમ સુવાસભર્યાં બનાવવાના છે, જેથી જીવન સુવાસભર્યુ અની જશે.
જે બીજાનું પૂરું વિચારે છે, તેનુ તેા પહેલાં જ પૂરું થઈ જાય છે. એક ઘાંચીને અળદ હતા અને કુંભારને ગધેડા હતા. ઘાંચી મુસલમાન હતા તેથી અલ્લાહને બંદગી કરે કે કુંભારના ગધેડા મરી જાય તેા સારૂં. પણ ઘેાડા દિવસમાં ઘાંચીના અળદ મરી ગયા. મીજાનુ ખૂરું ઈચ્છતાં આપણું જ પૂરું' થઈ જાય છે. દિવાસળી પેાતાનુ
૧૪૮
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથય
માતુ ખાળીને જ બીજાને બાળી શકે છે. ભલાઈથી જ
આપણું ભલું થાય છે, અને ખુરાઈથી જ આપણું પૂરું થઇ જાય છે.
•
વિચાર સૂક્ષ્મ છે, અને વસ્તુ સ્થૂળ છે. સ્થૂળની શક્તિ આછી છે, અને સૂક્ષ્મની શક્તિ વધારે છે. જેમ સૂક્ષ્મતા વધતી જાય તેમ તેમ શક્તિએ વધવા માંડે છે. વસ્તુ કરતાં ક્રિયા સૂક્ષ્મ છે, પણ ક્રિયા કરતાં વિચાર વધારે સૂક્ષ્મ છે. કાય પાતે ખરાબ નથી. તેના ખરાબ વિચા ખરાબ કામ કરાવે છે.
gee
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માબાપ કે મેાટા ઘરમાં સત્ય એલશે, તે તેની અસર બાળક પર થવાની ને તે સત્ય ખેલતાં શીખશે. નાનાં બાળકાને એવી રીતે કેળવવા કે “તમે અસત્ય ખેલશે, તેા તમને સજા કરીશુ, અને સત્ય ખેલશે તેા ગમે તેટલું નુકસાન થાય ॥ છતાં અમે તમને સજા નહી કરીએ.”
બાળકોને જૂહુ ખેલવાની ટેવ પહેલાં તે આપણે પાડીએ છીએ અને પછી બાળકાને વાંક કાઢીએ છીએ. ઘરમાં પતિ-પત્ની એકબીજાથી કાંઈ ( ને કાંઈ છુપાવતાં હેાય તે તે અસત્યને દુર્રણ બાળકમાં ધીમે ધીમે આવી જાય છે. બાળક તે નેગેટીવ ફ઼િલ્મ પ્લેટ સમાન છે.
-
e
૧૪૯
E
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭ ૪ આત્મોદ્ધાર
માણસે પોતાનું અસ્તિત્વ સાચવીને આત્માને યાદ રાખીને જીવવાનું છે. આત્માને કદી ભૂલવાનો નથી અને ઉપયોગથી જીવવાનું છે. બાહ્ય વસ્તુમાં આખું જીવન સમર્પણ નથી કરવાનું, પણ આત્માને ઉદ્ધાર કરવા માટે જીવવાનું છે.
આત્મા છે તે પરમાત્મા છે, અને આત્મા છે તો ધર્મ છે. આપણા આત્માનો ઉપયોગ પાપની પ્રવૃત્તિમાં થાય તે આત્મા પાપી બની જાય છે, પણ જે આત્માને ઉપયોગ ધર્મમય હોય તે આત્મા ઉગ્ર બની જાય છે.
આત્માનો મિત્ર આત્મા જ છે, અને શત્રુ પણ આત્મા જ છે. આત્માને વિવેકી અને જ્ઞાની બનાવ પડશે. અવિવેકી આત્મા શત્રુ બની જાય છે. લોભથી મમ્મણ શેઠને સંસાર વધી ગયે. એક સાધુ કોના આવેશથી થાંભલા સાથે અથડાઈને ચંડકૌશિક નાગ થયા. માયાથી મલ્લિ કુંવરીને સ્ત્રીને અવતાર લેવું પડશે. માનથી બાહુબલીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું ન હતું. આ દ્વાર માટે બધે વિવેકની જરૂર છે.
૧૫૦
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
ગળું કાપનારા શત્રુ કરતાં અવિવેકી આત્મા ઘણું નુકસાન કરે છે.
સમ્યક્ત્વ જ્યારે પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મા સ્થિર બને છે, ઉર્ધ્વગામી બને છે ને સમ્યકત્વ આવતાં બધી ધર્મકિયાઓ ફળદાયી બને છે. સમ્યકત્વ તે નાક જેવું છે. તે આવતાં વિવેક જાગી જાય છે. ક્રિયામાં અભિમાન અને તપશ્ચર્યામાં કોઈ આવે તો સમજવું કે હજુ આપણામાં સમ્યકત્વ આપ્યું નથી. ધર્મકિયા ધાંધલ નથી, પણ આત્માની શાંતિનો માર્ગ છે.
તૃષ્ણા મનુષ્યને મરતાં લગી છેડતી નથી. છે છે દુનિયાનું બધું સોનું અને ચાંદી માનવીને : તે મળી જાય તે પણ તેની તૃષા કોઈ દિવસ છિપાતી છે
નથી. દાંત જાય છે, વાળ કાળા થઈ જાય છે, શરીરનું તેજ જાય છે, તે પણ મનુષ્યની તૃષ્ણા છીપાતી નથી. ગઈ કાલે એકદમ ભૂખ્યા થયા છે
હોઈએ અને પછી જમીએ પણ પાછા આજે છે તો ગઈકલ જેવા જ ભૂખ્યા થઈ જઈએ છીએ. છે છે અનંતકાળથી ખાધેલા ખોરાકને ભેગો કરીએ તે છે છે એક મોટો ડુંગર થઈ જાય. આમ તૃષ્ણાને
તાગ નથી.
૧૫
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ ૪ સાધના
આપણે જીવનમાં બગડી ગયેલા દ્વિવસાને યાદ કરીને આપણે વર્તમાનને બગાડી નાંખવાના નથી. જેમ ડાયરીમાંથી નકામાં પાનાં કાઢીને બાકીનાં પાનાંને સદુપયેગ કરીએ છીએ, તેમ જેટલુ હવેનુ જીવન બાકી છે, તેને સુધારી લેવાનુ છે અને વમાન તથા ભવિષ્યને ઉજજવળ બનાવવાના છે. તે અનાવવા માટે સતત સાધના કરવાની છે. પુરુષાર્થ કરવાના છે.
જેને આ જગતમાં તૃષ્ણા નથી, તેને કાઈ કામ અઘરૂ' લાગતું નથી. દેહની તૃષ્ણા ઘટાડીને આત્મજાગૃતિના જ વિચાર કરવાનેા છે. સંસાર પર વિજય મેળવવા માટે પણ શરીરને એક બાજુ મૂકવુ પડે છે. લડાઈમાં પણ મરણીયા થવું પડે છે. તે આત્મા પર વિજય મેળવવા શુ શુ ન કરવું પડે ?
દરેક કાર્યોંમાં પ્રાણ રેડવા પડે છે, અને પછી જ તે કાર્યની સફળતા મળે છે.
•
૫૨
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મપત્ર
માં
IT
૧ ઘડિયાળ
ડાહ્યા અને ગાંડામાં શો ફેર ? બન્નેને ઘડિયાળની સાથે સરખાવાય. ઘડિયાળમાં નાનો કાંટે ડાહ્યો છે અને મોટો કાટ ગાડે છે. મોટે કાટ ઉતાવળીયો છે અને નાને કાંટે શાંત છે. મોટો કાટ ઉતાવળથી આખું ડાયલ ફરે ત્યારે નવથી દશ વાગે છે, જ્યારે નાનો કાંટો ૯ થી ૧૦ ઉપર જ ફરે છે, ત્યારે એક કલાક થાય છે. જેમ ઘડિયાળની કમાન છટકી જાય છે, તેમ આવે ઉતાવળિયા માણસ પોતાના મગજની સ્વસ્થતા ગુમાવે છે.
