________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ ૪ યાગની વિશિષ્ટતા
સાદુ કરતાં ચેગના જાદુ સૌથી ચઢી જાય છે. લૌકિક ચમત્કાર એ સાચા ચમત્કાર નથી પણ જે આત્માને પલટાવી નાખે તે સાચા ચમત્કાર છે. અધમ આત્મા ચેગથી મહાન અની જાય છે. ચેાગથી ચહેંચળ મન સ્થિર ને સ્વસ્થ થાય છે. જ્યાં સુધી મન સ્થિર નથી, ત્યાં સુધી ક્રિયા નકામી છે. તે આકાશમાં ચિત્રામણ કરેલ જેવી હાય છે. જ્યાં સુધી ક્રિયાની અસર મન પર ન થાય ત્યાં સુધી ક્રિયાની કાંઈ કિંમત નથી. સારું વાતાવરણ, સારી સુગંધ જેમ મનને પ્રફુલ્લિત કરે છે, તેમ ક્રિયા પણ મનને પ્રફુલ્લિત કરે તેવી હોવી જોઇ એ. આપણે જે ક્રિયા કરીએ છીએ, તે કોઈના માટે નહી', પણ આપણા આત્મા માટે કરવાની છે.
મનની સમાધિ ચેાગથી મળે છે. અત્તરની સુવાસ જેમ છાની ન રહે, તેમ ચેગી પુરુષોના પ્રભાવ પણ છાનેા રહેતા નથી. સુંદર મન સારા પરમાણુઓ ફેંકે છે. પાપી
૩૯
For Private And Personal Use Only