SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ × શ્રદ્ધા ભરવાડણે વ્યાખ્યાનમાં સાંભળ્યુ કે “શ્રદ્ધાથી સંસારસાગરને તરી જઈએ છીએ.” તે એકવાર વ્યાખ્યાન સાંભળવા જતાં રસ્તામાં નદી આવી. તેને થયું કે “ભગવાન પર શ્રદ્ધા હોય તો સ`સારસાગર તરી શકાય તે આ તા નદી છે.” એમ વિચારી પૂરેપૂરી શ્રદ્ધાથી નદીમાં પગ મૂકો અને જમીન પર ચાલે તેમ પાણીમાં ચાલી ગઈ. વ્યાખ્યાનમાં સમયસર પહોંચતાં ગુરુ મહારાજે પૂછ્યું : ' ,, 6: આવા પૂરમાં તું આવી કેવી રીતે ? ” ભરવાડણે જવાબ આધ્યેા : · પ્રભુના નામથી સંસાર પાર ઉતરાય, તેા નદી પાર કેમ ન ઉતરાય ?” હું તો નદીમાં પગ મૂકું છુ અને નદીમાં રસ્તા થઈ જાય છે તેથી વ્યાખ્યાનમાં આવી શકું છું.” ૪૫ આ સાંભળીને ગુરુને નવાઈ લાગી. પછી પેાતાને અખતરા કરવાનું મન થયું અને નદીમાં પગ મૂકીને ચાલવા ગયા, પણ એતા પાણીમાં ડૂબવા લાગ્યા અને નદી પાર ન કરી શકયા. For Private And Personal Use Only
SR No.008730
Book TitlePathey
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherPrakashchandra Vijapurwala
Publication Year1976
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy