________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sછે
૩૦ ૪ જીવનની મધુરતા
કેળવણી માણસને કેળવવા માટે છે. જીવ્યા વિના છૂટકો જ નથી, પણ જીવનનું દર્શન કરીને જીવવાનું છે. આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, પણ તેનું હદય જાણી શકતા નથી.
નાળિયેરની ઉપર છોતરાનું આવરણ છે, પણ અંદર મીઠું કોપરું છે, તેમ આપણું જીવન આહાર, નિદ્રા, ભય મૈથુન પાછળ ઘેરાઈ ગયું છે. આપણે બાહ્ય પદાર્થો ધન-સમૃદ્ધિથી સુખ માનીએ છીએ, પણ જેને અંદરના આત્મારૂપી કોપરાનો આસ્વાદ થયો છે, તેનું દર્શન થયું છે, તેમને જીવનની મધુરતા સમજાય છે.
========= ========
આપણે બધા જ પ્રવાસી છીએ, અહીં મુસાફર- ખાનામાં આરામ કરીને પ્રવાસમાં ચાલ્યા જવાનું છે, તે C અને ધ્યેય તરફ જલદી પહોંચવાનું છે.
४७
For Private And Personal Use Only