________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨ ૪ શ્રી ગણેશ
શ્રી ગણેશાય નમ: તે ગણેશનું ઉદર મોટું છે. તે બતાવે છે કે જે ગણના સ્વામી છે, સમુદાયના લીડર છે દેશના નેતા છે, જેમને વડીલ બનવું છે. નેતા બનવું છે, તેમનું પેટ દુનિયાની વાતને પચાવી શકે તેવું વિશાળ, દરિયા જેવું મોટું હોવું જોઈએ.
ગણેશની આંખે ઝીણું છે, એટલે જે ગણને ઉપરી છે, તેની દૃષ્ટિ સૂક્ષ્મ હોવી જોઈએ. દરેક વાતને ઝીણી નજરથી જોવી. તેથી વસ્તુમાં રહેલ રહસ્ય સમજાય છે. અને આત્માની વિચારણા થાય છે. આત્મા ને પરમાત્માનો વિચાર કરવા માટે સૂક્ષ્મ દૃષ્ટિની જરૂર છે.
ગણેશના કાન મોટા છે, એટલે કે જે દેશનો મોટે માણસ હોય–સમાજ કે કુટુંબનો વડે હોય તેના કાન મોટા જોઈએ, તે બધાની વાત સાંભળે અને ચગ્ય અપનાવે.
ગણેશનું નાક લાંબું છે. એટલે કે ચારે બાજુ સુધી
Co
For Private And Personal Use Only