________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪ ધ્યાન
સગુણની પરાકાષ્ઠા એટલે શુકલેશ્યા અને દુર્ગુણોની પરાકાષ્ઠા એટલે કૃષ્ણલેશ્યા. માટે આપણે સગુણને વધારતાં જવાનું છે, અને દુર્ગણને છોડતાં જવાનું છે. શુકલ ધ્યાનવાળો આત્મા ચંદ્રની જેમ શીતળ અને ઉજજવળ જ રહે છે. ગમે તેવી મુશ્કેલીમાં તે આત્માને વેત જ રાખે છે. શુકલ ધ્યાનવાળાનું રૂપ પૂર્ણ ચાંદની જેવું છે, શિરિષનાં પુષે કરતાં વધારે કોમળ સ્પર્શ શુકલ ધ્યાનવાળાને હોય છે. તેમને અવાજ મધુર હોય છે.
કાચું મન અને કાચ પાર જીવનને મારી છે E નાખે છે. મરેલું મન અને મરેલો પારો આત્માને છે 0 ઉદ્ધાર કરી નાખે છે.
૫૪.
For Private And Personal Use Only