________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સાંજ સુધી સંભળાવ્યું, પણ પરિકયુલસ એક શબ્દ પણ ન બોલ્યો, તેથી પ્રીસ્ટ થાકી ગયો. પરિકયુલસ લખતે હત, તે તો લખ્યા જ કરે છે. આપણે ખરાબ ન હોઈએ પછી ખરાબની નિંદા શા માટે સાંભળવી જોઈએ?
અગ્નિની અભિવૃદ્ધિ લાકડાં કે તણખલાં હોય ત્યાં જ થાય છે, નહિતર અગ્નિ બૂઝાઈ જાય છે. પેરિકયુલસે તેને ઠંડું પાણી પાયું અને પોતાના દિકરાને દી લઈને તેના મુકામે મૂકવા જવા કહ્યું, પણ પ્રીટે હવે ત્યાંથી જવાની ના પાડી. પ્રીસ્ટે પૂછ્યું: તમે એવું કયું તત્ત્વ મેળવ્યું છે કે મારી ત્રણ કલાક ગાળે તમે આટલા શાંત રહીને પણ સાંભળ્યા કરી?”
ત્યારપછી તેને જવાબ સાંભળીને પ્રસ્ટે કહ્યું : “મને હવે મારા આત્માની જાણ થઈ છે.”
પારસમણિને સ્પર્શ થતાં લોખંડ સુવર્ણ બની જાય છે, તેમ સંતના સમાગમથી આપણું જીવન સુવર્ણમય બની જાય છે.
છે મનન, ચિંતન અને ધ્યાનમાં-મીનમાં રહેનાર છે છે સાચા મુનિ છે. નિજ સ્વભાવમાં રમનાર તે છે | મુનિ છે..
૭૪
For Private And Personal Use Only