________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ગાંઠ
ઝાડ કાપવામાં આવે છે, તેમાંથી ગાંઠો કાપી નાખવામાં આવે છે, કારણકે ગાંઠવાળા લાકડાનું ફરનીચર સારૂ બનતું નથી, આપણા ચૈતન્યમાં રાગ-દ્વેષની ગાંઠ છે, તેને પહેલાં દૂર કરવાની છે. મનમાં ગાંઠો રાખી ગમે તેટલી સાધના કરી, તે તે નિષ્ફળ જવાની.
૪૧ વંદન-ચંદ્રન
ઊંચી કક્ષાના માણસામાં નમનના અને નમ્રતાને સદ્ભાવ પડેલા હાય છે. જે નમ્યા તે પ્રભુને ગમ્યા. વંદન અને ચંદન શીતળતા આપે છે. મનને ડારનાર વંદન છે, તનને ઠારનાર ચંદન છે.
૪૧ શ્રદ્ધા
વીતરાગ પ્રભુમાં શ્રદ્ધા ન હેાય તેમને ઘણાં દેવી-દેવલાંને માનવા પડે છે, અને દેવી-દેવલાં સ'સારને પાર કરી શકતાં નથી. એક વિતરાગ જ સંસારને પાર કરાવી શકનાર છે. એક હાથના સેા કૂવા ખાદીએ તા પાણી નથી મળતુ, પણ સેા હાથના એક કૂવા ખાદીએ તા જોઈ એ એટલું પાણી મળી જાય છે.
૧૭૮
For Private And Personal Use Only