SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ ૪ ત્યાગ કદાર S ત્યાગમાં જેમ જેમ જ્ઞાનને રંગ પૂરાવા માંડે, તેમ તેમ ત્યાગને રંગ વધારે પાક બનતો જાય છે. ત્યાગ અને સાદાઈ એ આપણે આનંદ છે. અને દરેક વસ્તુ સમજીને કરવાથી આનંદ પ્રાપ્ત થાય છે. “હું એક છું” આ શબ્દો મમત્વને દૂર કરવા માટે છે, દીનતા લાવવા માટે નથી, મોહને દૂર કરવા માટે છે. જેની પાસે કાંઈ નથી, તેની (સાધુની) પાસે સર્વસ્વ છે. જેની પાસે બધું જ છે, તેની (સંસારીની) પાસે કંઈ નથી, એક આત્મિકવાદ છે, બીજે ભૌતિકવાદ છે. અહીંથી જઈશું ત્યારે આત્મકમાણી જ સાથે આવવાની છે, ભૌતિક વસ્તુઓ બધી જ અહીં મૂકીને જવાનું છે. માટે જે સાથે આવવાની હોય તેવી કમાણી અત્યારે કરી લેવાની છે. તેથી સાધુ ક્ષણેક્ષણ જ્ઞાનની સાધના જ કરે છે. For Private And Personal Use Only
SR No.008730
Book TitlePathey
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherPrakashchandra Vijapurwala
Publication Year1976
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy