________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭ ૪ પુદ્ગલ
જે કાંઈ ક્રિયા થાય છે, તે પુદ્ગલને લીધે છે. કાણુ અને તૈજસ પુદ્ગલને લીધે જન્મ મરણ કરવા પડે છે. એક પણ ક્ષણ આ (આત્મા) દેહપુદ્ગલ વિના રહી શકતા નથી.
જન્મથી આહાર સ`જ્ઞા છે. આવતા જન્મ સુધારવા હાય તા આપણે આહાર સંજ્ઞા આછી ને આછી કરતા જવાની છે. આહારમાં અને વ્યવહારમાં આપણી આહાર સ'જ્ઞા વધારેમાં વધારે કામ કરે છે.
પુદ્ગલને લીધે સંસારમાં પરિભ્રમણ આપણે કરીએ છીએ. આત્મા અને પુદ્ગલના સબંધ અનાદિ છે.
આન ઘનજીને તાવ આવ્યેા હતેા એટલે શ્રાવક તેમને સુખસાતા પૂછવા આવ્યા તે! આનદઘનજી ભજન ગાઈ રહ્યા હતા. શ્રાવકે બેાલ્યા : “આપને તે કેટલા બધા તાવ આવ્યા છે ?” આનદઘનજીએ જવાબ આપ્ચા : ‘તાવ તા પુદ્ગલને આવ્યેા છે, મનને નહી...–આત્માને નહી’.’
O
૧૦૪
For Private And Personal Use Only