________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય,
જે સમતા રાખે છે, તેને મમતા લાગતી નથી.
સાધુપણામાં જે સાધુ પાસે કેડી હોય તે સાધુ કેડીને અને સંસારી પાસે કેડી ન હોય તે સંસારી કેડીને.
જે કુટુંબમાં ત્યાગની ભાવના હોય ત્યાં સંપ અને વાત્સલ્ય આવે છે, જે વાસના હોય તે કુસંપ અને ઈષો આવે છે.
પ્રાર્થનાથી જીવન માત્ર પ્રકાશિત બને છે અને જીવનમાં સફળતા મળે છે. પ્રાર્થના પહેલાં મનને પ્રફુલિત, સ્વચ્છ ને સ્વસ્થ બનાવવાનું છે પછી મનને પ્રભુની. ભાવનામાં એકાગ્ર કરવાનું છે.
ઈષા એ તે ટી. બી. છે. શરીરના ટી. બી. કરતાં મનનો ટી. બી. વધારે નુકસાન કરે છે.
સાધના કરતાં કરતાં નયસારમાંથી પ્રભુ વીર બન્યા. ધર્મથી રેગી તે નરેગી થાય છે અને નવપદની આરાધનાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે.
ભોગ નીચે લઈ જાય છે, એગ ઉપર લઈ જાય છે.
For Private And Personal Use Only