૨ શબ્દની શક્તિ જેમ વરાળમાં કચરો આવી જાય ને એન્જિન અટકી જાય, તેમ મનમાં કચરો ભરાય તે તે અટકી જાય, માટે શુભ ભાવથી તેને શુદ્ધ રાખે. મનમાં અશુભ ભાવ થઈ જાય તો તેને બોલી જવું નહિ, પણ મનમાં પાછું ખેંચી લેવું. ડાહ્યા માણસે વિચારીને બહુ જ થોડું બોલે છે, પાગલ જેમ તેમ બેલે છે.
શબ્દોની તાકાત દુનિયામાં ઘણી જ છે. બગડેલા વાતાવરણને સુધારવાની તાકાત સુયોગ્ય રીતે વ્યવસ્થિત બેલાયેલા શબ્દોમાં છે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ આચાર્ય આચાર્ય તે મુનિરૂપી તારાઓમાં ચંદ્ર જેવા જોઈએ. જગતને અજવાળનાર દીવા સમાન આચાર્ય જ છે. સ્વદર્શન અને પરદર્શન બન્નેને ખ્યાલ આચાર્યને હવે જોઈએ. આચાર્યની પાસે જગતના બધા જ પ્રશ્નોના જવાબ હોય છે. શાસનના રાજા તે આચાર્ય છે. તેથી આચાર્યનું સ્થાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પાંચ મહાવ્રતથી તેમનો પ્રભાવ શ્રેષ્ઠ હોય છે.
૪ ભાઈબીજ પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા, ત્યારે મેટાભાઈ નંદીવર્ધનને વધારેમાં વધારે વિષાદ થાય છે. નંદીવર્ધન વ્યાકુળ બની જાય છે, અને આંસુની નદીઓ વહાવી રહ્યા છે. ભગવાન પ્રત્યેનો રાગ તેમને રડાવે છે. તે સમયે ભગવાનની બેન નંદીવર્ધનને સમજાવવા આવી. બીજે દિવસે નંદીવઈનની બેન પ્રિયદર્શના પિતાને ઘેર બોલાવીને સુંદર ભજન જમાડે છે. તે સમજાવે છે : “રડવું તેના માટે? રડે છે કોણ? શા માટે રડવું જોઈએ? આથી નંદીવર્ધનને શાંતિ વળી અને બેનને ત્યાં ભાઈએ ભજન લીધું, તેથી આ દિવસે પ્રખ્યાત થયો ભાઈબીજ તરીકે. બેને સમજાવ્યું: “મરતું કેઈ નથી. આત્મા તે અમર છે. આથી ભાઈને વિષાદ દૂર થઈ ગયે.
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ એક
જેમ ગાડીમાં બ્રેક મુખ્ય છે, તેમ માણસને ગુરુ રૂપી બ્રેકની જરૂર છે. તેમના ઉપદેશથી તેનુ જીવન અંકુ શમાં રહે છે, અને તેને કદી લપસી જવાના વખત આવતા નથી. રાજાએની શક્તિને નિયત્રિત કરનાર ગુરુ હાવા જોઈએ. શ્રીકૃષ્ણે પણ શ્રીનેમજીને આદરણીય માનતા, શ્રેણિકે મહાવીરનું આલેખન લીધુ હતું, કુમા રપાળ હેમચંદ્રાચાની સલાહ લેતા. શિવાજી સમ રામદાસની સલાહુ અનુસરતા,
*
હું સામાયિક મનયેાગ, વચનયેાગ ને કાયયેાગનું ધ્યાન રાખીને સામાયિક કરવાનુ છે. સામાયિકમાં સાવદ્ય વચન બેલવુ જોઈ એ. સામાયિક પ્રેમથી, ઉત્સાહથી ઉલ્લાસથી, ઉમ’ગથી કરવું જોઈ એ, તેનાં ઉપકરણા શુદ્ધ, ને સારા હેવાં જોઈ એ. ૪૮ મિનિટ પૂરી થાય એટલે સામાયિક પતવુ જ જોઈ એ. ક્રિયામાં ઉપયેગ ખૂબ જ જરૂરી છે. પૌષધમાં ઉપયેાગ હાય છે. પૌષધ આરાધના કરવા માટે જ છે.
૧૫૫
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ તાકાત
જીવનની પ્રત્યેક પળમાં ધર્મ હોવા જરૂરી છે, જે વિચારે છે, તેમાંથી એક તાકાત ઊભી થાય છે. વરાળથી એજિન ચાલે છે. માણસના મગજમાં રહેલા વિચારાની તાકાત ઘણી છે.
માણસને નિર્ભય બનવાનુ છે, અભયના પ્રકાશમાં માણસે જીવવાનુ છે. અનંત શક્તિ ખીલવવાના આ માગ છે. જે વિચારાને જીતે છે, તે જ જગત જીતે છે. રાત્રિની ઊઘ દિવસના વિચારાના પડઘા છે.
*
૮ બદલા પ્રેમ બદલેા નથી માગતા, જયારે રાગ બદલા માગે છે. પ્રેમમાં ફરિયાદ નથી, જયારે રાગમાં ફરિયાદ છે. વેશ્યાને ત્યાં જવાની ના પાડનાર માનુ કાળ કાઢવા વેશ્યાએ માના કાળજાની યુવાન પાસે માગણી કરી. આવેશમાં અને આવેશમાં માને મારી તેનું કાળજું વેશ્યાને આપવા જતાં, રસ્તામાં તેને ઠેસ વાગી ને તે પડી ગયેા, ત્યારે કાળજુ ખેલે છે કે “ખમ્મા, મારા બાળ.” આ અવાજથી દીકરાની આંખ ઉઘડી ગઈ. હવે દીકરાને રાગ અને પ્રેમ વચ્ચેનુ અંતર સમજાયું.
},
૧૫૬
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ જીવનપ્રવાહ
માનવજીવનના પ્રવાહ જેમ વાળશે, તેમ વળવાને
છે. એક પણ ક્ષણ જીવન વહ્યા વગર રહેતું નથી. જો સારા અને ઉચ્ચ પ્રવાહમાં જીવનને વાળવામાં આવે તેા જીવન ધન્ય અને.
જેમ ટ્રેનમાં બેઠા હાઈ એ, ત્યારે ઉંઘતા હાઈ એ કે પાનાં રમતાં હોઈએ પણ ટ્રેન તેા ચાલતી જ હાય છે, તેમ આપણે પ્રવૃત્તિમાં હાઈ એ કે નિવૃત્તિમાં હાઈ એ પણ જીવન તેા વહી જ રહ્યું છે.
જ્ઞાનીના પ્રવાહ દેવગતિ કે મેક્ષ તરફ જાય છે, જ્યારે અજ્ઞાનીને પ્રવાહ નરક કે તિય`ચ તરફ જાય છે. ધમ અને અધર્મથી જીવનના પ્રવાહો બદલાય છે.
*
૧૦ જયણા
જ્ઞાનીની બધી ક્રિયા નિરા માટે હાય છે, ક રહિત હાય છે, અને અજ્ઞાનીની બધી ક્રિયા કર્મી સહિત હાય છે. શિષ્ય ગુરુને પૂછે છે કે ‘જીવનમાં ડગલે ને પગલે પાપ છે, તે જીવવું શી રીતે ?” તે ગુરુ કહે છે કે તું જે ક્રિયા કરે તે જયણાથી કર.' ક્રિયા પર નહીં, પણ -જયણા પર ખૂબ જ ભાર જૈન સિદ્ધાંતમાં મૂકેલા છે.
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧ દભ
સહરાના રણમાં જતાં ખચ્ચર ઉપર એક માણસ ખાજો મૂકે છે. પછી આગળ જતાં તડકા ધામ ધખે છે, ત્યાં જરા પણ છાંયડા નથી, ત્યારે ખચ્ચરની છાયા નીચે તે બેસવાનું નક્કી કરે છે. એ સમર્ચ ખચ્ચરના માલિક કહે : હું ખચ્ચર નીચે બેસું', કારણ કે ખચ્ચર મારૂં છે. પેલા ખાજે મૂકનાર કહે : “હું છાયા નીચે બેસું, કારણ કે ખચ્ચરનું ભાડું મેં આપ્યું છે.' આમ બેસવા માટે બન્ને ઝગડે છે અને તેવામાં મેજા સહિત પેલું ખચ્ચર ત્યાંથી જતુ રહે છે.
k
આજે ધર્મને માટે આપણે લડીએ છીએ, પણ લડતાં લડતાં આપણી પાસેથી પેલા ધમ ચાલ્યેા જાય છે. આમ આપણું” જીવન દંભી બની ગયુ` છે. દરેક ક્ષેત્રમાં દ‘ભ અને શબ્દોની બનાવટ દેખાય છે.
મનના દુકાળ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
દુનિયામાં વસ્તુને દુકાળ નથી, પણ માનવીના
૧૫૮
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ પરમ તીર્થ વિશુદ્ધ મન જ માનવીનું પરમ તીર્થ છે. તે તરે છે, અને તારી શકે છે. માનવીના સ્વપ્નની દુનિયા ઘણી મોટી હોય છે. ભૂતકાળને વખાણવાની, વર્તમાનને વડવાની ને ભાવિની લાંબી આશાઓ સેવવાની આ બધી આપણી ટેવ પડી ગઈ છે. વર્તમાનને સુધારવાથી ભાવિ સુંદર બને છે. જગતની ફિકર આપણે બહુ નથી કરવાની જગત આજે લોકોની વાહ વાહ ઉપર જીવે છે. તમને તમારી જાત વગર કઈ જ નહીં ઓળખી શકે તો તેને ઓળખી જીવનને પુષ્પ જેવું સુવાસિત બનાવો.
૧૩ પ્રભુનું રૂદન ભગવાને છ મહિના સંગમના ઉપસર્ગો સહન કર્યા અને છેવટે સંગમ થાકી ગચો. અને પ્રભુની માફી માગી. ત્યારે પ્રભુની આંખમાંથી અશ્રની ધારા વહેવા લાગી. પ્રભુ રડ્યા તે શા માટે? પિતાને દુઃખ પડ્યું તે માટે? ના. પણ તેમને દુઃખ એટલા માટે થયું કે આ સંગમને મારે છ માસને સંપર્ક રહ્યો છતાં બિચારો કાંઈ પામી શક્યો નહીં ! તેનું શું થશે ?”
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ પ્રવૃત્તિ નિયમિત, શાંતિપૂર્વક, સતત કરેલ કિયા પરિવર્તન લાવી શકે છે. જેમ વલેણું કરનાર તારવી તારવીને માખણ ભેગું કરે છે, તેમ આપણું જીવન–અનુભવમાંથી સારૂં સારૂં તારવીને ઘડપણમાં નવનીતને (માખણને) ભેગું કરવાનું છે. તે માટે ભાષાને મધુર બનાવવાની છે, લોકોને રાજી કરવા માટે નહીં, પણ તેમને શાંતિ આપવા માટે જ વિચારો સમજણ ભરેલા હોવા જોઈએ. વર્તન પણ બીજાને મદદગાર બને તેવું જોઈએ. પ્રવૃત્તિ પછી વિચારવાનું ખૂબ જ જરુરનું છે.
૧૫ કિંમત પાંચ ઇન્દ્રિયોમાં આંખ કિંમતી છે. લાખોના હીરાની ઓળખ કરનાર આંખની કિંમત ખૂબ જ છે. હીરાથી મૂલ્યવાન આંખ છે. આંખથી મૂલ્યવાન અકકલ છે, કારણકે પાગલની પાસે આંખ છે, પરંતુ અકકલ બુદ્ધિ નથી. આંખ તથા બુદ્ધિ કરતાં વધુ કિંમતી આપણો આત્મા છે, મડદાની કાંઈ જ કિંમત નથી. પાંચે ઈન્દ્રિયો વડે પ્રભુને ભજવાના છે, તેમની અપૂર્વ, અનન્ય ભક્તિ કરવાની છે.
૧૬૦
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ આચાર
એક બહુરૂપીએ મુનિના વેશ પહેર્યા, ત્યારે એક શ્રાવકે તેમને વહેારવા એલાવ્યા, અને શેઠ તેમને સેાના મહેાર આપે છે, ત્યારે અહુરૂપી તે લેવાની ના પાડે છે, અને ચાલ્યો જાય છે.
બીજે દિવસે પેાતાનું રૂપ બદલી શ્રાવક પાસે ભીક્ષા માગી, તેા શ્રાવકે પૂછ્યું કે ગઈ કાલે સેાનામહાર આપી, તે શા માટે ન લીધી ? અને આજે તેની ભીક્ષા કેમ માગે છે? તા મહુરૂપીએ જવાબ આપ્યું કે તે દિવસે મે જૈન મુનિના વેશ પહેર્યાં હતા એટલે મારૂં વન મુનિ જેવું જ રહેવુ જોઈ એ. મુનિ કંચન-કામિનીના ત્યાગી હોય છે. આજે હું મુનિ નથી, તેથી ભીક્ષા માગી. વિચાર કરતાં આચારની અસર ઘેરી પડે છે,
ભરત મહારાજા અરીસા ભુવનમાં જુએ છે, ત્યારે વી'ટી સરી જતાં આંગળી ખાલી ખાલી લાગે છે. ભરત મહારાજા વિચારે છે કે શાલા કાની ? મારી કે અલંકારની ? મારે તે! મારી શાભાને હવે પ્રાપ્ત કરવાની છે, અને અધાંય અલંકારોને ઉતારી નાખ્યા ને સયમ માર્ગ સ્વી કાર્યો. અત્યાર સુધી સંયમને વિચાર હતા-આજે સયમને આચારમાં મૂક્યું.
૧૩
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ અંતરપૂજા
પૂજા કરતી વખતે વિચારવાનુ કે ‘હું કયારે પ્રભુ મનુ' ? પ્રભુના ગુા યાદ કરીને આત્માને નિળ કરવાના છે,
ધૂમાડા ઉર્ધ્વગામી બને છે, તેમ ધૂપપૂજા કરતાં કરતાં આત્માને ઉધ્વગામી બનાવવાના છે. દીપક પૂજાથી પ્રકાશ મેળવી મેાક્ષપ્રાપ્તિ કરવાની છે. અક્ષત પૂજા કરતાં કરતાં વિચારવાનું કે જેમ ચાખા અક્ષત-અખ`ડ છે, તેમ આપણા આત્માને અક્ષત બનાવવાના છે. પ્રભુને પ્રક્ષાલ કરીને આત્માને શુદ્ધ ભાવનાનું સ્નાન કરાવવાનું છે; પણ આજે માહ્ય પૂજા વધી ગઈ છે, અંતરપૂજા ભૂલાઈ ગઈ છે.
મંદિરમાં ધૂપ, દીપ અને ફૂલોથી વાતાવરણ સુગ'ધમય અને પ્રસન્ન અને છે. ફૂલ પણ ધોઈને, જોઈ ને અને ખીલી ગયાં હાય તેવાં ફૂલ જ પ્રભુને ચઢાવવાં જોઈ એ. કાચી કળી હાય તા તે પ્રભુને ન ચઢાવવી જોઈ એ. જે ફૂલ ખરી જવાનાં હાય છે તેવાં ફૂલ ખરી જતાં પહેલાં પ્રભુને ચરણે ચઢે તો તે ફૂલ પણ ધન્ય બની જાય છે.
>
R
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છક
૧૮ ગુપ્ત વૃત્તિ જેટલું નુકસાન મનુષ્ય કરે છે, તેટલું તિર્યંચ કરતા નથી. સિંહ ભૂખ લાગે ત્યારે શિકાર કરે છે, પણ મનુષ્ય ભૂખ્યો ન હોય તે પણ તેને શિકાર તે ચાલુ જ રાખે છે. મનુષ્ય સુખી હોવા છતાં, દુઃખીને શિકાર કરતાં જરા પણ અચકાતા નથી. સિંહ શિકાર કરે ત્યારે ખબર આપીને, ગર્જના કરીને પછી જ શિકાર કરે છે. માનવી તે છુપાઈને, વૃત્તિઓને સંતાડીને શિકાર કરે છે.
૧૯ દાન ખેતરમાં વવાયેલ એક દાણો અનેક દાણ આપે છે, તેમ દાનના તે અનંતા દાણા થઈ જાય છે. પુણ્ય અહીં જ વાપરી નાખવાનું નથી, પ્રવાસ વખતે ભાથા તરીકે તે ઉપયોગમાં લેવાય છે. પુણ્ય પ્રભાવથી જ લક્ષ્મી, કુટુંબ, કાયા ને કામ મળે છે. પુણ્ય પૂરું થતાં બધું જ ચાલ્યું જાય છે. વિશ્વનાં તમાં પુણ્ય અને પાપ કામ કરી રહ્યાં છે. જ્યાં સુધી તેલ છે, ત્યાં સુધી જ દીપક મળી શકે છે.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ સયમ
જેટલેા સયમ વધારે તેટલુ અમૃતપાન જીવનમાં વધારે. સયમ એ પ્રસન્ન પ્રકૃતિ છે, અસયમ એ વિકૃતિ છે. સંયમ એ અમૃતનો કુંભ છે. જે બિમાર છે, તે દવા લે છે. જે નીરોગી છે, તેને દવાની જરૂર નથી. જે લેાકેા વિષયમાં ડૂબેલા છે, તેને સંયમની વાત ગમતી નથી. ઇંદ્રિચાને સંયમિત રાખવાથી આત્મા ઉર્ધ્વગામી બનશે. ઘડપણમાં સયમ કરતાં યૌવનમાં સયમ ખૂબ જરૂરને છે. મમતાના તાંતણા તૂટતાં સમતા ને સંયમ આવી જાય છે.
૨૧ ઉલ્લાસ સચમ અને શક્તિના ઉપયેગ અન્યના કલ્યાણ અથે કરવાના છે. ફૂલ તે ચગદાઈ જવાનું કે કરમાઈ જવાનું, પણ કોઈકના હૃદયમાં સુવાસ મૂકી જવાનુ છે. પ્રભુએ પોતાની શક્તિ અને આયુષ્યને છેલ્લી ઘડી સુધી સપચેગ કર્યો હતા. તેથી અંત વખતે તેમના મુખ પર ઉલ્લાસ સિવાય કાંઈ ન હતું.
૧૬૪
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી
-
રર વિવેક
ખાવામાં પણ આસક્તિ રાખવી નહીં જોઈએ. જેવું મળે તેવું ખાવાની તૈયારી રાખવી જોઈએ. શરીરને ભાડું આપવા તરીકે ખાવાનું છે. ખાવામાં રસથી ખાવાનું નથી. દરેક ક્ષણે વિવેક રાખવો જોઈએ. ખાતાં ખાતાં પણ કરગડુ મુનિ કેવળજ્ઞાન પામી ગયા.
માણસ ભેગને ભગવત નથી, પણ ભોગ માનવીને ભેગવી નાખે છે. ઘંટી ઘઉંને નથી દળતી, પણ ઘંટી પોતે જ દળાઈ જાય છે. ભોગ ઓછા તે તંદુરસ્તી વધારે. ભોગ વધારે તો રોગ વધારે ભોગમાં વિવેક રાખી ત્યાગને અપનાવવાનો છે.
૨૩ ગાંઠ તનને કષ્ટ આપવું સહેલું છે, પણ મનને કષ્ટ આપવું બહુ જ અઘરું છે. ગાંઠને છોડ્યા પછી જ સમય દિરમાંથી પસાર થઈ શકે છે. મનની રાગદ્વેષની ગાંઠ ન છૂટે ત્યાં સુધી ધર્મ ફળ નથી.
૧૬૫
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ પારદર્શકતા માણસ પાણી જેવો છે. પાણીને પોતાનો રંગ હોતો જ નથી, પણ જે રંગ આપે તે પાણી પકડી લે છે. પાણીને રંગ પારદર્શક છે, પણ મિશ્રણનો રંગ તે પકડી લે છે. તેમ દરેક આત્મા શુદ્ધ ને સારા છે, પણ તેમાં કર્મનું મિશ્રણ પડેલ છે. દરેક આત્મામાં સિદ્ધત્વ પડેલ છે, તેટલા માટે સંઘ જમણથી અતિ પુણ્ય ઉપાર્જન થાય છે.
પારદર્શક આત્માને જેવું વાતાવરણ મળે તે આત્મા બની જાય છે. પારદર્શક આત્માને કર્મને રંગ લાગી શકે છે.
૨૫ ગુરૂ વાણી એક કલાકમાં સારા પુસ્તકનાં ૫૦-૧૦૦ પાનાં વાંચી શકાય પણ સાધુ તે એક કલાકમાં સેંકડો પુસ્તકોને સાર આપી દે છે, માટે સંતસમાગમની ને ગુરૂવાણુની આવશ્યકતા છે. มะระกะระกะระกะระกะswistereuvre 2. મન સંસારમાં હોય અને માત્ર શરીર જ છે છે ક્રિયામાં હોય તે ક્રિયા નિષ્ફળ જાય છે. ใerwearnengnengnengnengnent
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ પરસેવો દુનિયામાં શાંતિ આપનારું તત્ત્વ પરસે છે, ન્યાય છે, શ્રમ છે. વિદ્યાધરે આપેલ સોનાને ત પુણિયા શ્રાવકે ન લીધે, પણ કહ્યું કે મારા પરસેવા વગરનું વાપરું તો તે અયોગ્ય છે, તેથી મને મહાવીરની વાણી સારી ન લાગે, મને સામાયિકમાં મઝા ન આવે. ત્યારે વિદ્યાધરને સમજાયું કે મફતનું મળેલું નહિ લેવાની ભાવનાથી પુણિ જગતમાં પૂજાય છે. તેથી જ ભગવાન મહાવીરે તેનાં વખાણ કર્યા હતાં.
જેમ સિંહમાં સિંહપણું હોય તે તેને કઈ છેડી શકતું નથી, પણ જ્યારે સિંહ શિયાળ થઈ જાય છે, ત્યારે સૌ તેને છેડે છે, તેમ ચિતન્યમાં ચિતન્યપણું હોય છે, ત્યાં સુધી પગલિક પદાર્થો તેને છેડી શક્તા નથી. wwwwwwwwwww તે મનની અંદર નબળા વિચારો કરવાથી માણસ
પડી જાય છે. જિંદગીમાં જે પડશે, તે ઊભે નહીં થઈ શકે. મનને પ્રફુલ્લિત રાખે. ઊભાને સહુ
સહકાર આપે છે, બેઠેલાને કેઈ નહીં. પડનારને છે સ્મશાન ભેગા કરવામાં આવે છે. haerent NEDERDERENDned
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ સ્વપ્નફળ દિવસે જોયેલું હોય, સાંભળેલું હોય તેનું, માંદગી હોય ત્યારનું, ઝાડા પેશાબ દબાવવાથી કે ચિંતાથી આવતું સ્વપ્ન અર્થહીન હોય છે.
રાત્રીના પહેલા પ્રહરમાં આવેલ સ્વપ્નનું ફળ બાર માસ પછી મળે છે, બીજા પ્રહરના સ્વપ્નનું ફળ છ માસ પછી, ત્રીજા પ્રહરનું ત્રણ માસ પછી, ચોથા પ્રહરનું દસ દિવસમાં ફળ મળે છે.
સુંદર સ્વનો પ્રભુ અથવા ગુરુને અથવા ગાયના કાનમાં કહી દેવાથી સુંદર ફળ મળે છે. સારું સ્વપ્ન આવ્યા પછી ઊંઘવું નહીં, જાગ્રત રહી પ્રભુસ્મરણ કરવાથી સ્વપ્નને લાભ મળે છે.
સ્વપ્નમાં જે સૂર્ય કે ચંદ્રને ગળી જતો જુએ તે ખૂબ ધનવાન બને છે.
સ્વપ્નમાં પાણી ભરેલ કુંભ જુએ તેને વ્યાપારમાં ખૂબ લાભ થાય છે.
