________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય સુંઘીને સારૂં અપનાવવું જોઈએ. મેટા માણસ સારી વાત રાખે ને ખરાબ ફેંકી દે.
ગણેશ મોટા ને વાહન નાનું ! ઉંદર માને છે. મોટા માણસનો સેક્રેટરી ના હોય, ચારે બાજુથી નાની નાની વાત પણ લઈ આવે. બીજું મેટા માણસે નાનામાં નાનાને સ્થાન આવવું, તેનું માન જાળવવું જોઈએ, તેમજ નાનામાં પણ સદ્ગુણ રહેલા છે, તે અપનાવવા જોઈએ.
સગુણનું પ્રતિક ગણેશ છે.
પ્રભુની પાસે તે માત્ર પ્રકાશની જ માંગણી છે ન કરીને આપણા માર્ગમાં આગળ વધ્યા જ કરવાનું છે
છે. રાજ્ય છોડયા પછી એક દિવસ ભતૃહરિ ગોદડી સીવતાં હતા, ત્યારે સેય દેરામાંથી નીકળી ગઈ ત્યારે રાત પડી ગઈ હતી, તેથી
સોયમાં દોરો પરોવી ન શક્યા. ત્યારે લક્ષ્મી ! A દેવીએ રેશમી ગોદડી આપી, તે ભતૃહરિએ તે છે
લેવાની ના પાડી, ત્યારે દેવીએ વરદાન માગવાનું છે છે કહ્યું. એટલે ભતૃહરિએ સોયમાં દેરે પરોવવાની છે
માગણી કરી.
૧
For Private And Personal Use Only