________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ ૪ મુક્તિ
ઉત્તમને મેળવવા માટે હલકી વસ્તુને છોડવી પડે છે. ત્યાગી છોડે છે તેના કરતાં અનંતગણું મેળવે છે. આસક્તિ છે, એટલે સંસાર મીઠા લાગે છે. મમત્વ જે નીકળી જાય તો સંસારનું સ્વરૂપ સમજાઈ જાય છે અને આખા વિશ્વમાં આત્મીયતાને ભાવ જ લાગે છે. આસક્તિમાં અનંત દુઃખ છે અને અનાસક્તિમાં અનંત સુખ છે. મોક્ષ એટલે જ મુક્તિ. માટે આસક્તિ, વિચાર, વિકલ્પ, વાસના અને કમથી મુક્ત બનવાનું છે.
બે ચોબાઓને મથુરાથી દૂર જવું હતું, પણ ભાંગના નશાને કારણે નૌકાનું લંગર છોડવાનું ભૂલી ગયા અને આખી રાત હલેસાં માયા અને નૌકા ત્યાંની ત્યાં જ ગઈ રહી મમત્વના દોરડાને છોડીશું, ત્યારે જ મુક્ત બની જઈશું.
જે ઘરમાં જે સ્વામીભાઈ ન જમે તો તે ઘર છે કે સ્વર્ગ નહીં, પણ ધર્મશાળા સમાન છે.
For Private And Personal Use Only