________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ ૪ વિવેક
.::
વિવેક એટલે સારી અક્કલ જે આપણને મળી છે. ગાંડાને જોઈને આપણને તેના પ્રત્યે દયા આવે છે. ગાંડાને વિવેક નથી હોતો. નયન, નાસિકા, કાન અને મુખ તથા શરીર આપણને અને ગાંડાને સરખાં મળ્યાં છે. પણ આપણે જે જોવાનું હોય છે, તે જ જોઈએ છીએ, જ્યારે ગાંડા જે ન જેવાનું હોય તે જુએ છે, જે ન બોલવાનું હોય તે બોલી નાખે છે. પરંતુ આજે આપણે જેટલું ન જોવાનું છે. તે જોઈએ છીએ, તેથી આપણું જીવન કટુ થઈ ગયું છે. આજે મનુષ્ય દુઃખી છે, તેનું કારણ તેણે ઊંધે રસ્તે લીધો છે, ઈન્દ્રિયોને સ્વછંદ રીતે, વિવેક વગર વાપરવા માંડી છે.
જે જિંદગી તરતાં ન આવડે તો આખી જિંદગી એળે જાય છે. માનવે જીવન મેળવીને ડૂબવાનું નથી, પણ તરવાનું છે : ઇનિદ્રયો દ્વારા તરવાનું છે. મળ્યું તેને સદુપગ કરો.
For Private And Personal Use Only