________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨ નીતિમત્તા
એક વખત રાજને મળવા તેમને મિત્ર આવે છે, ત્યારે રાજા રાજ્યના દિવાથી કામ કરતા હતા. મિત્ર આવ્યું, એટલે એ દી હેલવીને બીજે દિવો કરે છે. આમ કરવાનું કારણ મિત્ર પૂછે છે, ત્યારે રાજા કહે છે કે “હું રાજ્યનું કામ કરું છું, ત્યારે રાજ્યના પૈસાને દી વાપરું છું, અને અંગત કામ કરું છું, ત્યારે મારી અંગત કમાઈમાંથી મળેલ પૈસાને દીવ વાપરું છું. તું મારે અંગત મિત્ર છે, તેથી મારી અંગત કમાઈને દીવે
આમાં કે ઉત્કૃષ્ટ ન્યાય! કેવી ઉચ્ચ નીતિમત્તા !
૩૩ સહનશીલતા સહનશીલતા એ સફળતાની સીડી છે. સહન કરનાર કર્મક્ષય કરી શકે છે. બાવીસ વર્ષ સુધી અંજનાએ પતિવિગ સહન કર્યો અને મહાસતી બનીને એ જ ભવમાં મેક્ષને મેળવી લીધું.
૧૭૩
For Private And Personal Use Only