________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૪ નય અને પ્રમાણુ
વસ્તુનું એક બાજુનું દર્શન આપે તે નય છે. એક જ વાતને મુખ્ય બનાવી, જગતની બીજી બધી વસ્તુઓને ગૌણ બનાવવી તે નય છે. નય એકલું સાચું નથી.
બધી વસ્તુના સહકારથી એક વસ્તુ બને છે, તે પ્રમાણ છે.
નયમાં મિથ્યાત્વ હોય છે અને પ્રમાણમાં સમ્યકત્વ હોય છે.
જૈનદર્શન પ્રમાણરૂપી પેટમાં નયને સંધરે છે. સત્ય અને અસત્યનું મિશ્રણ એટલે જીવનને વ્યવહાર, અસમાંથી સત્યને તારવી લેવાનું છે, જેમ આપણે બોલીએ છીએ કે “હું ઘઉં વીણું છું.” ખરી રીતે આપણે ઘઉંમાંથી કાંકરા વીણીએ છીએ.
જીવનને વ્યવહાર નય અને પ્રમાણથી ચાલે છે,
For Private And Personal Use Only