________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૪ સમર્પણ
એક વખત બે ભાઈઓએ ખેતરની વહેચણી કરી. મોટા ભાઈને એક દીક નથી. નાનાને ચાર દીકરા છે. મેટો ભાઈ દયાળુ હતું. તેને વિચાર આવ્યોઃ “મારે એકે દીકરો નથી, નાના ભાઈને ચાર છે, તો દશભારા તેના ખેતરમાં નાખી દઉં.” ત્યારે નાના ભાઈને વિચાર આવ્યો કે “મારે ચાર દીકરા છે, ચારે કમાશે, પણ મોટાભાઈને ઘડપણમાં કમાનાર કોઈ નથી, માટે લાવ, દશભારા મેટાભાઈને આપી દઉં. પછી બન્ને ભાઈઓ સાથે બેસીને આ દશ ભારાનો ખુલાસો કરે છે. આથી બને વચ્ચે પ્રેમ ઘણો વધી ગો. અને વહેચેલાં ખેતરો પાછાં ભેગાં થઈ ગયાં.
ત્યાગ અને સમર્પણથી જ સંસારમાં સ્વર્ગનું સુખ મળે છે. એટલે ત્યાગ વધારે, તેટલે સંસાર વધારે મીઠા બને છે.
નેમનાથે ઊંચો માર્ગ લીધે, તેથી રાજીમતિ પણ તેમના માર્ગે ચાલ્યા. પ્રેમની અંદર એવો ગુણ છે કે એક
For Private And Personal Use Only