સ્વપ્નમાં ખૂબ હસનારને ખૂબ રડવું પડે છે.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮ ચિડતા
બીજાની પડતી જોતાં ઘણા લેાકેા રાજી થાય છે અને ખીજાની ચઢતી જોતાં ઉદાસ બની જાય છે. ચામાસામાં જ્યારે ખૂબ ઘાસ ઉત્પન્ન થાય ત્યારે ગધેડાને જીવ મળી જાય છે, કારણ કે ગાય ભેંસ બધા આ ઘાસ ખાઈ જશે, મારે તા એકલાને જ આ ખાવાનું છે.” આ ચિ’તાથી ગધેડા પાતળા થઈ જાય છે. અને ઉનાળામાં ઘાસ ખલાસ થઈ જાય છે અને ઉકરડાને ભરેલા જોઈ ને પાતાને તે ખેારાક હોવાથી તે આનંદ પામે છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસને દુઃખ નથી, પણ બીજાના સુખની સાથે પોતાનું સુખ સરખાવીને તે દુઃખી થાય છે. તમારી તે લાયકાત કરતાં વધારે સારૂ સ્થાન મેળવવા જશેા તે તમે દુ:ખી થઈ જશે.
*
LI
જેની છાતી વિશાળ હેાય તે ધનધાન્ચે સુખી ! હાય જેનુ માથુ વિશાળ હાય, તે લેાકેામાં યશ મેળવે. જેની કેડ વિશાળ હોય, તેને પુત્રો ઘણા હાય. જેના પગ વિશાળ હોય, તે સદા સુખી હોય.
0
a:
me
૧૬૯
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ સ્વાથ
સ્વાથી માણસ બીજાના સુખનો ખ્યાલ નથી કરતા, પણ પોતાના સુખને ખ્યાલ કરે છે. પણ જે માણસ પિતાના જ સુખને વિચાર કરે છે, તે પિતે પરિણામે દુઃખી થાય છે. ભસ્માસુરે શંકરને પ્રસન્ન કરી, વરદાન માગ્યું. મળેલ વરદાનની પરીક્ષા શંકર પર કરવા ગયો. શંકર નાસી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા વિષ્ણુ પાસે ગયા.
ત્યાં ભસ્માસુર આવતાં શંકર, બ્રહ્યા ને વિષ્ણુ અદશ્ય બન્યા. વિષ્ણુએ વિશ્વ હિનીનું રૂપ લઈ ભસ્માસુરને આકર્થો, લલચાવ્ય ને નચાવ્યા. નૃત્યના તાનમાં ભસ્માસુરે પોતાના માથા પર હાથ મૂક્યો અને પોતે જ બળીને ભસ્મ થયો.
શ્રીફળ, બદામ વગેરે ફળે ઊંચાં છે, જેથી ? - તેમના ઉપરનાં ફેતરાં પણ મજબૂત હોય છે, પણ ૪
બેર હલકું ફળ છે, તેથી તેમના ઉપરનાં ફોતરાં છે નબળાં હોય છે, તેમ જીવનમાં ઊંચામાં ઊંચું
સ્થાન નમ્રતાનું છે. ગર્વને ગાળવાન છે. અહંકારને 9 ઓગાળવાને છે.
- ૧so
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ પ્રમાદ
સત્તા, પ્રસિદ્ધિ અને આયુષ્યને પાયે ધર્મ જ છે. ઝાડનાં પાંદડાં જોઈએ છીએ, પણ ઘણીવાર બીજાને ભૂલી જઈએ છીએ. ઘણી જ પુણ્ય પ્રકૃતિ અને આરાધનાના પ્રભાવે જ મનુષ્યભવ મળે છે. મનુષ્યભવ ખૂબ જ કિંમતી છે, પણ તેની કિંમત આપણને સમજાતી નથી. આપણે એક પળ પણ પ્રમાદમાં ન ગાળવી. પ્રમાદ ઉધઈ જેવો છે. એ આપણું આખું જીવન ખાઈ જાય છે. આયુષ્યને કોઈ એક ક્ષણ પણ વધારી શકતું નથી. દુનિયાની સંપત્તિ બદલામાં આપી દે તો પણ ગયેલી જિંદગી પાછી નથી મળતી.
માણસનું જીવન દુર્લભ છે, તે કઈ વિશિષ્ટ હેતુ માટે મળેલું છે. વિચાર કરવાની શક્તિ, વિચાર પછી કાર્ય સિદ્ધ કરવાની રીતિનીતિ ફક્ત માણસને મળી છે.
છે સંસારનું સુખ અશાશ્વત છે, કાચના જેવું છે છે સુખ છે, અને તે સુખ સહજ નથી, પણ આરેપિત T કરેલું સુખ છે; જ્યારે આત્માનું સુખ સાચું, છે છે સહજ અને નૈસગિક છે.
૧૭૧
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ ધન
ધન શાપરૂપ બનવું નહીં જોઈએ. જીવનની આરાધનાની અનુકૂળતા માટે જ પૈસો જરૂર છે. જે ધર્મ કરવામાં તે વિદન કરે તો તે પૈસો નકામો છે. જે સાધન પ્રતિકૂળતા કરે છે, તે જ સાધન જે વિચારીને વાપરવામાં આવે તે તે સાધન અનુકૂળ બની જાય છે.
વધેલે નખ ઉપાધિ કરે છે, તેમ વધેલ પૈસો પણ ઉપાધિને આમંત્રો છે. પૈસો જરુર પૂરતો જ રાખવો, બાકીનો દાનમાં વાપરી નાખવો જોઈએ; સમાજના લાભને અર્થે, ધર્મ અથે, સુપાત્ર અર્થે વાપરી નાખ જોઈએ. જેને ઉપર ઉચ્ચ સ્થાને જવું હોય તેને ધનને ધરતી ઉપર વાપરવું પડશે. અને જેને નીચે જવું હોય તે ધનને જમીનમાં દાટી દે છે.
જેમ સડાવોટરની બાટલીના બૂચ આગળ ગળી હોય છે, તે ગોળી કેડતી વખતે નીચે જાય છે, પછી જ સોડા બહાર આવી શકે છે, તેમ આપણે અંતરમાં અહંકારની ગેળી બેઠેલી છે, તે નીચે ન જાય ત્યાં સુધી સારૂં તત્ત્વ બહાર આવી શકતું નથી.
૧૭૨
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨ નીતિમત્તા
એક વખત રાજને મળવા તેમને મિત્ર આવે છે, ત્યારે રાજા રાજ્યના દિવાથી કામ કરતા હતા. મિત્ર આવ્યું, એટલે એ દી હેલવીને બીજે દિવો કરે છે. આમ કરવાનું કારણ મિત્ર પૂછે છે, ત્યારે રાજા કહે છે કે “હું રાજ્યનું કામ કરું છું, ત્યારે રાજ્યના પૈસાને દી વાપરું છું, અને અંગત કામ કરું છું, ત્યારે મારી અંગત કમાઈમાંથી મળેલ પૈસાને દીવ વાપરું છું. તું મારે અંગત મિત્ર છે, તેથી મારી અંગત કમાઈને દીવે
આમાં કે ઉત્કૃષ્ટ ન્યાય! કેવી ઉચ્ચ નીતિમત્તા !
૩૩ સહનશીલતા સહનશીલતા એ સફળતાની સીડી છે. સહન કરનાર કર્મક્ષય કરી શકે છે. બાવીસ વર્ષ સુધી અંજનાએ પતિવિગ સહન કર્યો અને મહાસતી બનીને એ જ ભવમાં મેક્ષને મેળવી લીધું.
૧૭૩
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪ યુવાની
જ્ઞાન, ધ્યાન અને સાધન એ ત્રણે જુવાનીમાં જ કરી શકાય છે “અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, વચલી કે મારો જુતી” અગલી એટલે પહેલી–ખાલ્યાવસ્થા સારી; પીછલી એટલે છેલ્લી-વૃદ્ધાવસ્થા સારી. પણ વચલી અવસ્થા તે યુવાવસ્થા. તેને લાત મારવાની છે. સૌથી સારૂ' રાશવ છે, જયાં જવાબદારી આછી ને ભણતર વધારે. વૃદ્ધાવસ્થામાં જવાબદારી એછી ને જ્ઞાન વધારે. દુનિયામાં, રાજ્યમાં કે વ્યાપારમાં ઉથલપાથલ એક જુવાનીમાં જ થાય છે. જુવાનીમાં સંસારની ભૂલા થાય છે.
ઉપયેગથી રક્ષણ અને બીનઉપયાગથી ભક્ષણ જુવાનીનું થાય છે.
! તે તી.
.0
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DO
પાવન કરે તેનું નામ પર્વ અને જે તારે
ગૌતમને અહંકારમાંથી જ્ઞાન મળ્યુ', રાગમાંથી વીતરાગતા મળી, વિષાદમાંથી કેવળજ્ઞાન મળ્યુ છે
T
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ વર્ષગાંઠ
સમયનો સદુપયોગ તમે નહીં કરે, તેા સમય તમારા ઉપયેગ કરશે. સાધન હોય ત્યારે સાધના કરી લેવાની છે. ગાંઠમાંથી વર્ષે ગયુ. તેનુ નામ જ વ ગાંઠ.
વૃદ્ધાવસ્થાને ટાળી શકાય તેમ નથી, પણ સુધારી શકાય છે. ઉંમર કરતાં જાગૃતિ વધુ આવશ્યક છે.
આજનું ભાગવાનું સુખ તે ગઈકાલના પુણ્યનું ફળ છે. આજનું પુણ્ય આવતી કાલે ભોગવવાનું છે, માટે ક્ષણેક્ષણ પુણ્યની કમાણી કરવાની છે. રાજની કમાણી ન કરીએ તે ભૂખ્યા સૂઈ જવાનું સમજવાનું.
જ્ઞાન થવું એ જુદી વાત છે. ઘરમાં રાતના વીંછી આવે, ત્યારે આપણને ખબર ન હેાય ત્યાંસુધી આપણે ઘસઘસાટ ઊંઘીએ છીએ, પણ ઘરમાં જો વીછી છે એમ જાણ્યા પછી આપણને ખરાખર ઊંઘ આવતી નથી.
સમ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ શ્રેષ્ઠ મંત્ર જગતમાં શ્રેષ્ઠ મંત્ર નવકાર મંત્ર છે અને શ્રેષ્ઠ યંત્ર સિદ્ધચક છે. આરાધનામાં શ્રદ્ધાનું બળ હોવું જોઈએ. સૂર્ય આવતાં જેમ અંધકાર ચાલ્યા જાય છે, તેમ સિદ્ધચક હૃદયમાં આવતાં સંસારનો ભય ને ભવ ચાલ્યો જાય છે.
ખાનદાન બીજાને ખવડાવે છે, નાદાન બીજાનું ખાઈ જાય છે.
અજ્ઞાનીની કિયા ભેંસના શીંગડા જેવી છે.
૩૭ ભાવ-અભાવ રોટલી ભાવ છે, ખાખરો અભાવ છે. રોટલીને વાળે તે વળી જાય છે, ને ખાખરાને વાળે તો ભાંગી. જાય છે. અભાવથી જીવન શુન્ય બની જાય છે, સંભાવથી જીવન સભર બની જાય છે.
ઢોરને બહારથી જોવાય છે. મનુષ્યને અંદરથી. લેવાય છે.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ સમક્તિ જે અંધ છે, તેને મોતિયાની કે છારીની બીક નથી, પણ સારી આંખવાળાને તેને ભય છે, જે મિથ્યાદષ્ટિ છે, તેને જ્ઞાનીઓ ઉપદેશ આપતા જ નથી. જે સમકિતી છે, તેને બહ ભય છે. તેથી સમક્તિને સાચવવા ક્ષણે ક્ષણે તૈયાર રહેવાનું છે. ઘણા જન્મના પૂંજના પૂંજ ભેગા થાય છે, ત્યારે બોધિબીજ મળે છે.
મગજમાં વધારે જ્ઞાન ભરો, અને પેટમાં ખાવાનું એ છે ભરો.
૩૯ આજ, આજ, ભાઈ અત્યારે પાયથાગોરસ પાસે સિકંદર જાય છે, ત્યારે તેણે સિકંદરને પૂછયું: “તું ક્યાં જાય છે?” ત્યારે સિકંદરે કહ્યું : “હું દુનિયાને જીતવા જાઉં છું.” બીજો પ્રશ્ન કર્યો. “દુનિયા જીતીને શું કરશે?” સિકંદરે જવાબ આપે કે “દુનિયા જીતીને ઘડપણમાં શાંતિથી જીવીશ” પણ તે સિકંદર ૩૨ મે વર્ષે જ મરી ગયે. માટે ધર્મ માટે આવતી કાલનો વિચાર ન કરે. “આજ, આજ, ભાઈ અત્યારે.”
૧૭૭
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ગાંઠ
ઝાડ કાપવામાં આવે છે, તેમાંથી ગાંઠો કાપી નાખવામાં આવે છે, કારણકે ગાંઠવાળા લાકડાનું ફરનીચર સારૂ બનતું નથી, આપણા ચૈતન્યમાં રાગ-દ્વેષની ગાંઠ છે, તેને પહેલાં દૂર કરવાની છે. મનમાં ગાંઠો રાખી ગમે તેટલી સાધના કરી, તે તે નિષ્ફળ જવાની.
૪૧ વંદન-ચંદ્રન
ઊંચી કક્ષાના માણસામાં નમનના અને નમ્રતાને સદ્ભાવ પડેલા હાય છે. જે નમ્યા તે પ્રભુને ગમ્યા. વંદન અને ચંદન શીતળતા આપે છે. મનને ડારનાર વંદન છે, તનને ઠારનાર ચંદન છે.
૪૧ શ્રદ્ધા
વીતરાગ પ્રભુમાં શ્રદ્ધા ન હેાય તેમને ઘણાં દેવી-દેવલાંને માનવા પડે છે, અને દેવી-દેવલાં સ'સારને પાર કરી શકતાં નથી. એક વિતરાગ જ સંસારને પાર કરાવી શકનાર છે. એક હાથના સેા કૂવા ખાદીએ તા પાણી નથી મળતુ, પણ સેા હાથના એક કૂવા ખાદીએ તા જોઈ એ એટલું પાણી મળી જાય છે.
૧૭૮
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
પદ્મ કલિકા
વસ્તુ ઉપરથી મમતા એછી થવી તેનુ નામ દાન છે. દીધા પછી યાદ કરવું તે વ્યાપાર છે, દાન નથી.
X
*
×
જેને વિભૂતિ બનવું છે, તેને પહેલાં આત્માની અનુભૂતિ કરવી પડશે.
*
X
ત્યાગની નકલ કરી શકાય છે, પણ તેથી વૈરાગ્ય નથી પ્રગટતા. સૂર્યંનાં ચિત્રા દોરી શકાય છે, પણ તે ચિત્રોમાંથી કિરણા પ્રગટી શકતાં નથી.
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
×
×
ખીજાના અભિપ્રાય પર જીવનાર જીવન વેડફે છે, પ્રભુના અભિપ્રાય પર જીવનાર જીવન જીતે છે ને ક કરી મુક્તિ પામે છે,
ક્ષય
×
X
*
વસ્તુના પરિગ્રહ આપણને ડૂબાડતો નથી, પણ તેના પ્રત્યેની આસક્તિ આપણને દૂખાડે છે.
×
*
૧૭
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
પથ્થર પર પાછું પડે, તો તે સરકી જાય છે અને માટી પાણીને ચૂસી લે છે, અને તેથી તેનું વજન વધી જાય છે. અનાસક્તિ તરે છે, આસક્તિ ડૂબે છે.
કષા, રાગ-દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહની વિરમૃતિ કરવાની નથી, પણ તેમનું વિસર્જન કરવાનું છે. કષાયોને દબાવવાના નથી, તેમનો ત્યાગ કરવાને છે.
મેંદી પીસવાથી તે લાલ રંગ આપે છે, નાગરવેલનું પાન ચાવવાથી લાલ રંગ આપે છે, તેમ પ્રભુની ભક્તિ જીવનમાં અને રંગ આપી જાય છે, પ્રેમની લાલી જીવનમાં આવી જાય છે.
