SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૪ આત્મસંશોધન આત્મસંશાધનથી આત્માને વિકાસ થાય છે. આ જગતમાં પિતાની જાતને ખરાબ હોવા છતાં સારી માનનારા ઘણું છે, પણ પોતાની જાત સારી હોવા છતાં ખરાબ માનનાર થોડા જ મહાન માણસે છે. જીવનમાં આત્મસંશોધન જરૂરી છે. આપણે મનુષ્ય હોવા છતાં આપણે વૃત્તિઓ શ્વાન જેવી છે. શ્વાનને જે રોટલે આપે છે, તેના પગ ચાટે છે, અને ન આપે તેની સામે ભસવા જાય છે. તેથી બીજાના દુર્ગુણે જેવા કરતાં તેના સગુણે જ જોવા. તે પ્રમાણે આપણે ચંચળ સ્વભાવને સ્થિર કરી, પોતાના દુર્ગુણોને શોધી તેને દૂર કરવાને પ્રથમ પ્રયત્ન કરે ઈ એ. માણસે ઘડિયાળના કાંટાની માફક સ્થિરતાથી ધીમે ધીમે કામ કરવાનું છે, પરંતુ જે કરવાનું કામ છે, તે આપણે ભૂલી જઈએ છીએ ને ન કરવાના ખોટા વિચાર For Private And Personal Use Only
SR No.008730
Book TitlePathey
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherPrakashchandra Vijapurwala
Publication Year1976
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy