________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ × મૂલ્યવાન વસ્તુ
વસ્તુ જેમ કંમતી હેાય તેમ તેને તપાસવાનું – માપવાનું સાધન સૂક્ષ્મ હોય. લાકડાં કરતાં અનાજ મૂલ્યવાન છે, તેથી તેને માપવા માટે કાંટા નાના હેાય છે. સેના કરતાં હીરા અને રત્ના મૂલ્યવાન હાય છે, તેથી તેમને તાલવાના કાંટા સૂક્ષ્મ હોય છે.
જગતમાં સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ ધર્મ જ છે. તેથી ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી જણાશે. કાંટા બરાબર ન હોય તે માપ બરાબર જાણી શકાતુ નથી.
આપણી બુદ્ધિ સૂક્મ ને સ્થિર હોવી જોઈ એ. આપણા ચૈતન્યની અંદર તત્ત્વા પડેલાં છે, તે તપાસવા સૂક્ષ્મ બુદ્ધિ જોઈ એ. અરિહ'ત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુને જીવનનું ધ્યેય બનાવવાનું છે. પ્રભુમાં સૂક્ષ્મતા ને સ્થિરતા અન્ને છે. ધમ તારણહાર છે, ધમ સથવારા રૂપ છે.
O
૧૩
For Private And Personal Use Only