________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સોજાવાળાને ને ચામડીના રોગીને આયંબિલ નરેગી અનાવે છે.
તપશ્ચર્યાથી હોજરીને આરામ મળે છે. ઉપવાસ કરનારા વધારેમાં વધારે જીવે છે. વરસીતપ કરનારા વધારે જીવે છે. તપ કર્યા પછી પારણું કરતાં બહુ જ સાચવવાનું છે. ધીમે ધીમે ખોરાક લેવાને છે.
તપશ્ચર્યાથી શરીરના રોગો દૂર થાય છે પછી મન નિર્મળ બને છે અને પછી આત્મા શુદ્ધ બને છે.
તપ કરનારે મગજ બહુ ઠંડું રાખવાનું છે. તપ એ સૂર્ય જેવો છે. સૂર્યને છે બાહ્ય અને આ અત્યંતર એમ બાર કિરણે છે. તપ પણ તે છે. સૂર્ય માણસને ગરમી આપે છે, પણ તપ કદી ગરમી આપતો નથી.
હડીનો છેડે તપીને લાલ થાય તે સારું પણ તેને હાથે ગરમ થાય તે હાથો બળી જાય છે, માટે તપમાં કોધ કરવો નહીં.
છે
જગતમાં સૌથી ઉપકારી તે આપણાં માબાપ ! જ છે, માટે તેને તિરસ્કાર નહીં પણ આદર અને ૪ ભકિત કરવાનાં છે.
For Private And Personal Use Only