________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
મોતીમાંથી પ્રગટે છે. અને તે સંગીતમાં આત્મરણ કરે છે. આત્માની સંવાદમય વાત અને સંગીતથી આત્મરમતા વધે છે.
ત્યાગનું પરિણામ સંવાદ છે. ત્યાગીને નામનાથી દુઃખ થાય છે, સામાન્ય કામથી સુખ થાય છે. તેઓ નામ માટે નહીં, પણ કામ માટે જીવે છે.
ટેલીફોન જોડવાથી તરત જ ઘંટડી વાગે છે છે છે, તેમ ભક્તિ જે સાચી હોય તો ભક્તિનું છે 0 પરિણામ પણ તરત જ મળે છે. મયણાએ પ્રભુની
સ્તુતિ કરી અને પ્રભુના ગળામાં રહેલ પુ.પની માળા તેના ઉપર ઉછળીને પડી.
પ્રાર્થના એક એવી ચાવી છે કે જેથી જીવનનું છે છે. બારણું ખુલી જાય છે, તેથી પશુતા ચાલી જાય છે
છે, અને પ્રભુતા અંદર આવી જાય છે.
પર
For Private And Personal Use Only