દુકાળ વખતે બધા માણસે મંદિરના બારણુ પાસે ઊભા રહીને વરસાદ માટે પ્રાર્થના કરતા હતા, ત્યારે એક બાળક પિતાની છત્રી ઊઘાડીને ઊભે હતા, કારણ કે પ્રાર્થના કરવાથી જરૂર વરસાદ આવશે. બાળકને પ્રાર્થનામાં શ્રદ્ધા હતી. શ્રદ્ધા સિદ્ધિ અપાવે છે.
આગ લાગે ત્યારે જીવ મુખ્ય બને અને સંપત્તિ ગૌણ બને છે. ધર્મમાં આત્માનું સુખ મુખ્ય છે, સંસારનું સુખ ગૌણ છે.
૧૮૦
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જન ધર્મે કદી પણ જાતિભેદને મહત્તા આપી નથી. જૈન ધર્મે બધા આત્માને સમાન ગણ્યા છે. એ સમાનતામાં સાચો ધર્મ છે. માન્યતા પ્રમાણે નહીં, પણ ધર્મ પ્રમાણે જ જીવવાનું છે.
સંસારની અંદરની વિરૂપતાને ઢાંકવા માટે સંસારને બહારથી બહુ જ રમણીય બનાવવામાં આવ્યું છે.
જ્યારથી આપણે પ્રભુના માર્ગે જઈએ છીએ, ત્યારથી આપણા માટે સત્યયુગ છે, જ્યારે વિષય-કષાયના માર્ગે જઈએ છીએ, ત્યારે કલિયુગ છે,
ચારિત્ર્યની ઈટ અને જ્ઞાનને ચૂનો એક બીજાના જોડાણમાં જરુરનાં છે.
અગ્નિને તણખે રૂના ઢગલાને બાળી નાખે છે, તેમ દયાનની શક્તિ અનંત કર્મોને બાળી નાખે છે.
જગતમાં જન્મ બહુ ચંચળ છે, માત્ર મૃત્યુ જ અચંચળ છે.
૧૮૧
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
પિસા માટે જિંદગી વેચવાની નથી. તરસ છીપાવવા માટે પાણીની જરૂર છે. પણ આ દિવસ પાણી પીવાથી નુકસાન થાય છે.
કરવાનું જ છે—એ આજ્ઞા થઈ અને કરવા જેવું છે—એ ઉપદેશ થશે.
કામ કરતાં અર્થ અને અર્થ કરતાં સત્તા, સત્તા કરતાં પ્રસિદ્ધિની પકકડ જગતમાં સૌથી વધારે છે. સત્તામાં બધું જ ભૂલાઈ જાય છે, ધર્મ તે અંતરમાંથી સરી જાય છે.
સંસાર રોગ છે, ધર્મ આરોગ્ય છે, ધર્મ ઔષધ છે. સંસાર-પ્રવૃત્તિ કુપથ્ય છે, ધર્મ-પ્રવૃત્તિ પથ્ય છે.
અલંકારે અને વસ્ત્રો પુદ્ગલને ભાવે છે, પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આત્માને શોભાવે છે.
નારકી યાતનામાં, દેવે ભેગમાં, તિય ચે અજ્ઞાનમાં પડેલા છે, માટે મનુષ્યોએ લીધેલી વિરતિને દેવે પણ પ્રણામ કરે છે. મનુષ્ય ભવમાં સર્વ—વિરતિ, દેશ-વિરતિ દુર્લભમાં દુર્લભ છે, માટે જેટલે સંસારમાં ત્યાગ થાય,
૧૮૨
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
તેટલે કરવાનો છે, અને મને જીતવાની તૈયારી કરી લેવાથી પરંપરાએ આત્મા મુક્તિમાં ચાલ્યા જાય છે.
દુઃખને ભૂલવા પ્રયત્ન નથી કરવાને, પણ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે.
મકાનની પ્રતિષ્ઠા માણસથી છે, પણ માણસની પ્રતિષ્ઠા મકાનથી નથી.
પૂતળાને સુંદર કપડાં પહેરાવવાથી પૂતળું પણ સુંદર લાગે છે, પણ યાદ રાખજે કે પૂતળામાં ચેતના નથી.
“છે અને છતાં પણ નથી અને છે.” એટલે જગત છે, તે આપણે લીધે છે. આપણે ન હોઈએ, ત્યારે જગત છે, પણ તે આપણા માટે નથી.
વગર કીધે સમજે તે દેવ. કહીએ ને સમજે તે માણસ કહીએ છતાં ન સમજે તે ઢેર.
સંસારનાં સુખ સુગર કેટેડ ગોળી જેવાં ઉપરથી બન્યાં લાગે અને અંદર તે કડવાશ જ હોય છે.
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સ્ત્રીને જોતાં કામ જાગે, પુત્રને જોતાં આસક્તિ જાગે ને પ્રભુને જોતાં આત્મા જાગે માટે હંમેશા પ્રથમ પ્રભુનાં દર્શન કરવાં.
જિંદગીમાં સજજન થવામાં ઘણું ગુમાવવાનું છે. પણ ગૂમાવીને સજજન થવાનું છે, સજજનતાને ગૂમાવીને કંઈ પણ મેળવવું નહીં.
જ્ઞાની પ્રગતિ કરે છે, સંસારી ગતિ કરે છે.
પ્રકાશ જતો હોય ત્યારે તેને પકડવાને નથી પણ પ્રકાશ હોય ત્યારે તેને ઉપગ કરી લેવાને છે.
દિવાળી પર્વમાં આંસુ પણ છે અને આનંદ પણ છે. મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા અમાસની રાત્રીએ તેથી આંસુ અને ઉગતા પ્રભાતે ગૌતમને કેવળજ્ઞાન થયું તેથી આનંદ.
ગુજરાતીમાં “હું” જે એકે એક્ષર વાંકે નથી, જ્યારે આત્મામાં અહમ આવે છે, ત્યારે તે વાંકે થઈ જાય છે.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
કામ, ક્રોધ, માયા, લેભ જીતી શકાય છે, પણ માનને જીત અતિ દુષ્કર છે.
મારૂં એ સારૂં” તેના કરતાં “સારૂં એ મારૂં”
મોહરાજાના મંત્ર “અહમઅને “મમ”ની આગળ ધર્મરાજાએ માત્ર “ના” જ મૂક્યોઃ “ન અહમ” અને ન મમ.
કોધ કરનારે પહેલાં પિતાના અંતરને ક્રોધથી બાળવું પડે છે, પછી તે બીજાને બાળે છે, જેમ દિવાસળી સળગતાં પહેલાં પિતાના મોઢાને પ્રથમ બાળે છે અને પછી બીજાને બાળી શકે છે.
લોખંડને ટીપીને ચગ્ય વળાંક આપ હશે, તે હડાએ અને હાથાએ ઠંડા રહેવું પડશે, તેમ બાળકોને ચોગ્ય વળાંક આપવો હશે, તે વડીલેએ ઠંડા રહેવું પડશે.
સ્વને ઉદય કરી પછી સર્વના ઉદયની વાત કરવાની છે, સર્વને ઉદય વિચારમાં નહીં, આચારમાં લાવવાનું છે.
જે આપણે ક્ષરમાંથી બહાર આવીશું તે અક્ષરમય બની શકીશું.
૧૮૫
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાય
આજે ધર્મ ધન માટે અને રામ કામ માટે વપરાય છે, તેને બદલી નાખીએ તે ધન ધર્મ માટે, કામ રામ માટે બની શકશે.
જીવનમાં સૌથી વધારેમાં વધારે ભાર પરિગ્રહનો છે અને સૌથી ખરાબ ગ્રહ તે પરિગ્રહ છે. ગ્રહની શાંતિ દાનથી જ થાય છે, અને પરિગ્રહમાંથી છૂટી શકાય છે.
પાણી અને વાણીને બન્નેને ગાળીને વાપરો.
ઘરમાં પ્રેમ અને સંપ ન હોય તે ઘર ધર્મશાળા બની જાય છે.
જે ધર્મમાં માનતા હોય, જે ધર્મમાં આત્માને ઉદર્વગતિ કરવાની શક્તિ હોય તે જ સાચે ધર્મ,
વૈજ્ઞાનિક સાધન મારફત કાંઈક જ્ઞાન મેળવે છે, પ્રભુ તે સાધના મારફત પૂર્ણ જ્ઞાન મેળવે છે.
કાયાના અનાચાર કરતાં માનસિક અનાચાર ઘણે જ ખરાબ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાધુપણામાં પણ મનથી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું.
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય,
જે સમતા રાખે છે, તેને મમતા લાગતી નથી.
સાધુપણામાં જે સાધુ પાસે કેડી હોય તે સાધુ કેડીને અને સંસારી પાસે કેડી ન હોય તે સંસારી કેડીને.
જે કુટુંબમાં ત્યાગની ભાવના હોય ત્યાં સંપ અને વાત્સલ્ય આવે છે, જે વાસના હોય તે કુસંપ અને ઈષો આવે છે.
પ્રાર્થનાથી જીવન માત્ર પ્રકાશિત બને છે અને જીવનમાં સફળતા મળે છે. પ્રાર્થના પહેલાં મનને પ્રફુલિત, સ્વચ્છ ને સ્વસ્થ બનાવવાનું છે પછી મનને પ્રભુની. ભાવનામાં એકાગ્ર કરવાનું છે.
ઈષા એ તે ટી. બી. છે. શરીરના ટી. બી. કરતાં મનનો ટી. બી. વધારે નુકસાન કરે છે.
સાધના કરતાં કરતાં નયસારમાંથી પ્રભુ વીર બન્યા. ધર્મથી રેગી તે નરેગી થાય છે અને નવપદની આરાધનાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે.
ભોગ નીચે લઈ જાય છે, એગ ઉપર લઈ જાય છે.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
આત્માને વિચાર કરતાં કરતાં તે વિચાર વાણુમાં આવે છે ને વર્તનમાં આવે છે.
દેવ, ગુરુ ને જોષી પાસે કદી ખાલી હાથે જવું નહીં. ફળ મૂકવાથી ફળ મળે છે.
ધ્યાન ધરવાનાં ત્રણ સ્થાન છે : હૃદય, લલાટ ને આંખ. ત્યાં ધ્યાન ધરવાથી આત્મતિ પ્રગટે છે.
સારા દેખાવા પ્રયત્ન કરવા કરતાં સારા બનવા પ્રયત્ન કરવાનો છે.
જેને જીભ કાબુમાં છે, તેને કદી દુનિયામાં ઝગડે થતો નથી, તેથી વ્યવહારમાં જીભ સાથે ખૂબ જ સંબંધ છે. તમે જે બોલે તે ખૂબ જ વિચારીને બેલે.
ભગવાન સંસાર તરવાને માર્ગ દેખાડે છે. તે જગતના બનાવનાર નહીં, પણ જગત બતાવનાર છે.
શરદના વાદળાંઓ દૂર થાય, ત્યારે ચંદ્ર ઉજજવળ દેખાય છે, તેમ મલિન તો દૂર થાય ત્યારે આત્મા શુદ્ધ થાય છે.
૧૮૮
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
આ દેહ લીવ એન્ડ લાયસન્સવાળું મકાન છે. જતી વખતે સાથે આપણે કાંઈ જ લઈ જવાના નથી. તે વિચાર કરો : હું જીવી રહ્યો છું તે કોના માટે? આત્મા માટે?
ઈર્ષાથી એક માણસ તુલસીદાસને મારવા ગયો, ત્યારે તુલસીદાસે કહ્યું કે “હું તે જ્ઞાની ગુરુ છું, અજ્ઞાનીને દાસ છું.”
જ્ઞાની આત્મા પિતાના હાથમાં જ્ઞાનને અરીસે લઈને ફરે છે, અને પોતાના આત્માનું સંશોધન કરીને આત્માને સ્વચ્છ બનાવે છે.
જ્યાં જ્ઞાન હોય ત્યાં વય હોય જ છે, પણ જ્યાં વય હોય ત્યાં જ્ઞાન હોય જ એમ માનવું ભૂલભરેલું છે.
માણસને તોટે નથી, પણ સદ્દગુણ અને માનવતાનો તેટે છે.
ઈન્દ્રિયોને ઉપયોગ ભેગ માટે નહીં, પણ ત્યાગ માટે છે.
૧૮૯
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય ઊંઘ એ જાગૃતિને આરામ છે, મૃત્યુ એ જીવનનો આરામ છે.
ખાઈને રાજી થઈ એ તેના કરતાં ખવડાવવાથી વધારે રાજી થવાય. રાગ કરતાં ત્યાગનું ગીત મહાન છે. ત્યાગનું ગીત આત્માને જગાડનારું છે.
અંતરને સાવધાન રાખવા માટે, તેમાંથી અજ્ઞાનને અંધકાર દૂર કરવા માટે, અંતરને સતત જોવા માટે અને જોવા માટે વ્યાખ્યાનની જરૂર છે.
ભૂલને સુધારવી હોય તો ભૂલને પહેલાં એકરાર કરવાને છે, ભૂલને થાબડવી નહીં.
જીવોને છોડાવવા કરતાં જેને મારનારને છોડાવવાથી હંમેશ માટે હિંસા અટકી જાય છે.
ધમીને મન મૃત્યુ એ ઊંઘ છે અને જેમ જાગીને ઉઠે તે સવાર હોય તેમ ધમને પુનર્ભવ છે.
સંસારના પ્રાણીમાત્રનાં મોઢાં નીચાં છે, માત્ર માનવી જ ઊંચું મોઢું રાખીને ચાલે છે, પણ આજે માનવી પાપથી પિતાનું મોટું નીચું કરીને ચાલે છે.
૯૦
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
હીરાને જેનારા ઘણા, પણ ખરીદનારા છેડાતેમ ધર્મ પામનારા ઘણું, પણ ધર્મના અથ થેડા.
માનવે જ શરીરને નવડાવવું પડે છે. નહીંતર શરીર દુર્ગધ મારશે, તેમ મનને પણ દરરોજ સ્વચ્છ કરવું પડશે, નહીંતર અશુદ્ધ મનથી શાંતિ લૂંટાઈ જાય છે. તે માટે પ્રતિકમણ છે. આત્માની ઉપાસના માટે દરરોજ પ્રતિકમણ છે.
તીર્થકરો આહાર લે છે, છતાં તેમને કર્મબંધન થતું નથી. તેઓ તે શરીરને ભાડું આપવા પૂરતું જ ખાય છે, ખાવામાં કદી મગ્ન થતા નથી, જ્યારે આપણે દરેક વસ્તુમાં મગ્ન બનીએ છીએ, તેથી ક્ષણે ક્ષણે કર્મ આંધીએ છીએ.
માનવજીવન એ મહાને હોય તે શિયળ, સંયમ તેના પાયા હોવા જોઈએ.
શિક્ષણ એવું હોવું જોઈએ કે જે જીવન દર્શનનું કરાવે.
સ્પર્ધાથી જીવન રંધાય છે, સાધનાથી જીવન વિકસિત થાય છે.
૧૯૧
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કમ છે.
પાથેય
અજ્ઞાનીકના નોકર છે, અને જ્ઞાનીના નાકર
www.kobatirth.org
*
X
મનની સામે જે આકૃતિ હોય તેવી આકૃતિ મન પર પડી જાય છે. સાધના કરતી વખતે અરિહંતની આકૃતિ રાખવાની છે. જ્યાં સુધી આપણે કેવળજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, ત્યાં સુધી આકૃતિની અસર મન પર તરત જ થઈ જાય છે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
×
નાળિયેરના પાણીમાં કપૂર પડતાં તે ઝેર થઈ જાય છે, તેમ માણસમાંગ આવતાં તે માણસ ઝેરરૂપ બની
જાય છે.
X
X
X
વિનયથી જ જ્ઞાન,દન, ચારિત્ર શાલે છે. વિનયથી જ મેાક્ષ પ્રાપ્ત થાય છે.
વિનયી આત્મા સૌને ગમે છે.
વિનયથી વિદ્યા ાલે છે.
વિનયીને જ આત્માના ખજાના મળે છે.
આપણા હૃદયની જડતા દૂર થાય છે.
X
x
વિનયથી આશીર્વાદ મળે છે, અને આશીર્વાદથી
X
शुभं भवतु
૧૯૨
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ocu For Private And Personal Use Only