________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અને નય અને પ્રમાણ જાણ્યા પછી સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે.
વસ્તુને પકડવી તે નય અને વસ્તુને ચારે બાજુથી સમગ્ર રીતે જોવી તેનું નામ પ્રમાણ. દુનિયાના તત્વજ્ઞાનમાં નયને જ અપનાવ્યો છે, જ્યારે જનના તત્વજ્ઞાનમાં પ્રમાણને જ અપનાવ્યું છે.
નયને લીધે જુદા જુદા સંપ્રદાયે ઊભા થયા છે.
નૌકામાં જે બેલેન્સ ન હોય તો નૌકા ડૂબી જાય છે, તેમ એકલા નયના સિદ્ધાંત પર રચાયેલ ધર્મ નાશ પામે છે.
બધા સાતે નો ભેગા થાય ત્યારે પ્રમાણુ બને છે.
સુંઠ અને ગેળના ગુણ જુદા છે. સુંઠ વાતને દૂર કરે છે, અને ગોળ પિત્તને દૂર કરે છેજ્યારે ગોળને સૂંઠ ભેગા થાય ત્યારે તે વાત, પિત્ત ને કફને દૂર કરે છે.
નય અને પ્રમાણનું દર્શન જીવનમાં થાય છે. પહેલે માળ, બીજો માળ તે નય છે અને છેલ્લે માળ તે પ્રમાણ છે. પહેલે માળે એકાંગી દર્શન અને છેલ્લે માળે સંપૂર્ણ દર્શન થાય છે.
૨૮
For Private And Personal Use Only