________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ જીવનપ્રવાહ
માનવજીવનના પ્રવાહ જેમ વાળશે, તેમ વળવાને
છે. એક પણ ક્ષણ જીવન વહ્યા વગર રહેતું નથી. જો સારા અને ઉચ્ચ પ્રવાહમાં જીવનને વાળવામાં આવે તેા જીવન ધન્ય અને.
જેમ ટ્રેનમાં બેઠા હાઈ એ, ત્યારે ઉંઘતા હાઈ એ કે પાનાં રમતાં હોઈએ પણ ટ્રેન તેા ચાલતી જ હાય છે, તેમ આપણે પ્રવૃત્તિમાં હાઈ એ કે નિવૃત્તિમાં હાઈ એ પણ જીવન તેા વહી જ રહ્યું છે.
જ્ઞાનીના પ્રવાહ દેવગતિ કે મેક્ષ તરફ જાય છે, જ્યારે અજ્ઞાનીને પ્રવાહ નરક કે તિય`ચ તરફ જાય છે. ધમ અને અધર્મથી જીવનના પ્રવાહો બદલાય છે.
*
૧૦ જયણા
જ્ઞાનીની બધી ક્રિયા નિરા માટે હાય છે, ક રહિત હાય છે, અને અજ્ઞાનીની બધી ક્રિયા કર્મી સહિત હાય છે. શિષ્ય ગુરુને પૂછે છે કે ‘જીવનમાં ડગલે ને પગલે પાપ છે, તે જીવવું શી રીતે ?” તે ગુરુ કહે છે કે તું જે ક્રિયા કરે તે જયણાથી કર.' ક્રિયા પર નહીં, પણ -જયણા પર ખૂબ જ ભાર જૈન સિદ્ધાંતમાં મૂકેલા છે.
For Private And Personal Use Only