________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ ૪ યોગ
યોગના પ્રવાહમાં જે આત્માને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવી છે, તે આત્માને પાપના પ્રવાહ રોકવા પડે છે, આશ્રવના કારણોને રોકવાના છે, સંવરથી આશવનું કાણુ થાય છે.
મનને, વચનને અને કાયાને ગોપવવાના છે. કાચબાની માફક ઇન્દ્રિયને ગોપવવાની છે. વચનને મન આપે, ઇન્દ્રિયને સંયમમાં રાખો, અને મનને જીવનના ધ્યેય માર્ગે દોરો.
ઇન્દ્રિયોને બંધ રાખવા માટે ગુપ્તિની જરૂર છે. ઈસમિતિપૂર્વક ચાલવાનું છે. મનને તો જે શાંત ન હોય, તો તેને પહેલાં ધર્મથી શાંત કરવાને છે; નહિતર તેવા તવા ઉપર સારી વસ્તુ પણ બળી જાય છે.
યોગની શક્તિ અદ્ભુત છે. દુનિયાની વિપત્તિ રૂપી વેલડીઓ છેદવા માટે પેગ કુહાડીરૂપ છે. વેગથી ચંચળ મન સ્થિર બને છે. રોગીઓ મનના શિલ્પી પેઈન્ટર છે.
૧૪૭
For Private And Personal Use Only