SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ એકસ-રે જે જે વિચાર આવે છે, તે વિચારની આકૃતિ છે. જેમ એકસ-રેમાં અમુક રોગ દેખાય છે, તેમ મન:પર્યવ જ્ઞાનવાળાને સામા માણસના મનના આકાર દેખાય છે. અવધિજ્ઞાનવાળું ક્ષેત્ર મન:પર્યવજ્ઞાન કરતાં મોટું છે. અવધિજ્ઞાન આખા લેકમાં વસે છે, મન:પર્યવજ્ઞાન મહાવિદેહમાં છે. મન:પર્યવજ્ઞાનમાં સૂક્ષ્મતા છે, અવધિજ્ઞાનમાં સ્થળતા છે. અવધિજ્ઞાન કાચ જેવું છે, મન:પર્યાવજ્ઞાન હીરા જેવું છે. મન:પર્યવ જ્ઞાનવાળે થોડું જાણે છે, પણ ચક્કસ જાણે છે; અવધિવાળે જાણે છે વધારે, પણ તેનું જ્ઞાન ચકકસ નથી હોતું. અવધિજ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય એટલે ઇન્દ્રિયોની મદદ વગર દુનિયાના રૂપી પદાર્થો જાણે શકે છે. મન:પર્યવજ્ઞાન આવે ત્યારે અવધિજ્ઞાન જતું નથી. સ્થલ વસ્તુ જોઈ શકાય છે. અવધિજ્ઞાન દૂરનું જાણી શકે છે. અને મન:પર્યાવજ્ઞાન જ્ઞાન સૂક્ષ્મ વસ્તુ બતાવે છે. રૂપમાં સૂક્ષ્મ વસ્તુને જોવાની તાકાત મન:પર્યવમાં છે. અવધિજ્ઞાન સંસારીને થઈ શકે, જ્યારે મન:પર્યવ જ્ઞાન સાધુને જ થાય. For Private And Personal Use Only
SR No.008730
Book TitlePathey
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherPrakashchandra Vijapurwala
Publication Year1976
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy