________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અને રેગી માણસ શ્વાસ દ્વારા ખરાબ પરમાણુઓ
જે આત્માએ યોગ વડે મનને બહુ જ મજબુત કર્યું છે, તે આત્મા જોરદાર ફૂવારાની માફક ઉત્તમ પુદ્ગલો ફેંકે છે. ભાવના અમંગળ હોય તો કોઈ દિવસ કાર્ય સિદ્ધ થતું નથી.
વસ્ત્રો ઉપર સારી છાપ પાડવી હોય તો કાપડ જેમ વેત, સ્વચ્છ ને સારું જોઈએ, તેમ મોક્ષ મેળવવા મનને યોગથી દેવું જોઈએ. યોગ મનને સ્વચ્છ કરે છે.
યેગને પ્રભાવ અપૂર્વ છે, તે કમને બાળી નાખે છે.
યોગથી જેનું મન વિધાયું નથી, તે પશુ જેવું જીવન ગાળે છે. યોગ વડે મન, વચન અને કાયા સુંદર સંસ્કારિત બને છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મનુષ્યનું મન એગ તરફ વળે છે.
જ્ઞાન વગરનો પેગ નકામે છે.
પરમાં ભમ્યા કરવું બહુ જ સહેલું છે, પણ આ આત્માનું જ્ઞાન મેળવવું અને તે જ્ઞાનમાં રમ્યા છે A કરવું તે અઘરામાં અઘરૂં છે.
૪૦
For Private And Personal Use Only