________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ૪ આત્માના અલંકાર
આત્માના અલંકારશાસ્ત્રમાં નવ પ્રકારે કહ્યા છે : નિવૃત્તિમય ત્રણ અલંકાર : (૧) સામાયિક, (૨)
પ્રતિકમણ અને (૩) પૌષધ. પ્રવૃત્તિમય ત્રણ અલંકારઃ (૪) પ્રક્ષાલ (૫) પૂજા
(૬) સ્નાત્ર. આવૃત્તિમય ત્રણ અલંકાર : (૭) દાન (૮) શીલ
(૯) તપ. (૧) સામાયિક એટલે સમતાભાવ. સામાયિકમાં અરિહંતનું ધ્યાન ધરવું, સુંદર બેધદાયી ધાર્મિક પુસ્તક
વાંચવાં.
(૨) પ્રતિક્રમણ એટલે પાપોની આલોયણ. દિવસભરમાં ને સમગ્રરાત્રીમાં લાગેલા પાપોની આલેયણ લેવી. તેમાં બોલવાનાં સૂત્રો દ્વાભાવિક છે. તે ભાવપૂર્વક બેલવાથી કર્મક્ષય થાય છે. ‘ઇરિયાવહિય” સૂત્ર સામાયિક ધર્મનું મૂળ છે. દરેક ધાર્મિક ક્રિયામાં ને ચારિત્રમાં સામયિકથી શરુઆત થાય છે.
૩૭
For Private And Personal Use Only