________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪ દેવો
ચાર પ્રકારના દેવ છે: ભવનપતિ, વ્યંતર, વૈમાનિક અને તિષ. પહેલા બે આપણું નીચે છે અને પછીના બે આપણી ઉપર છે.
દેવ પાસે સુખ, વૈભવ, સ્મૃદ્ધિ અઢળક હોય છે, પણ ત્યાગ નથી હોતો; તેથી દે ઉત્તમ પુરુષના ચરણોમાં નમી પડે છે. છેડવાની તાકાત મનુષ્યમાં છે. ત્યાગથી રાગને નાશ થાય છે. અને આત્મા ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત
કરે છે.
પહેલા બે દેવતા (સોધર્મ અને ઈશાન)ને ભેગની ઇચ્છા શરીરથી થાય છે, અને બાકીના દેવલોકમાં ભેગ શરીરથી થતો નથી, ફક્ત દેવીને જેવાથી, તેના શબ્દો સાંભળવાથી ભગ તૃપ્ત થઈ જાય છે.
ત્યાગનું ફળ ભેગ છે. ઉત્તમ દેવ પણ આભરમણ ૩૩ સાગરોપમ સુધી કરે છે. અનુત્તર દેવેનું સંગીત
૫૧
For Private And Personal Use Only