________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સ્ત્રીને જોતાં કામ જાગે, પુત્રને જોતાં આસક્તિ જાગે ને પ્રભુને જોતાં આત્મા જાગે માટે હંમેશા પ્રથમ પ્રભુનાં દર્શન કરવાં.
જિંદગીમાં સજજન થવામાં ઘણું ગુમાવવાનું છે. પણ ગૂમાવીને સજજન થવાનું છે, સજજનતાને ગૂમાવીને કંઈ પણ મેળવવું નહીં.
જ્ઞાની પ્રગતિ કરે છે, સંસારી ગતિ કરે છે.
પ્રકાશ જતો હોય ત્યારે તેને પકડવાને નથી પણ પ્રકાશ હોય ત્યારે તેને ઉપગ કરી લેવાને છે.
દિવાળી પર્વમાં આંસુ પણ છે અને આનંદ પણ છે. મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા અમાસની રાત્રીએ તેથી આંસુ અને ઉગતા પ્રભાતે ગૌતમને કેવળજ્ઞાન થયું તેથી આનંદ.
ગુજરાતીમાં “હું” જે એકે એક્ષર વાંકે નથી, જ્યારે આત્મામાં અહમ આવે છે, ત્યારે તે વાંકે થઈ જાય છે.
For Private And Personal Use Only