________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ ૪ સાધના
આપણે જીવનમાં બગડી ગયેલા દ્વિવસાને યાદ કરીને આપણે વર્તમાનને બગાડી નાંખવાના નથી. જેમ ડાયરીમાંથી નકામાં પાનાં કાઢીને બાકીનાં પાનાંને સદુપયેગ કરીએ છીએ, તેમ જેટલુ હવેનુ જીવન બાકી છે, તેને સુધારી લેવાનુ છે અને વમાન તથા ભવિષ્યને ઉજજવળ બનાવવાના છે. તે અનાવવા માટે સતત સાધના કરવાની છે. પુરુષાર્થ કરવાના છે.
જેને આ જગતમાં તૃષ્ણા નથી, તેને કાઈ કામ અઘરૂ' લાગતું નથી. દેહની તૃષ્ણા ઘટાડીને આત્મજાગૃતિના જ વિચાર કરવાનેા છે. સંસાર પર વિજય મેળવવા માટે પણ શરીરને એક બાજુ મૂકવુ પડે છે. લડાઈમાં પણ મરણીયા થવું પડે છે. તે આત્મા પર વિજય મેળવવા શુ શુ ન કરવું પડે ?
દરેક કાર્યોંમાં પ્રાણ રેડવા પડે છે, અને પછી જ તે કાર્યની સફળતા મળે છે.
•
૫૨
For Private And Personal Use Only