________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર જ નિખાલસતા
T"
III
જેની પાસેથી વિદ્યા લઈએ તેને પૂજનીય ગુરુ માનવા જોઈએ. જ્ઞાનને પ્રકાશ આપ્યો અને ભૂલ્યાને માર્ગ બતાવે તેવા ગુરુને પૂજવા જોઈએ, તેમને ઉપકાર ભવભવ સુધી વાળી શકાતા નથી.
એક હજામને એક મંત્ર આવડતો હતો તેથી તે પિતાની થેલી અદ્ધર આકાશમાં રાખતો અને જરુર પડે તે થેલી લઈ લેતો. આ વિદ્યા તે હજમ પાસેથી એક સાધુ શીખ્યા અને દૂર જઈને એક બડું પાણીથી ભરેલું આકાશમાં રાખતા. આવો ચમત્કાર જોઈ લકે તેને ભક્તો થવા લાગ્યા. પછી લોકોએ પૂછ્યું કે “આ વિદ્યા આપ કોની પાસેથી શીખ્યા ?” ત્યારે સાધુ કહે કે “હું તો હિમાલય જઈને ખૂબ તપ કરીને આ વિદ્યા શીખી આવ્યો છું.” - સાધુએ ગુરુનું નામ સંતાડવું, તેમની અવગણના કરી તેથી પિલું આકાશમાં રહેલું પાણીથી ભરેલું તુંબડું સાધુના માથા પર પડયું અને તેથી તેનું માથું ફૂટી ગયું.
For Private And Personal Use Only