________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ૪ તપશ્ચર્યા
પ કરાઇ
અગ્નિ જેમ કચરાને બાળી નાંખે છે, તેમ પેટના કચરાને તપશ્ચર્યા બાળી નાખે છે. શરીરના રોગોને તથા વિકારને દૂર કરનાર તપશ્ચર્યા છે. કાયા માંદલી હોય ત્યારે સારા વિચારો આવતા નથી. ધર્મ કરવા માટે શરીર એ પહેલું સાધન છે. તપશ્ચર્યા એ શરીરનું ઓઈલીંગ કરે છે. મન, શરીર અને આત્મા મજબુત હોય તો ધર્મ શુદ્ધ થાય છે.
તપશ્ચર્યા શક્તિ અનુસાર કરવાની છે, શક્તિ હોય અને તપશ્ચર્યા ન કરે તે પણ પ્રાયશ્ચિત્ત લાગે છે.
તપશ્ચર્યા રૂની વાટ જેવી છે. એકલું રૂ તૂટી જાય છે, વાટ કદી તૂટતી નથી. તપશ્ચર્યાથી મેદ ઓછો થઈ જાય છે, અને રેશમાંથી બચી જવાય છે. ઉપવાસ શરીરને નીરોગી બનાવે છે. તપશ્ચર્યા વિધિપૂર્વકની હોવી જોઈએ.
For Private And Personal Use Only