________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇ
# સાધુ
પિતાના (સ્વના) અથને સ્વાર્થી કહેવામાં આવે છે. સ્વ એટલે ચૈતન્ય. પર એટલે બાહ્ય વાતા. દુનિયાને અથી સ્વાર્થી અને સ્વને અથ સ્વાર્થી છે, પણ તે બને સ્વાર્થીમાં ઘણો ફેર છે. જગતના માણસો અને સાધુ સંતે બને સ્વાર્થી, પણ સંસારી ફેરા સમાન છે અને સાધુ દાણ સમાન છે.
અર્થની પ્રધાનતા દુનિયામાં ખૂબ જ છે;
બાહ્ય પદાર્થોની મમતાથી મોક્ષ દૂર ચાલ્યું જાય છે. “મારે જવાનું છે અને ચોક્કસ જવાનું છે તેમ છતાં બાહી પદાર્થોની મમતા ઓછી થતી નથી.
આત્માને ઓળખીને આત્માની સાધના કરનાર સાધુ સાચા સ્વાર્થી છે.
સ્વનો એટલે આત્માને વિચાર જીવનભર કરવાને છે. આત્માના વિચારથી મરતી વખતે આનંદથી મરાય છે. સાધુ મરી જાય ત્યારે કોઈ રડતું નથી, કારણ કે તેમનું જીવન સાધનામાં પસાર થયેલ હોય છે. સાધુ
૧૪૫ .
For Private And Personal Use Only