________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮ ચિડતા
બીજાની પડતી જોતાં ઘણા લેાકેા રાજી થાય છે અને ખીજાની ચઢતી જોતાં ઉદાસ બની જાય છે. ચામાસામાં જ્યારે ખૂબ ઘાસ ઉત્પન્ન થાય ત્યારે ગધેડાને જીવ મળી જાય છે, કારણ કે ગાય ભેંસ બધા આ ઘાસ ખાઈ જશે, મારે તા એકલાને જ આ ખાવાનું છે.” આ ચિ’તાથી ગધેડા પાતળા થઈ જાય છે. અને ઉનાળામાં ઘાસ ખલાસ થઈ જાય છે અને ઉકરડાને ભરેલા જોઈ ને પાતાને તે ખેારાક હોવાથી તે આનંદ પામે છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માણસને દુઃખ નથી, પણ બીજાના સુખની સાથે પોતાનું સુખ સરખાવીને તે દુઃખી થાય છે. તમારી તે લાયકાત કરતાં વધારે સારૂ સ્થાન મેળવવા જશેા તે તમે દુ:ખી થઈ જશે.
*
LI
જેની છાતી વિશાળ હેાય તે ધનધાન્ચે સુખી ! હાય જેનુ માથુ વિશાળ હાય, તે લેાકેામાં યશ મેળવે. જેની કેડ વિશાળ હોય, તેને પુત્રો ઘણા હાય. જેના પગ વિશાળ હોય, તે સદા સુખી હોય.
0
a:
me
૧૬૯
For Private And Personal Use Only