________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથય
મન સામે આવીને ઊભા રહે છે. માટે પહેલાં મનને કેળવવાની–સ્થિર કરવાની જરૂર છે.
ઘડપણમાં થતું આત્મસશોધન મીઠી કેરી સમાન છે. ઘડપણમાં ખૂબ જ ભાવથી, ભકિતથી, પ્રસન્નતાથી, ઉલ્લાસથી, આનંદથી પ્રભુનું દર્શીન, પૂજન, સ્મરણ, કીર્તન કરવાનુ` છે. યુવાનીમાં સુંદર વાચન ને સારૂ શિક્ષણ, સારૂ શ્રવણ પ્રાપ્ત થયેલ હોય તો ઘડપણમાં ઉચ્ચ રીતે જીવન જીવી શકાય છે. વીણાને બેસુર રીતે વગાડવામાં આવે તે તે આપણને સાંભળવું ગમતું નથી, પણ જો સંવાદિતાથી વગાડવામાં આવે તે તેમાંથી મધુર સુર નીકળે છે.
મનને સંવાદિત કરવાથી ઘડપણમાં પણ આપણુ મગજ નિયમિત રીતે કામ કરી શકે છે.
સંવાદ, શાંતિ, અને સ્થિરતાને જીવનમાં લાવીને સર્વ સાથે સ્વ આત્માની સેવા કરવાથી આત્માના ઉદ્ધાર કરવાના છે.
દુ:ખીમાં દુ:ખી ક્રોધી છે, અને સુખીમાં સુખી ! મૈત્રી-પ્રેમી જ છે. ક્રોધી તરફ કરુણા લાવવાની છે.
0
For Private And Personal Use Only