________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૪ સારપ
નાનામેાટા-આબાલવૃદ્ધ દરેકને સા' થવું એ છે. ગાંડા પણ પોતાની જાતને સારા જ સમજતા હાય છે. ગાંડાઓની સાથે જે ડાકટરા સતત રહે છે, તેમાંથી કાઈક તા ગાંડા જેવા બની જાય છે. ગાંડામાંથી ડાહ્યા થયેલને ગાંડાના સુપ્રીન્ટેન્ડન્ટ બનાવવામાં આવે છે.
મેઢે સારૂ ખેલનાર અનેક છે, પણ પાછળ સારું ખેલનાર કાઈક જ હાય છે.
ભમરીનું ધ્યાન ધરતાં ઈયળ ભમરી બની જાય છે, તેમ સારા વિચાર કરતાં એક દિવસ સારા થઈ જવાય છે, ખરાબ જોતાં ખરાબ થઈ જશે. મેચીનુ આલિંગન કરતાં અત્તરવાળાના તમાચા સારા છે. હુંસની માફ્ક નીરક્ષીર વિવેક જાળવવાના છે. દૂધ અને પાણીમાંથી હું'સ દૂધ પીએ છે. તેમ જગતમાં સારા નરસામાં જે સારૂ હાય તે જ લેવુ.
સંસારમાં દુર્ગુણ જોવાં એ ગટર જોવા ખરાખર
૧૩૪
For Private And Personal Use Only