________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ૪ પરિગ્રહ
જેટલી જરૂરિયાત હોય તેના કરતાં વધારે પરિગ્રહ ન કરે. જરૂરિયાત ઓછી થઈ જાય એટલે વધારાની વસ્તુને ત્યાગ કરવાનું છે.
પરિગ્રહને છોડવા માટે અને બીજના જીવનમાં તે ઉતારવા માટે વિચારેની, અન્નની, પૈસાની વહેંચણી કરી નાખવાની છે.
આપણે આજે સંગ્રહમાંથી બહાર નીકળવાનું છે. જરૂરિયાતથી વધારે વસ્તુ ભેગી કરવામાં વધારેમાં વધારે પાપ લાગે છે.
નખ મેટા થવાથી, તેમાં મેલ ભરાય છે, કેઈને વાગી જાય છે, અને કઈ વાર લાંબે નખ ઉખડી પણ જાય છે અને દુઃખ થાય છે, તેમ પરિગ્રહ વધારવાથી જીવનને ખુબ જ નુકશાન થાય છે. જીવનમાં શાંતિ મળતી નથી, ઘરમાં કલેશ થાય છે, પુત્રપરિવાર આમન્યામાં રહેતા નથી.
For Private And Personal Use Only